SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે ૨૩૨/૪૩ રહ્યા છે. જ્યારે તેઓશ્રી તીર્થંકર પરમાત્માની પ્રતિમા સામે શકાય એવી અને ઘણાને તો સાવ જ અશક્ય લાગે એવી એ સાધના ઈશ્વરપ્રણિધાનમાં ઊતરી જાય છે, ત્યારે તો આરામ, આહાર અને છે. છતાં દોહ્યલી આ સાધનાને સાવ સહેલી બનાવીને, ગુરુને સ્થળકાળના ભેદને વીસરી ગયા હોય એવું ભવ્ય અને પ્રેરક દશ્ય પોતાને હૈયે વસાવીને ગુરુના હૈયામાં વસી જવા સુધીની સિદ્ધિ જોવા મળે છે ! આહાર લેવાની વૃત્તિ ઉપર તથા સ્વાદ ઉપર મેળવી જનારા કોઈ સાધકની સ્મૃતિ થાય તો બીજી જ પળે પૂ. પં. પૂજયશ્રીએ હેરત પમાડે એવો કાબૂ મેળવ્યો છે. આથી તેઓશ્રીની શ્રી હેમભૂષણવિજયજી ગણિવર અચૂક યાદ આવી ગયા વિના ન શ્રમણધર્મની સાધના વગેરે ચરિતાર્થ અને પ્રભાવશાલી બની છે જ રહે ! છેલ્લાં ૧૫ વર્ષ, ૧ મહિનો અને ૨૦ દિવસ સૂધી પૂજ્ય એમ કહેવું જોઈએ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી આ સંતપુરુષને સં. ૨૦૨૫ના મહા સુદિ ૧૩ના રોજ મહારાજાની કાયા આસપાસ પ્રતિછાયા બનીને રહેવું અને ફલોદી શહેરમાં મહામહોત્સવપુર્વક પંન્યાસપદથી વિભૂષિત પોતાની તમામ તાકાતને રામચરણે સમર્પિત કરી ચૂકેલું એક વિરલ કરવામાં આવ્યા. અને સં. ૨૦૨૯ના માગશર સુદિ ૩ના દિવસે વ્યક્તિત્વ એટલે જ પૂ. પં. શ્રી હેમભૂષણવિજયજી ગણિવર ! કચ્છના સુપ્રસિદ્ધ પ્રાચીન તીર્થ ભદ્રેશ્વરની પુણ્યભૂમિમાં આચાર્યપદે શક્તિઓ મળવી સહેલી છે, એનો સદુપયોગ પણ હજી આરૂઢ કરવામાં આવ્યા. આ પ્રસંગે આયોજિત જૈનસંઘનો વિશાળ સહેલો છે, પણ અનેકવિધ શક્તિઓ વિકાસ સાધી શકે એમ હોવા મેળો અને એ મહોત્સવ સદા માટે યાદગાર બની ગયાપોતે છતાં એની ખીલવટની ખેવનાને ખતમ કરી દઈને ગુરુની સેવામાં આચાર્ય ન હતા ત્યારે પણ શ્રી સંઘની ધર્મભાવનાને ટકાવી રાતદિવસ સમર્પિત થઈ જવું એ તો ખૂબ જ કઠિન છે. આ સંદર્ભમાં રાખવાની અને વધારવાની જવાબદારીમાં આ મુનિવર ક્યારેય પૂ. પંન્યાસજી મહારાજને મૂલવવા જઈએ તો તેઓશ્રીએ જે કર્યું છે પાછા ન પડ્યા હતા. એટલે આચાર્ય બનીને સંઘનાયક તરીકેના તે ખાંડાના ખેલ ખેલવા જેવું છે. પાટને ગજાવી શકાય એવી મહાન જવાબદારીવાળા પદે પ્રતિષ્ઠિત થયા પછી તો એમની આ પ્રવચનપટુતા, ભક્તમંડળ ઊભું થઈ શકે એવી પુણ્યાઈ, જરા પણ પ્રવૃત્તિમાં અનેકગણો વધારો થવા પામ્યો છે. વાગડ સમુદાયના વશ બન્યા વિના પૂ. ગચ્છાધિપતિની સેવામાં જ બધું ન્યોચ્છાવર આશરે ૪૫૦ સાધુ-સાધ્વીજીઓના શિરછત્ર તરીકે રહીને કરી ચૂકેલા પૂજયશ્રી છેલ્લા પંદરેક વર્ષથી ગુરુકાયાની છાયા બનીને તેઓશ્રીએ સર્વની સંયમયાત્રા સારી રીતે આગળ વધારી. જ જીવન જીવ્યા છે. મેળવવા જેવો એમનો પરિચય : વતન વાપી. પૂજ્યશ્રીના શુભ હસ્તે ઘણા પુણ્યાત્માઓની દીક્ષાઓ થઈ છે. પિતાનું નામ છગનલાલ ઉમેદચંદ, માતાનું નામ મણિબહેન. જન્મ પૂજયશ્રીના નિકટવર્તી શ્રમણ સમુદાયમાં પૂજયશ્રીની પ્રેરક નિશ્રામાં દિન સં. ૨૦૦૩ના આસો વદ આઠમ. નામ હરીનકુમાર. પૂર્વની અનેક પ્રતિષ્ઠાઓ, ઉપધાનો અને ઉજમણાં થયાં છે, તેમ જ છરી કોઈ સાધનાના યોગે હરીનકુમારને સાધુસહવાસ શૈશવથી જ પાળતા નાના મોટા સંખ્યાબંધ સંઘો નીકળ્યા છે. તેઓશ્રીએ | ગમતો. ઘરના સંસ્કાર ઘણા જ ઉત્તમ. વળી માતાપિતા પણ સાચા માળવા, રાજસ્થાન, સૌરાષ્ટ્ર અને ગુજરાતની ધર્મભાવનાની શ્રાવક હોવાથી એ સંસ્કાર વધતા રહ્યા. સાત ધોરણના શિક્ષણ બાદ અભિવૃદ્ધિ કરવા દૂર દૂર સુધી વિહાર અને ચોમાસાં કરવા છતાં માતાપિતાને લાગ્યું કે, હરીનના સંસ્કારો એવા છે કે તેને સુયોગ્ય કચ્છ, અને ખાસ કરીને વાગડ પ્રદેશના શ્રીસંઘોની જરાયે ઉપેક્ષા ન ઘડતર મળે તો જૈનશાસનને દીપાવનારો સાધુ થઈ શકે. આ વખતે થાય એની સતત ચિંતા અને કાળજી રાખી છે, પૂજયશ્રીનો પૂ. આ. શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજ (તે વખતે સ્વર્ગવાસ રાજસ્થાનના કેશવણા મુકામે મહાસુદ-૪ તથા અંતિમ પંન્યાસશ્રી)ના પરિચયથી છગનભાઈ સવિશેષ ધર્માભિમુખ બન્યા સમાધિ સ્થળ : શંખેશ્વર મહાતીર્થમાં મહાસુદી-૬ . હતા. તેથી હરીનનાં હૈયામાં રહેલી સાધુત્વના સ્વીકારની ભાવનાને પ. પૂ. આ. શ્રી કલાપ્રભસૂરિજી મ. તથા પૂ. ગણિવર્ય શ્રી વિકસિત બનાવવા તેમણે પોતાનાથી બનતો બધો જ પુરુષાર્થ કર્યો. પૂર્ણચંદ્રવિજયજી મ.ની પ્રેરણાથી વલસાડ સમસ્ત જૈન સંઘ વી. પી. રોડ, સિદ્ધાંતમહોદધિ પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી વલસાડના સૌજન્યથી મહારાજ, કવિકુલકિરીટ પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી અનન્ય ગુરુકૃપાપાત્ર વિદ્વાન મહારાજ, વ્યાખ્યાનવાચસ્પતિ પૂ. આ. શ્રી વિજયરામચંદ્ર સૂરીશ્વરજી મહારાજ તથા પૂ. મુનિ શ્રી રોહિતવિજયજી મહારાજ પૂ. આ. શ્રી હેમભૂષણસૂરિજી મહારાજ આદિનો પરિચય વધતો ગયો, એમ હરીનકુમારની સંયમભાવના - આ યુગમાં ગુરુને સમર્પિત થઈને રહેવું, ગુરુને પોતાના પુષ્ટ બનતી ગઈ. એમાં ૧૦ અને ૧૧ વર્ષની વયે પૂ. પં. શ્રી હૈયામાં વસાવવા, ઉપરાંત ગુરુના હૈયામાં સ્થાન મેળવવું અને રોહિતવિજયજી ગણિવરની નિશ્રામાં ક્રમશઃ રાજકોટ અને ગુના વ્યક્તિત્વમાં પોતાનાં સર્વસ્વને ઓગાળી નાંખવું એ કાંઈ રાધનપુરમાં ચાતુર્માસ રહીને હરીનકુમારે સંયમજીવનની તાલીમ સહેલું નથી: લોઢાના ચણા ચાવવા કરતાંય વધુ કઠિન ગણાવી લેવાનો શુભારંભ કર્યો અને એ ભાવના ઉત્તરોત્તર વધુ દૃઢ થતી Jain Education Intemational tior Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy