________________
પ્રતિભા દર્શન
૨૩૨/૪ જિનકાંતિસાગરસૂરિજી મ.સા.ની સમાધિ ભૂમિ પર વિશ્વનું એક સદ્ગતિને પામેલો તેઓનો આત્મા ક્રમશઃ આગળ વધીને પ્રથમ અદ્દભુત સ્થાપત્યકલાના નમૂનારૂપ જહાજમંદિરના રૂપમાં વહેલું શિવપદ પામે એવી શુભભાવના વ્યક્ત કરીએ છીએ. સર્જન કરાવ્યું છે. શ્રી કેસરિયાજી તીર્થના કેસરિયાવાસનું નિર્માણ સૌજન્ય : શ્રી જયનગર છે. મૂ. જૈનસંઘ વતીદીપક આર. મહેતા.એચ કરાવી તેમાં ગજમંદિરનું નિર્માણ એ તેમની અદભુત કલ્પનાશક્તિ ૧૦૪, આદર્શ વિહાર, જી.આઈ.ડી.સી. મુંજન રોડ, વાપી (વલસાડ) સૂચવે છે.
ગુરુ સ્થૂલભદ્રસૂરિજીની કૃપા શક્તિ, શાસનપ્રભાવક પૂજ્યશ્રી સંઘ-શાસનના યોગક્ષેમને સુચારુ રૂપે વહન કરી ઉત્તરોત્તર શાસનપ્રભાવના પ્રસરાવો એવી અભ્યર્થના સાથે
પૂ. મુનિરાજશ્રી ચંદ્રયશવિજયજી મહારાજ
આ પૂજયશ્રીને શતશઃ વંદના !
ઉત્તર ગુજરાતમાં ઇડર નગરે પૂ. મુનિ શ્રી ચંદ્રયશવિજયજી
મહારાજનો જન્મ પિતા છોટાલાલ અને માતા કાંતાબેનને ઘેર પૂ. મુનિરાજ શ્રી જયભૂષણવિજયજી મ.
વિ.સં. ૨૦૨૨ ચૈત્ર સુદ-૧ના રોજ થયો. સૌભાગ્યવંતો સોરઠ દેશ. તેમાં મોટીમારડ (ધોરાજી , ઇડરમાં શ્રી લબ્ધિસમુદાયના પ્રશાન્ત મૂર્તિ પૂ. પંન્યાસશ્રી ગામ)માં વિશાશ્રીમાળી જ્ઞાતિમાં દોશી સોમચંદ જગજીવનદાસ પઘવિજયજી મહારાજના ધર્મબોધ અને માતાપિતાના સુસંસ્કારોથી તથા શ્રીમતી કપૂરબેનનો વસવાટ. તેમના ત્રીજા પુત્ર રૂપે વિ. સં. સુનિલકુમારનું જીવન નિર્દોષ, સહજ અને ધર્મમય હતું. દશવર્ષની ૧૯૬૧ના કા. શુદ ૫ જ્ઞાનપંચમીના શુભ દિને જન્મેલા જીવનલાલ બાલ્યવયે અક્ષયનિધિ તપારાધના કરતા કંઠની મધુરતા, બુદ્ધિની એ જ પૂ. મુનિરાજ શ્રી જયભૂષણવિજયજી મહારાજ.
ચાતુર્યતા અને વાણીની નિખાલસતાથી અને તેમના પઠનપાઠનની સિદ્ધગિરિની શીતળ છાયામાં સં. ૧૯૯૮માં પૂ. આ. શ્રી ગહનતા જોઈને મહાન શાસનપ્રભાવક શ્રી લબ્ધિવિક્રમ પટ્ટાલંકાર રામચંદ્રસૂરીશ્વરજી મહારાજની પાવન નિશ્રામાં ચોમાસું, ઉપધાન ૫. પૂ. આ. શ્રી સ્થૂલભદ્રવિજયજી મહારાજ સાહેબની પાસે ત્રણ તપ, માળ વખતે સજોડે ચતુર્થવ્રતનો સ્વીકાર કરીને દીક્ષા લેવા માટે વર્ષ સુધી સંયમજીવનની તાલીમ લઈને સોળવર્ષની બાલ્યવયે સજ્જ થયા. પરંતુ અચાનક ધર્મપત્નીનું સમાધિમરણ થવાથી
| વિક્રમ સંવત ૨૦૩૮ ફાગણ સુદ-૩ના દિવસે ઇડર નગરમાં તેઓને રોકાઈ જવું પડ્યું. સં. ૨૦૦૯માં પૂજયપાદશ્રીનું ચોમાસું
હર્ષોલ્લાસપૂર્વક સંયમજીવનનો સ્વીકાર કર્યો. ગુરુદેવની કૃપાથી કલકત્તા થયું અને મોટાપુત્ર રમેશચંદ્રની દીક્ષાની ભાવના થઈ.
સંયમજીવનમાં વ્યાકરણ, ન્યાય, કાવ્ય, તર્કશાસ્ત્ર, શિલ્પવાસ્તુ માતુશ્રી કપુરબેનના સમાધિમય સ્વર્ગવાસ પછી સં. ૨૦૧૩ના વગેરે આધ્યાત્મિક ગ્રંથોનો અભ્યાસ કરી તેજસ્વી અને પ્રભાવક અષાઢ સુદી-૩ના જબલપુર મુકામે પૂ. ગણિવર શ્રી
બન્યા. માનતુંગવિજયજી મ.સા.ના શિષ્ય મુનિ જયભૂષણવિજયજી ' દક્ષિણકેસરી પૂજય ગુરુદેવશ્રીના પુણ્યપ્રભાવ સાથે મહારાજ રૂપે દીક્ષિત બન્યા.
મુનિરાજશ્રીએ અનેક તીર્થો, જિનમંદિરો, ધર્મસંસ્કાર સ્થળોનું તેઓનું સૌભાગ્ય પણ એવું કે તેઓના પગલે મોટા પુત્ર
માર્ગદર્શન દઈ શિલ્પવાસ્તુકલા, જૈનસંસ્કૃતિ કલાથી એકવીસમી રમેશચંદ્ર સં. ૨૦૧૪માં પૂ. ગણિવરશ્રી મૃગાંકવિજયજી મહારાજ
સદીમાં મહાનતીર્થો શ્રી નાકોડા અવંતિ ૧૦૮ પાર્શ્વનાથ સાહેબના શિષ્યરૂપે દીક્ષા લઈને મુનિ રત્નભૂષણવિજયજી મહારાજ
જૈનતીર્થધામ, વિક્રમ સ્થૂલભદ્ર વિહાર, શ્રી સિદ્ધાચલણૂલભદ્ર બન્યા. નાના પુત્ર છબીલદાસ પૂ. મુનિશ્રી રત્નભૂષણવિજયજી
ધામ, શ્રી પાર્ષલબ્ધિધામ વગેરે ભેટ ધરી છે. મહારાજના શિષ્ય મુનિ કુલભૂષણ વિજયજી મહારાજ બન્યાં.
જિનભક્તિમાં તન્મયતા, શાસનભક્તિમાં મગ્નતા જેવા વૃદ્ધાવસ્થામાં પ્રાયઃ સ્થિરવાસ કરવો પડે એવી ૮૩ વર્ષની પાકટ ગુણોથી વિભૂષિત જીવનને મહાન બનાવ્યું છે. શ્રી નાકોડા-અવંતિ વયે પૂ. દાદાગુરુની આજ્ઞા અને આશીર્વાદથી પૂર્વ ભારતનો ઉગ્ર ૧૦૮ પાર્શ્વનાથ જૈન તીર્થધામ વિક્રમ સ્થૂલભદ્રવિહારની વિહાર કર્યો. સં. ૨૦૫૧માં વાલકેશ્વર - શ્રી સુપાર્શ્વનાથજૈન સંઘમાં ઐતિહાસિક પ્રતિષ્ઠા વખતે દક્ષિણ ભારતના જૈનસંઘોએ પૂજય ચોમાસાનો પ્રવેશ કર્યો. પ્રવેશ દિને અને ચૌમાસી દિને તેઓએ આચાર્યદેવને “દક્ષિણ ભારતના શાસન પ્રભાવક” અને પૂજય ઉપવાસ કર્યા. તેઓની સમગ્ર સાધનાઓમાં મુનિશ્રી મુનિરાજને “વાસ્તુશિલ્પ કલા મનિષિ” અને “દક્ષિણભારત તીર્થ કુલભૂષણવિજયજી મહારાજની અખંડ વૈયાવચ્ચ એ અજોડ સહાયક - પ્રભાવક” જેવા બિરુદથી નવાજયા. પરિબળ હતું. માનવજીવનમાં જન્મ અને મરણ એ બે આપણા પૂજય ગુરુદેવનો પુણ્ય પ્રભાવ અને શિષ્યમાં ગુરુશક્તિથી હાથની વાત નથી. તેમ છતાં પણ તેઓનું સૌભાગ્ય એવું કે જન્મ ભારતવર્ષના અજોડ, અદ્વિતીય, શિલા સ્થાપત્યથી બેનમૂન જ્ઞાનપંચમીએ, મૃત્યુ પર્યુષણના પ્રથમ દિને બન્ને ઉત્તમ દિવસો. દેવનહલ્લી ૧૦૮ પાર્શ્વતીર્થમાં પૂજય ગુરુદેવશ્રીની ૫૧ દિવસની જીવનભરની ઉચ્ચકોટીની આરાધનાના પ્રભાવે પંડિતમરણ પામ્યા. સૂરિમંત્રની સાધનાથી શ્રી વીર માણિભદ્રજીના દિવ્ય સંકેતથી અને
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org