________________
પ્રતિભા દર્શન
જે ૨૩/૫ છે. પૂજયશ્રી સાહિત્ય રસિક છે. સાહિત્યના પ્રાચીન-અર્વાચીન જ સહજ આત્મીયતા, કહો કે, આત્મસમર્પણ જૈનશાસન પ્રત્યે પ્રવાહોથી પરિચિત છે: સામયિકોમાં અભ્યાસલેખોના પ્રકાશન દ્વારા ધરાવે છે. એ તો જયારે વ્યાખ્યાનના પ્રારંભે પૂજયશ્રી બોલે છે કે, સાહિત્યજગતમાં સુપ્રસિદ્ધ છે. તેઓશ્રી કાવ્યરચના પણ કરે છે અને “આપણા અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્મા અને તેઓએ મૌલિક રસાળ શૈલીમાં, લોકભોગ્ય અભિવ્યક્તિની છટાથી ગ્રંથોમાં સ્થાપેલું એકાંત હિતકારક શ્રી જિનશાસન...ત્યારે સાંભળનારને ચિંતન પીરસે છે. પૂ. વ્યાકરણાચાર્યશ્રીના શિષ્ય હોવાને નાતે પ્રતીતિ થાય છે કે પૂજયશ્રીના શાસનનો કેવો અવિહડ રાગ છે. તેઓશ્રી વિવિધ ભાષાના મર્મજ્ઞ છે અને ગુજરાતી ભાષાના લેખન પૂજયશ્રી ધર્મમાર્ગપ્રેરક વ્યાખ્યાન શૈલીથી જબ્બર લોકચાહના પર અદ્ભુત પ્રભુત્વ ધરાવે છે. પૂજ્યશ્રીના બાલશિષ્ય ગણિ શ્રી મેળવી શક્યા છે. તર્કબદ્ધ રીતે, ઉદાહરણો સહિત, સુયોગ્ય શબ્દરાજહંસવિજયજી મહારાજ પણ તેઓશ્રીની વત્સલ નિશ્રામાં સુંદર પસંદગી સાથે વક્તવ્યને રજૂ કરવામાં પૂજયશ્રી પારંગત છે એમ અભ્યાસ સાધી રહ્યા છે.
હેજે અતિશયોક્તિ વિના કહી શકાય. પૂજયશ્રીનાં માતા, પિતા, ભાઈ અને બહેન સંયમ છેલ્લાં વર્ષોમાં તેઓશ્રી પ્રાચીન હસ્તલિખિત પ્રતોને આધારે સ્વીકારીને અનુક્રમે પૂ. મુનિ શ્રી હીરવિજયજી મહારાજ, પૂ. પ્રાચીન ગ્રંથોના સંશોધન-સંપાદનમાં ઊંડો રસ ધરાવે છે. પરિણામે સાધ્વીજી પધલતાશ્રીજી મહારાજ, પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી ઘણા ગ્રંથો સંશોધિત કરી પ્રકાશિત કરાવ્યા છે. અન્યોને પણ આ મહારાજ અને પૂ. સાધ્વીજી શ્રી હેમલતાશ્રીજી મહારાજ નામે સ્વ- મા પ્રેરણા આપી પ્રોત્સાહિત કરી રહ્યા છે. પૂજયશ્રીના વરદ હસ્તે પર ઉપલર સાધી રહ્યાં છે.
આવાં અવિસ્મરણીય મહાન શાસન-પ્રભાવક કાર્યો થતાં રહે એ જ સાહિત્ય, પ્રાચીન ઇતિહાસ અને પટ્ટાવલી પૂજ્યશ્રીના અભ્યર્થના સાથે, શાસનના આ તેજસ્વી રત્નને કોટિ કોટિ વંદના ! રસના વિષયો છે. વિશાળ વાંચન-મનનને પરિણામે તેઓશ્રીનાં
હાલારમાં ધર્મજાગૃતિ લાવતાર અને પ્રવચનોમાંથી અને વાતચીતમાં પણ ચિંતનના ચમકારા અનુભવવા
જીવદયાના જ્યોતિર્ધર મળે છે. તેથી પૂજ્યશ્રી વિધ્વજગતમાં પણ એટલા જ પ્રિય છે અને સામાન્ય જનસમુદાયમાં પણ એટલા જ પ્રભાવક છે. પૂ. પૂ. મુનિરાજશ્રી મહાસેનવિજયજી મ. ઉપાધ્યાયજી મહારાજના સંસ્કૃત-ગુજરાતી ગ્રંથો તેઓશ્રીને અતીવ
હાલારના ઇતિહાસમાં નવું સર્જન કરી, અનેકોને પ્રિય છે. એ સર્વનું ઊંડું અવગાહન કર્યું છે. પૂ. ઉપાધ્યાયજીના
ધર્મમાર્ગમાં જોડનારા માણેકલાલમાંથી મુનિ શ્રી મહાસેનવિજયજી લાત્રિશત્ તાત્રિશિકા આદિ ગ્રંથો પર તથા તેમના જીવન-કવન પર
બનનારા આ મહાત્માનો જન્મ મોટા માંઢા (હાલાર) મુકામે પિતા. તેઓશ્રીએ અનેક સંશોધનોના આધારે પૂ. ઉપાધ્યાયશ્રી
પુંજાભાઈના ઘેર માતા માંકાબેનની કુક્ષીએ સં. ૧૯૭૧ના બેસતા યશોવિજયજી મહારાજની જન્મભૂમિ મહેસાણા પાસે કનોડા ગામ
વર્ષે થયો હતો. સંપૂર્ણ બંત્રીશ દાંતોથી યુક્ત એવા આ બાળકનું હોવાનું પ્રતિપાદિત કરી, એ સ્થાનને “યશોભૂમિ'ના નામથી
જીવન કાંઈક જુદું જ તરી આવતું હતું. સં. ૧૯૯૬માં પૂ. પં. શ્રી ગૌરવાન્વિત કર્યું છે. આ પ્રસંગનું આયોજન જૈન સમાજના
ભદ્રંકરવિજયજી મહારાજનો એમને ભેટો થયો અને ધર્મના રંગે અગ્રણીઓ, તે વિસ્તારના સમસ્ત ગામલોકો અને સેંકડો
રંગાવા લાગ્યા. સૌ પ્રથમ ભરયુવાન વયે પતિ-પત્નીએ ચતુર્થવ્રત ભાવિકોની ઉપસ્થિતિમાં ભવ્ય રીતે થયું. પૂ. આચાર્યશ્રી દ્વારા
ગ્રહણ કર્યું. પૂ. પંન્યાસજી મહારાજની ભક્તિ માટે ચાતુર્માસમાં શાસનપ્રભાવનાનાં આવાં અનેક કાર્યો ચિરસ્થાયીરૂપે
એમની સાથે જ રહેતા અને આરાધના કરતા. ધર્મ સમજયા પછી અવિસ્મરણીયપણે નિર્માણ થતાં રહ્યાં છે.
અમૂક મૂડી કાયમી કરીને ધંધો છોડી દીધો, એવો સંતોષી સ્વભાવ - પૂજય આચાર્યશ્રીમાં ગુણાનુરાગિતાનો વિશિષ્ટ ગુણ છે. સ્વ હતો. પછી ધર્મમાર્ગે આગળ વધતા ગયા અને પોતાના જ્ઞાતિજનો કે પર સમુદાયના નાનાથી લઈને મોટા સુધીના કોઈપણ સાધુમાં આગળ કેમ વધે તે માટે સક્રિય પ્રયત્નો કરતા રહ્યા. વળી, પૂ. નાનામાં નાનો ગુણ જોઈને પ્રસન્ન થાય છે અને અન્યોને એ ગુણ પંન્યાસજી મહારાજ પાસે દર્શન-વંદન કરાવવા ભાવિકોને પોતાના જણાવી આનંદ પામે છે. ભર્તુહરિએ કહ્યું છે તેમ “પરગુણકથનૈઃ ખર્ચે સાથે લઈ જતા. એકવાર પૂજયશ્રીની નિશ્રામાં માંડવગઢ સ્વાગુણાનું ખ્યાપયન્તઃ' એ પૂજયશ્રીના ચરિત્રને બરાબર લાગુ પડે તીર્થનો સંઘ નીકળ્યો, તેમાં પોતે જોડાયા અને યાત્રિકોનું સોનાની છે. આ વિનય-વિવેકશીલ વ્યક્તિત્વને લીધે તેઓશ્રી હંમેશા ગાનીથી સંઘપૂજન કરી લ્હાવો લીધો. પાટણમાં જયારે પૂજ્યશ્રીની પ્રસન્નચિત્ત લાગે છે, મિલનસાર લાગે છે, આત્મીય લાગે છે. એવા નિશ્રામાં સહકુટુંબ ચાતુર્માસની આરાધના કરતા હતા, ત્યારે વિરલ ગુણોથી વિભુષિત પૂજ્યશ્રી સ્વ કે પર સમુદાયના સાધુ સાથે પાટણમાં રહેતા સર્વ ચતુર્થવ્રતધારી ભાવિકોને સોનાની ગીનીની આત્મીયતાથી વર્તે છે. એ સહજ આત્મયતા જોઈને કોઈને પણ એમ પ્રભાવના કરી હતી. આમ, સાધર્મિક ભક્તિ માટે તેમને અનહદ ન થાય કે તેઓશ્રી ભિન્ન સમુદાયના સાધુ સાથે વાત કરે છે ! એવી પ્રેમ હતો. એવી જ રીતે, દુ:ખી જીવો પ્રત્યે તેમની કરુણા તીવ્ર
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org