________________
૨૩૨/૩૮ જે
બૃહદ્ ગુજરાત ૨૦૪૪ના ફાગણ વદ ૪ના મુંબઈ, શ્રીપાલનગરમાં પંન્યાસપદથી સાહિત્યને સંધ-સમાજે એવી અંતરની લાગણીથી વધાવી લીધું છે? વિભૂષિત કર્યા. પ્રસન્ન વદન, સરળતા, સાદગી, ગુરુ- આજ પૂર્વે પ્રકાશિત પાંચ પુસ્તકો અપ્રાપ્ય બની ચૂક્યાં છે. આ સમર્પણભાવ, અનેરું વાત્સલ્ય, અપૂર્વ સ્વાધ્યાયરસિકતા, સિદ્ધહસ્ત લેખક આચાર્યશ્રીએ લેખનની શરૂઆત લગભગ રપ નિરભિમાનતા, નિઃસ્પૃહતા, ક્રિયારુચિ આદિ અનેકાનેક ગુણોથી વર્ષ પૂર્વે કરી હતી. ૨૫ વર્ષના સમયમાં પૂજયશ્રીની કલમે અનેક હર્યું ભર્યું આદર્શજીવન ધરાવતા પૂજય પંન્યાસપ્રવરશ્રી પૂ. ઐતિહાસિક આગમિક કથાઓ, જૈનસાહિત્યની શ્રેણીબંધ કથાઓ, આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજની આજ્ઞા- સંસ્કૃતિપોષક અનેકાનેક વાર્તાઓ, ચિંતનમનનથી ભરપૂર આશિષપૂર્વક સં. ૨૦૪૬ના ફાગણ વદ ૧૧ના દિવસે મુંબઈ- સાહિત્યની ભેટ જૈનસંઘને મળી છે, એનું મૂલ્ય આંકી શકાય તેમ ભૂલેશ્વર-લાલબાગમાં આચાર્યપદે અભિષિક્ત થતાં આચાર્યશ્રી નથી. વિજયજયકુંજરસૂરીશ્વરજી મહારાજ નામે પ્રસિદ્ધ થયા. એવા સમર્થ
સં. ૨૦૪૧ના ફાગણ સુદ ૩ના દિવસે હસ્તગિરિમાં શાસનપ્રભાવક સૂરિવરનાં ચરણે કોટિશઃ વંદના !
ગણિપદે અને સં. ૨૦૪૪ના ફાગણ વદ ૩ના મુંબઈ સૌજન્ય : સંઘવી ઇન્દુમતીબેન ભબુતમલ સુરતમલના શ્રીપાલનગરમાં પંન્યાસપદે પ્રતિષ્ઠિત કરાયા બાદ, પૂ ગચ્છાધિપતિ
શ્રેયાર્થે સંઘવી પરિવાર - કોલ્હાપુર તરફથી આચાર્યભગવત શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના વરદ કથા-કલમતા કુશળ કસબી અને સર્જન
હસ્તે સં. ૨૦૪૭ના વૈશાખ સુદ ૬ના શુભ દિવસે સુરતમાં
આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા. સંપાદતતા કલાસ્વામી
સં. ૨૦૦૧ના ધનતેરસના દિવસે નાસિક-મહારાષ્ટ્રમાં પૂ. આ. શ્રી વિજયપૂર્ણચંદ્રસૂરીશ્વરજી મ.
જન્મ પામીને “પ્રકાશ” નામ ધરાવનાર પૂજયશ્રીના પિતાનું નામ પૂજય આચાર્ય શ્રી વિજયપૂર્ણચંદ્રસૂરીશ્વરજી મહારાજનું બાબુભાઈ, માતાનું નામ શાંતાબેન અને ભાઈનું નામ મહેન્દ્ર હતું. નામ શ્રવણગોચર થતાં જ આંખ અને અંતર સમક્ષ એક સમર્થ બાબુભાઈનું મૂળ વતન તારંગાની તળેટીમાં વસેલું કોઠાસણા ગામ. સાહિત્યસર્જક ખડી થઈ જાય છે. જેઓ શબ્દના શિલ્પી, કલમના ધંધાર્થે તેઓશ્રી મહારાષ્ટ્રમાં ટાંકેદ-ઘોટીમાં થોડો સમય રહીને કસબી અને ભાવ-ભાષાના ભંડાર છે. પૂજયશ્રી આકાર-આકૃતિથી
નાસિકમાં સ્થિર થયા. એટલું જ નહિ, એક આગેવાન તરીકે ભલે ઓછા જાણીતા હોય, પણ અક્ષર-આલેખનથી તો ઠેર ઠેર નાસિક ઉપરાંત આસપાસનાં કેટલાંય ગામોમાં પ્રસિદ્ધ થયા. પૂ. સુપ્રસિદ્ધ છે. જૈનજગતના જાણીતા માસિક “કલ્યાણના માધ્યમે મુનિરાજ શ્રી મુક્તિવિજયજી મહારાજ (પછીથી આચાર્ય)ના પૂજ્યશ્રી ખૂબ ખૂબ પ્રસિદ્ધ થયા છે. તો વળી પૂજ્યશ્રીની લેખ- પરિચયે તેઓશ્રી સંયમમાર્ગે વળવાની ભાવના ધરાવતા હતા. પ્રસાદીનાં કારણે “કલ્યાણમાસિક પણ ખૂબ ખૂબ પ્રસિદ્ધિ પામ્યું
પ્રકાશ-મહેન્દ્ર એ વખતે નાના હતા, છતાં પિતાજી સાથે પૂજા, છે. “કલ્યાણ'માં નિયમિત અનેક કોલમો લખવા ઉપરાંત, લેખોનું
પ્રતિક્રમણ, પૌષધ આદિ આરાધનાઓ કરતા અને દીક્ષાના સંપાદન પણ પૂજયશ્રી કરતા રહ્યા છે. તેઓશ્રીની લેખનકળા અને
વિષયમાં કંઈ પૂછવામાં આવે ત્યારે ‘પૂ. પિતાજી જે કરે તે અમે સંપાદનસૂઝ એવી આગવી છે કે, જેના સ્પર્શ પ્રાચીન કથાનકો
કરવાના' એવો જવાબ આપતા. બાબુભાઈ દીક્ષા લે એમાં જીવંત બની જાય છે. અને પ્રાચીન સાહિત્ય પણ નવા શણગાર પામે
નાસિકના આગેવાનો સંમત હતા. પણ નાના બાળકોની બાબતમાં છે. પૂજ્યશ્રી મિતભાષી છે, પણ “કલ્યાણ અને કલમના માધ્યમે
એ નજીકનાં સગાંઓની હાજરીમાં ગુપ્ત રીતે સંયમનો સ્વીકાર કર્યો. અનેકોની સાથે કલાકો મૌન વાર્તાલાપ કરતા હોય એમ લાગે. પોતાનું નામ શ્રી જયકુંજરવિજયજી અને એમના શિષ્ય તરીકે તેઓશ્રીનું સાહિત્ય સર્વતોમુખી છે. ચિંતન, કથાલેખન, સંપાદન,
પ્રકાશ, મહેન્દ્રને શ્રી પૂર્ણચંદ્રવિજયજી અને શ્રી મુક્તિપ્રવિજયજી સંકલન : આ અને આવી સાહિત્યની વિવિધ ક્ષિતિજોને અજવાળતાં
નામે જાહેર કરાયા. એમનાં કેટલાંયે પુસ્તકો પ્રકાશિત થયાં છે. જુદી જુદી સંસ્થાઓ પૂ. મુનિરાજ શ્રી મુક્તિવિજયજી મહારાજની કડક દેખરેખ દ્વારા પ્રકાશિત આવાં નાનાં મોટાં પુસ્તકોની સંખ્યા ૩૦ નીચે સંયમઘડતર ચાલુ થયું. પ્રારંભના થોડાં જ વર્ષોમાં સુંદર અને આસપાસની થાય છે. જો કે એ બધા જ પ્રકાશનો ભારે માંગને સંગીન અભ્યાસ કરી લીધો, એમાં ધીમે ધીમે શ્રી પૂર્ણચંદ્રવિજયજી કારણે આજે અપ્રાપ્ય છે. આથી પૂજયશ્રીના સાહિત્યના વ્યવસ્થિત મહારાજનાં રસ અને રુચિ લેખનમાર્ગે વધુ વળ્યા. અને થોડાં જ પ્રકાશન માટેની અનેકાનેક માગણી-લાગણીને માન આપીને સં. વર્ષોમાં એક સિદ્ધહસ્ત લેખક તરીકે તેઓશ્રી સુપ્રસિદ્ધ થયા. પ્રારંભે ૨૦૪૬ના મૌન એકાદશીને શુભ દિવસે “સંસ્કૃતિ પ્રકાશન-સુરત’ શશધર, શ્રમણ પ્રિયદર્શી, ઉપરાંસુ, ચંદ્ર, નિઃશેષ, સત્યદર્શી આદિ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. સવા-દોઢ વર્ષના ટૂંકા અનેક ઉપનામોથી તેઓશ્રીએ લેખનનો પ્રારંભ કર્યો. શ્રી સમયમાં આ સંસ્થા દ્વારા ૧૦ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. આ પૂર્ણચંદ્રવિજયજી મહારાજના મૂળ નામે લેખન શરૂ થયા બાદ તો
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org