________________
૨૩૨/૪૬ જે
બૃહદ્ ગુજરાત હતી. એક વાર તેમના ગામની બાજુના ગામના લોકોને વરસાદને કરવામાં આવ્યા. પ્રભાવક ગુરુદેવના ૧૩ વર્ષના સતત સાન્નિધ્ય લીધે તેમના ગામ આવી જવું પડ્યું, ત્યારે ત્રણ દિવસ સુધી લોકોને યુવામુનિની તેજસ્વી પ્રતિભાને વધુ ને વધુ ઉદ્યોત કરી અને એ જમાડ્યાં અને તેમનાં ઢોરોને પણ સાચવ્યાં.
યોગ્યતાના કારણે તેઓશ્રી ગુરુદેવના વિશેષ પ્રીતિપાત્ર બન્યા. સંસારચક્રના આવા ચકરાવામાં આગળ વધતાં તેમને ત્યાં તેઓશ્રીનું બાહ્ય અને અત્યંત વ્યક્તિત્વ અત્યંત આકર્ષક પૂર્વભવના સંસ્કારોથી સુસંસ્કૃત એવા બાળકનો જન્મ થયો. ધર્મ અને પ્રેરક છે. ઘઉંવર્ણો વાન, આદમકદ કાયા, ઉન્નત લલાટ, , માટે તૈયાર થાય એવી દેખરેખથી ઊછરેલા આ એકના એક વિશાળ વક્ષસ્થળ, મધુર સ્મિત, તેજસ્વી પ્રદીપ્ત નેત્ર, કાળા ઘેઘૂર બાળકને ૧૩ વર્ષની ઉંમરે દીક્ષા અપાવી મુનિ શ્રી વજસેનવિજયજી વાળ, ભરાવદાર દાઢી, આદિ પૂજયશ્રીના ધીર-ગંભીર પ્રતાપી નામે ચારિત્રધર બનાવ્યા. પોતે પણ ૪૨ વર્ષની પ્રૌઢ વયે, પોતાના વ્યક્તિત્વના પરિચાયક છે. કઠોર વાતાવરણમાં ઊછર્યા હોવાથી સંસારી લઘુબંધુ અને વડીલ ગુરુબંધુ પૂ. આ. શ્રી વિજયકુંદકુંદ- પૂજયશ્રી સ્વાભાવિક જ પરિશ્રમી, સહિષ્ણુ અને સાહસિક છે. સૂરિજી મહારાજની પ્રેરણાથી સં. ૨૦૧૩ના વૈશાખ સુદ ૩ના જ્ઞાન, વૈરાગ્ય અને સંયમનું તેજ તેઓશ્રીના ચહેરા પર તરવરે છે. દીક્ષિત થયા અને મુનિશ્રી મહાસેનવિજયજી મહારાજ નામ ધારણ
પૂજય મુનિરાજ યુવાન હોવા છતાં પ્રૌઢ વિદ્વત્તા અને ઉત્કૃષ્ટ કર્યું. તેઓએ સંયમની ઉત્કૃષ્ટ સાધના સાથે શ્રી નમસ્કાર
સંયમનિષ્ઠાથી શોભે છે. તેઓશ્રી સારા જયોતિષી છે. તેઓશ્રીમાં મહામંત્રનો એવો જોરદાર પ્રચાર આરંભ્યો કે અનેકોને નવકારના
વક્નત્વ, કવિત્વ અને લેખનના બીજ અંકુરિત થઈ રહ્યાં છે. એવી કરોડપતિ બનાવી દીધા. દાદા શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના
એ ઉત્કૃષ્ટ પ્રતિભા પૂજય ગુરુદેવની જ્ઞાનજયોતિથી વિકસિત અને ફોટાઓનો પણ દર્શન માટે પ્રચાર કર્યો. છેલ્લે ગુરુ આજ્ઞાથી આઠ
પ્રફુલ્લિત થઈને આજે સમગ્ર વાતાવરણને સુરભિત કરી રહી છે. વર્ષ સુધી હાલારમાં જે જાગૃતિ લાવ્યા, તે ખરેખર અવર્ણનીય છે.
જ્ઞાનના તેજથી યુક્ત “મણિપ્રભ' યથાવામગુણ જૈનશાસનને ઉદ્યોત હજારો ભાવિકોને આયંબિલ, ઉપધાન, અટ્ટમ, એકાસણાં વગેરે
કરવા સમર્થ છે. દીક્ષાકાળથી પ્રારંભાયેલી તીવ્ર જિજ્ઞાસાવૃત્તિ સામુદાયિક આરાધના કરાવી છે. તે ઉપરાંત, દુષ્કાળોમાં
વ્યાકરણ, કાવ્ય, ન્યાય, દર્શન અને આગમિક અધ્યયનની સુદી પાંજરાપોળોને જીવદયાની જબ્બર સહાય, ગરીબોને કપડાં,
યાત્રા પરિપૂર્ણ કરીને સાહિત્યસર્જનની દિશામાં આગળ વધી રહી અનાજ, રોકડ વગેરેની સહાય માટે ઉપદેશ આપીને ગરીબોના
છે. પરિણામે તેઓશ્રીનાં પ્રવચનો આધુનિક શૈલીમાં અધ્યાત્મિક બેલી બન્યા.
ભાવોને ગૂંથીને વહે છે અને આકર્ષક અને રોચક રૂપ ધારણ કરે છે. આ મહાન આરાધક મુનિરાજ શ્રી સં. ૨૦૪૪ના જેઠ વદી પૂજયશ્રીની કવિત્વશક્તિ પણ ઈશ્વરી દેણ લાગે છે. એ ૬ના દિવસે હાલાર પ્રદેશમાં આરાધનાધામ - વડાલિયા સિંહણ કવિત્વશક્તિથી તેઓશ્રીએ ભજનો, પદો અને મુક્તકો લખ્યાં છે. ગામે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા.
‘ઋષિદત્તા રાસ’ અને ‘મલયસુન્દરી રાસ’ એ કાવ્યકળાનો ઉત્તમ એ સમર્થમુનિવરને શત શત વંદના !
નમૂનો છે. પરિમાર્જિત અને ભાવપૂર્ણ ભાષાશૈલીમાં લખાયેલાં સૌજન્ય: શ્રી રામજી મેઘજી શાહ પરિવાર ઘાટકોપર મુંબઈ
પૂજયશ્રીનાં લખાણો મૌલિક અને નવચેતનયુક્ત છે. વાસ્તવમાં
તેઓશ્રી સુયોગ્ય ગુરુના સુયોગ્ય શિષ્ય છે. પૂજયશ્રીની યોગ્યતાં સમર્થ સાહિત્યકાર અને પ્રખર પ્રવચનકાર
જાણીને તેમને સં. ૨૦૪૪ દ્વિતીય જયેષ્ઠ સુદ ૧૦ના દિવસે પાદરા પૂ. ઉપા. શ્રી મણિપ્રભસાગરજી મહારાજ (રાજસ્થાન)માં ગણિપદથી અલંકૃત કરવામાં આવ્યા. વિ.સં.
૨૦૫૭માં માઘ સુદ ૨ના દિવસે ગઢસિવાનામાં ઉપાધ્યાય પદે પૂજયશ્રીનો જન્મ રાજસ્થાનના બાડમેર જિલ્લાના
અર્પણ કરવામાં આવ્યું. તેમના શિષ્યમંડલમાં મુનિ શ્રી મોકલસર ગામમાં લૂંકડગોત્રીય શ્રી પારસમલજીને ઘેર માતા
મનીષપ્રભસાગરજી મ., મુનિશ્રી મયંકપ્રભ સાગરજી મ., મુનિ રોહિણીદેવીની કુક્ષીએ સં. ૨૦૧૬ના ફાગણ સુદ ૧૪ને શુભ દિને
શ્રી મનિતપ્રભ સાગરજી મ., મુનિશ્રી મિતેશપ્રભસાગરા થયો. તેમનું જન્મનામ મીઠાલાલ હતું. પાલીતાણા મહાતીર્થમાં
અધ્યયન કરી રહ્યા છે. માતા રોહિણીદેવી તથા બહેન વિમલાકુમારી સાથે મીઠાલાલે પણ ૧૪ વર્ષની વયે પૂ. આ. શ્રી વિજયકાંતિસૂરીશ્વરજી મહારાજ પાસે
સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, મારવાડી આદિ અને સંયમ ગ્રહણ કર્યું. તે ધન્ય દિવસ તા. ૨૩-૬-૧૯૭૩ સં.
ભાષાઓના જ્ઞાતા છે. આજસુધીમાં પંચોતેરથી વધુ અંજનશલાકે ૨૦૩૦ના અષાઢ વદ ૭નો હતો. માતા રોહિણી દેવીનું નામ પ્રતિષ્ઠાઓ તેમના હાથે થઈ, પાંસઠથી વધુ દીક્ષાઓ તેમની સાધ્વી શ્રી રતનમાલાશ્રીજી, બહેનનું નામ સાધ્વી શ્રી નિશ્રામાં સારા થઈ. અનેક ઉપધાન પ્રસગા, પદયાત્રી સુધી, વિધુત્રભાશ્રીજી (પી. એચ. ડી) અને મીઠાલાલનું નામ મુનિ શ્રી દીક્ષાઓ, મહોત્સવો પૂજયશ્રીની નિશ્રામાં થયાં. પૂજયશ્રીની એ મણિપ્રભસાગરજી રાખી પૂ. આચાર્યશ્રીના પ્રથમ શિષ્ય ઘોષિત અનોખી કલ્પનાશક્તિ અનુસાર પૂજયશ્રીના ગુરુદેવ આ છે
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org