________________
૨૩૨/૪૦ %
બૃહદ્ ગુજરાત પૂજયશ્રીનો જન્મ નાસિક (મહારાષ્ટ્ર)માં સં. ૨૦૦૪ના સમજાઈ. જીવનમાં આરાધનાનું અમૃત મળ્યું. પૂ. આ. શ્રી વૈશાખ સુદ ૮ના દિવસે થયો. દીક્ષા ધસઈ મુકામે સં. ૨૦૧૧ના વિજયજિનેન્દ્રસૂરિજી મહારાજશ્રીના વરદ હસ્તે, તેઓશ્રીના શિષ્ય વૈશાખ સુદ ૭ના દિવસે થઈ. સં. ૨૦૪૨ના માગશર સુદ રના તરીકે, વીરવાડા ગામે સં. ૨૦૧૨ના ચૈત્ર સુદ ૪ને શનિવારના દિવસે અમદાવાદ મુકામે ગણિપદ, સં. ૨૦૪૪ના ચૈત્ર વદ ૪ના દિવસે પ્રવ્રજયા અંગીકાર કરી. રાણકપુર-સાદડીમાં પૂ. આ.શ્રી દિવસે મુંબઈ-ભુલેશ્વર-લાલબાગમાં પંન્યાસપદ પૂ. આ. શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે થયેલ. જયારે વિજયહર્ષસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાથી પૂ. ઉપાધ્યાય શ્રી આચાર્યપદ સુરત-ગોપીપુરામાં સં. ૨૦૪૭ના દ્વિતીય વૈશાખ સુદ કૈલાસસાગરજી મહારાજના વરદ હસ્તે, સં. ૨૦૧૨ના વૈશાખ સુદ દના તેઓશ્રીની આજ્ઞા અને મંગલ આશીર્વાદપૂર્વક પોતાના પિતા- બીજને શનિવારે વડી દીક્ષા થઈ. જે જગ્યાએ પૂજયશ્રીની દીક્ષા થઈ ગુરુદેવ પૂ. આ. શ્રી વિજયજયકુંજરસૂરીશ્વરજી મ.ના વરદ હસ્તે તે જગ્યાએ સંન્યાસી મોહન બાવાએ ધૂણી ધખાવી યોગસાધના કરી થયેલ. જૈનશાસનના જવાબદારીભર્યા તૃતીયપદે બિરાજમાન પૂ. હતી અને ત્યાં જ સમાધિ લીધી હતી. આ. શ્રી વિજયમુક્તિપ્રભસૂરીશ્વરજી મહારાજ આજે અનેક રીતે
પૂજયશ્રીએ મારવાડ જંકશનમાં ‘જિનેન્દ્ર વિહાર' નામે જૈનસંઘને પોતાની આગવી શક્તિનો પરિચય આપી રહ્યા છે. જિનમંદિર, ઉપાશ્રય, ભોજનશાળા આદિ વડે સુસજ્જ અને સમૃદ્ધ તેઓશ્રીના શિષ્ય પરિવારમાં મુનિ શ્રી શ્રેયાંસપ્રભવિજયજી, મુનિ સંસ્થાના સંસ્થાપક બનીને પોતાની યશકલગી સર્વોચ્ચ બનાવી. શ્રી પુણ્યપ્રભવિજયજી, બાલમુનિ શ્રી હિતરક્ષિતવિજયજી, મુનિ
ઉપરાંત સંસ્થાપક આબુ તળેટી તીર્થ તથા સુધર્માસ્વામીની શ્રી ધર્મરક્ષિતવિજયજી તથા પ્રશિષ્ય પરિવારમાં મુનિ શ્રી ધર્મદર્શન- વિદ્યાપીઠના ઉત્કર્ષનું અને શ્રી જિનેન્દ્ર પદ્મસૂરિ-વિહાર, શ્રી વિજયજી, મુનિ શ્રી યોગદર્શનવિજયજી, મુનિ શ્રી સમ્યગદર્શન
પદ્માવતી પાર્શ્વનાથ જિનમંદિર, માનપુર સર્કલ શ્રી નાકોડા વિજયજી, મુનિ શ્રી પુણ્યરક્ષિતવિજયજી, મુનિ શ્રી કૈવલ્યદર્શન- પાર્શ્વનાથ અને નાકોડા ભૈરવદેવ નક્શીયુક્ત બે શિખરબંધી વિજયજી આદિ શ્રમણો અનેક રીતે તૈયાર થઈ રહ્યા છે. એવા સમર્થ
મંદિરોનું નિર્માણકાર્ય ચાલુ છે. ઉપરાંત માનપુર આબુ રોડ પર સૂરિવરને શતશઃ વંદના !
(પદ્માવતી નગરી)નાં કાર્યો ચાલી રહ્યાં છે. જેમાં ૨૭ દેરીઓનું સૌજન્ય: સંઘવી ઈન્દુમતીબેન ભબુતમલ સુરતમલના શ્રેયાર્થે સમવસરણ જિનમંદિર, ઉપાશ્રય, ભોજનશાળા, વ્યાખ્યાન હોલ સંઘવી પરિવાર કોલ્હાપુર તરફથી આદિનું કાર્ય ચાલે છે. સમવસરણ આકારનું આ મંદિર
ભારતવર્ષમાં પ્રથમ જ છે. ઉપરાંત શ્રી જિનેન્દ્રસૂરિ - પદ્મસૂરિ અગણિત જિનાલયોમાં નિર્માણમાં પ્રેરક અને
જ્ઞાનમંદિર ફાલનામાં બનાવેલ છે. માર્ગદર્શક, ગોલવાડ કેસરી'
આજસુધીમાં ૨૫૧ જિનમંદિરોની પ્રતિષ્ઠાઓ, આશરે પૂ. આ. શ્રી વિજયપધ્રસૂરિજી મહારાજ ૧૫૦ જિનમંદિરોનો જીર્ણોદ્ધાર મુખ્ય છે. જેમાં હાલના, ખુડાલા, જ્ઞાનધ્યાન અને વિનયવિવેકનો સંગમ એટલે પૂ. આ. શ્રી
શિવગંજ, પોરબંદર, કોટ સુમેર, જોજાવર, ખીમાડા, નારડોલ, વિજયપધ્ધસૂરીશ્વરજી મહારાજ. વીતરાગ પ્રભુના શાસનના
નારડોલાઈ, મુંડારા, ધાણેરા, નિતોડા, ખેરાળુ, બામણવાડાજી અનાદિ-અનંત સિદ્ધાંતોની શુદ્ધ પ્રરૂપણામાં તેજસ્વી અને
છાપી, મોટા પોશીના, ભરૂડી, શુર, લાજતીર્થ ગુજરાતમાં ટીંબા સગુણોના ધારક પૂ. આચાર્યશ્રી શાસનના સાચા શણગાર બનીને
(તારંગા તળેટીમાં) આદિનો સમાવેશ થાય છે. પૂજયશ્રીની જૈનધર્મની વિજયપતાકા લહેરાવી રહ્યા છે. રાજસ્થાનના સિરોહી
નિશ્રામાં નાનામોટા સંઘો, ઉપધાનો, ઉદ્યાપનો, દીક્ષા મહોત્સવો જિલ્લાના શ્રી બામણવાડાજી તીર્થ પાસે વીરવાડા ગામે સં.
થયાં છે. મારવાડની ભૂમિના ૪૦૦ વર્ષના ઇતિહાસમાં ગત સં. ૧૯૮૮ના શ્રાવણ વદ ૧૩ના શુભ દિને શ્રી વતા સોલંકી ગોત્રમાં,
૨૦૪૫માં ગચ્છાધિપતિ પૂ. આ. ભગવંતશ્રી સુબોધસૂરીશ્વરજી વિસા પોરવાડ જ્ઞાતિમાં, શેઠ હંસરાજજીનાં ધર્મશીલ ધર્મપત્ની
મહારાજના પ્રશિષ્ય શ્રી તપકીર્તિસાગરજી મહારાજે ૧૦૮ લક્ષ્મીબાઈની રત્નકુક્ષીએ તેમનો જન્મ થયો. વ્યાવહારિક શિક્ષણ
ઉપવાસની ઉગ્ર તપસ્યા તેઓશ્રીની નિશ્રામાં આબુ રોડ, માનપુરા બામણવાડાજી મહાવીર જૈન ગુરુકુળમાં અને મુંબઈ વ્યાપારી
શ્રી પદ્માવતી નગરીમાં કરી છે. સૌમ્ય સ્વભાવ અને સરળ હાઈસ્કૂલમાં લીધું. આઠ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. સાથોસાથ
વ્યક્તિત્વને લીધે પૂજયશ્રીના વરદ હસ્તે અનેક ભવ્યાત્માઓ ધાર્મિક અભ્યાસ અને સંસ્કૃત-પ્રાકૃત ભાષાનું જ્ઞાન મેળવ્યું,
સંયમજીવનના પંથે સંચર્યા છે. જેમાં શ્રી હરિભદ્રવિજયજી, શ્રી જયોતિષ અને શિલ્પકળા તેમ જ પ્રતિષ્ઠા-અંજનશલાકાદિનાં
પ્રકાશચંદ્રવિજયજી, શ્રી પ્રતિવિજયજી, પં. શ્રી ઈન્દ્રરક્ષિતમુહૂર્તો જોવામાં વિશેષ સૂઝ મેળવી. શ્રી બામણવાડા તીર્થના
વિજયજી ગણિ, શ્રી જયપ્રવિજયજી આદિ મુખ્ય છે. તેઓશ્રીએ ચાતુર્માસ દરમિયાન ૨૩ વર્ષની ભરયુવાન વયે સંસારની અસારતા પ્રતિષ્ઠાઓ તથા મહાપૂજનોમાં પ્રવીણતા મેળવી છે. શ્રી ઋષિમંડલ
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org