________________
પ્રતિભા દર્શન
૪ ૨૩૨૩૯ તેઓશ્રી સંઘ-સમુદાયમાં ખૂબ જ જાણીતા-માનીતા બની ગયા. લક્ષ્મણની અજોડ જોડી. એમાં મુખ્ય ઉપકાર જો કોઈનો હોય તો તે પૂજયશ્રીને જેમ લેખનશક્તિ સ્વતઃસિદ્ધ છે, એવી જ રીતે સંપાદન વખતે “લઘુરામ' તરીકે લોકજીભે ગવાઈ ગયેલ પૂ. મુનિરાજ શ્રી સંકલનની કળા પણ સ્વયંવશ છે. ધર્મનો મર્મ, પાનું ફરે સોનું ખરે, મુક્તિવિજયજી મહારાજનો ! વૈરાગ્યના રંગ રેલાવતી એમની સાગર છલકે મોતી મલકે, સિંધુ સમાયો બિંદુમાં, બિંદુમાં સિંધુ દેશનાના શ્રવણે શ્રોતાઓનાં હૈયાં ડોલી ઊઠે ! એમાં બાબુભાઈનું ભાગ ૧-૨-૩ આદિ પૂ. ગચ્છાધિપતિનાં પ્રવચન-પુસ્તકો, ચૂંટેલું મન વૈરાગ્યવાસિત બન્યું અને એમણે સંયમી બનવાનો નિર્ધાર ચિંતન (પૂ. પંન્યાસજી મહારાજના પ્રવચનશો), મુક્તિનો મારગ કર્યો. તેમાં વળી સિદ્ધાંતમહોદધિ પૂ. આ. શ્રી વિજયપ્રેમમીઠો (પૂ. આ. શ્રી વિજયમુક્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજના સૂરીશ્વરજી મહારાજનો મેળાપ થતાં પોતાના પુત્રો પ્રકાશ અને પ્રવચનશો) તથા પૂ. પં. શ્રીભદ્રંકરવિજયજી ગણિવર, પૂ. આ. મહેશને પણ સંયમમાર્ગના સાથી બનાવવાની ભાવના જાગૃત થઈ. શ્રી વિજયરવિચંદ્રસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી વિજય- વ્યાખ્યાનવાચસ્પતિ પૂ. આ.શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી જિનપ્રભસૂરીશ્વરજી મહારજ આદિ કલ્યાણ'ના એકી અવાજે મહારાજની વાણીના શ્રવણે એમાં વેગ આવતો ગયો, અને સં. આવકાર પામેલા વિશેષાંકો વારંવાર વાંચવાનું મન થાય, એવા ૨૦૧૧ના વૈશાખ સુદ ૭ના દિવસે ધસઈ (મહારાષ્ટ્ર) મુકામે ત્રણેય પૂજ્યશ્રીની સંપાદનશૈલીના બોલતા પુરાવા છે.
સંયમમાર્ગના પથિક બન્યા, અને મુનિશ્રી મુક્તિ-પ્રવિજયજી સિદ્ધહસ્ત સાહિત્યસર્જક પૂ. આ. શ્રી વિજયપૂર્ણ
મહારાજના નામે જાહેર થયાઃ તેમાં મુનિશ્રી મુક્તિપ્રભવિજયજી ચંદ્રસૂરીશ્વરજી મહારાજ વર્ષોથી સરસ્વતી સાધનામાં લીન છે. મુનિ શ્રી જયકુંજરવિજયજીના શિષ્ય બન્યા. તેઓશ્રીની આ સાધના સતત આગળ વધતી રહે, જેના પ્રભાવે પૂ. મુનિરાજ શ્રી મુક્તિપ્રભવિજયજી મહારાજ નાનપણથી આંખ આગળથી ઓઝલ થયેલો આપણો પ્રાચીન ઇતિહાસ પુનઃ તીક્ષ્ણ બુદ્ધિ, સહનશીલતા, સમર્પિતતા આદિ વિશિષ્ટ ગુણો પ્રકાશમાં દીપી ઊઠે, એનાથી સંઘ સમાજમાં જાગરણ પેદા થાય, ધરાવતા હતા. જેના પ્રભાવે સુંદર શ્રુતસાધના, વર્ધમાનતપની ૩૧ એ આંદોલન જૈનસંઘ પૂરતું જ સીમિત ન રહેતાં સમગ્ર ઓળી, શ્રી સિદ્ધગિરિરાજની ૯૯ યાત્રા, ચોવિહાર ઉપવાસ સાથે 'માનવસમાજમાં વ્યાપી વળે એવી અપેક્ષા સાથે પૂજયશ્રી નિરામય એક જ દિવસમાં સિદ્ધાચલની ૭ યાત્રા, આશ્રિતવર્ગના યોગક્ષેમની દીર્ધાયુ પામો એવી અભ્યર્થના સાથે પૂજયશ્રીના ચરણકમલમાં શતુ સતત ચિંતા, શાસનની પ્રભાવના-રક્ષા કરવાની અદ્દભુત દક્ષતા શત્ વંદના ! સૌજન્ય: સંઘવી ઇન્દુમતીબેન ભબુતમલ સુરતમલના આદિ ગુણોથી સમૃદ્ધ સંયમજીવન ધારી રહ્યા છે. પૂ. ગુરુદેવોની શ્રેયાર્થે સંધવી પરિવાર - કોલ્હાપુર તરફથી
આજ્ઞાથી પ્રવચનપીઠને શોભાવી ત્યારથી તર્કબદ્ધ યુક્તિઓ સાથે
શાસ્ત્રસિદ્ધ સત્યને મધુર છતાં માર્ગસ્થ રીતે શ્રોતાઓ સુધી લેખન અને પ્રવચન દ્વારા જૈનસંઘોને જાગૃત બતાવતાર પહોંચાડવા દ્વારા પૂ. ગુરુદેવોના હૈયામાં અનેરું સ્થાન પામ્યા છે. પૂ. આ. શ્રી વિજયમુક્તિપ્રભસૂરિજી મ. નાની ઉંમરમાં દીક્ષા લેવા છતાં ગુરુનિશ્રાએ અને ગુરુકૃપાએ
તેઓશ્રીનું જીવન-ઘડતર અદ્દભુત રીતે થયું છે. પૂજયશ્રીની સિદ્ધાંત મહોદધિ સ્વ. પૂ. આચાર્યપ્રવર શ્રી વિજય
જ્ઞાનરાશિ જૈન સંઘ માટે ખૂબ ખૂબ ઉપયોગી નીવડે છે. જૈન પ્રભસૂરીશ્વરજી મહારાજનો સુવિશાળ સાધુસમુદાય નજર સમક્ષ
સમાજને જ્યારે જયારે જાગૃત કરવાનો અને અસત્યની સામે અંકિત થાય અને વ્યાખ્યાનવાચસ્પતિ, પ્રચંડ પ્રતિભાના સ્વામી પૂ.
સનાતન સત્યને ખૂલ્લું મૂકવાનો વખત આવ્યો છે ત્યારે ત્યારે આચાર્યદેવ શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજની સ્મૃતિ ન થાય
પૂજયશ્રી કલમ અને વાણીને કામે લગાડ્યા વિના રહ્યા નથી. એવું બને જ નહિ! આ મહાપુરુષ મન સમક્ષ પ્રત્યક્ષ થાય એટલે
પ્રવચન પીઠેથી નીચે ઉતર્યા બાદ બિલકુલ શાંત અને સૌમ્ય તેમ જ સિંહગર્જનાના સ્વામી પૂ. આચાર્યદેવ શ્રી વિજય-મુક્તિચંદ્ર
હસમુખા લાગતા પૂજયશ્રી પ્રવચનપીઠ પર બિરાજમાન થયા બાદ વિજયજી મહારાજની યાદ આવે, અને એમની યાદ આવતાં
શાસ્ત્રીય સત્યોની રક્ષા કરવા ટાણે કોઈની પણ શેહશરમમાં પડ્યા એમની સાથે પડછાયાની જેમ જીવનભર રહીને આચાર્યપદ સુધી
વિના કડકમાં કડક બન્યા વિના રહેતા નથી. સમર્થ પ્રવચનકારની પહોંચેલ પ્રશમરસપયોનિધિ પૂ. આચાર્ય શ્રી વિજયજયકુંજર- સાથે સાથે સમર્થ લેખક તરીકે પણ તેઓશ્રી પ્રસિદ્ધિ પામ્યા છે. સૂરીશ્વરજી મહારાજની યાદ આવે, અને એમની યાદ સાથે
‘વિજયમુક્તિચંદ્રસૂરિ ગ્રંથમાળા” તરફથી પ્રગટ થયેલ કળાઈને યાદ આવી જતાં બે નામ એટલે—પૂ. આ. શ્રી શ્રાવકજીવન, જીવનને જીવી તું જાણ, જય શત્રુંજય, રાણકપુરના વિજયપૂર્ણચંદ્રસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. આ. શ્રી વિજય- ભીતરમાં, વાર્તા રે વાર્તા, નાનકડી વાર્તા, સાહસના શિખરેથી, મક્તિપ્રભસૂરીશ્વરજી મહારાજ. સંસારી વતન નાસિક. પિતા : જીંદગી એક ઝંઝાવાત, પથ્થર કે પ્રભુ? શ્રાવકે શું કરવું જોઈએ ? બાબુભાઈ અને માતા શાંતાબહેને આપેલ ધર્મસંસ્કારોનું ધાવણ વગેરે અનેક આકર્ષક પુસ્તકો પૂજયશ્રીની વિદ્વત્તા, રસિકતા અને [ીને ઊછરેલી પ્રકાશ-મહેશની બાંધવબેલડી એટલે જાણે રામ- સર્જનશકિતનો પરિચય કરાવે છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org