SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન ૪ ૨૩૨/૨૧ હશે, પણ ગફલતમાં ન રહેવાય એટલે ગુરુદેવે સાવધાન કર્યા બાળક ડાહ્યાભાઈનો ઉછેર થયો. ગામ સાવ નાનું હતું. તેથી ધાર્મિક પદ્મવિજયજી ! ઊંઘમાં છો ? જુઓ દિવસ ચઢી ગયો છે. નવકાર અને વ્યાવહારિક શિક્ષણની સગવડ ન હોવાથી ડાહ્યાભાઈને સાંભળવા છે ને ? જાપ કરવો છે ને ?” તુરત સજાગ બન્યા. ભણવા માટે પાલીતાણા તીર્થક્ષેત્રમાં આવેલ ગુરુકુળમાં મૂકવામાં અરિંહતનો જાપ ચાલુ કરી દીધો. ૧૧ વાગ્યા. વધુ ગભરામણ આવ્યા. ધાર્મિક સંસ્કારોનો વારસો ગળથુથીમાં જ મળેલો, તેથી થઈ. પૂજયપાદ ઉભય આચાર્ય ભગવંતો, પંન્યાસજીઓ, મુનિઓ ડાહ્યાભાઈ ખૂબ જ અપ્રતિમ ભાવે ધાર્મિક શિક્ષણ લેવા લાગ્યા અને વીંટળાઈ ગયા. સાધ્વીજી, શ્રાવક-શ્રાવિકાઓ ભેગા થઈ ગયા. અહીં આવનાર યાત્રિકોની સેવાભક્તિ કરવામાં પણ રસ લેવા ચતુર્વિધ સંઘે તાલબદ્ધ “નમો અરિહંતાણં”નો નાદ શરૂ કર્યો. લાગ્યા. પ્રભુભક્તિમાં તો અપાર રુચિ હતી જ. તેથી સિદ્ધગિરિની વચ્ચે વચ્ચે ગુરુદેવ પૂછતા - પદ્મવિજયજી ! સાંભળો છો ? માથું ૯૯ યાત્રા કરી. વધુ ધાર્મિક અભ્યાસ કરવાની તાલાવેલી લાગતાં ધુણાવીને હા પાડતા. ગુરુદેવે “ખામેમિ સવજીવે....” દ્વારા સર્વ તેઓશ્રી મહેસાણાની પાઠશાળામાં દાખલ થયા. એનાથી ય આગળ જીવોને ખમાવડાવ્યા. અહિતનું જ ધ્યાન રાખવા સૂચન કર્યું. ' બીજાં બે વર્ષ શિવપુરીની બોર્ડિંગમાં રહીને ધાર્મિક અભ્યાસમાં “નમો અરિહંતાણ.”ની ધૂન ચાલુ થઈ. આ ધૂનનું એકાગ્ર ચિત્તે સારી એવી પ્રગતિ કરી. ત્યારબાદ તેમને પૂ. આ. શ્રી વિજય શ્રવણ કરતાં તેમનો આત્મા પાર્થિવ દેહને છોડી ઊર્વલોકમાં યશોદેવસૂરીશ્વરજી મહારાજનો નિકટનો પરિચય થયો. સાથે ચાલ્યો ગયો. પિંડવાડાની ધરતી પર પંડિતમરણને પ્રાપ્ત કરી મૃત્યુ પૂર્વભવનું પુણ્ય જાગ્યું, અને પ્રાંતે સં. ૧૯૯૩ના કારતક વદ પર વિજય મેળવ્યો. સંઘને ન પૂરાય તેવી ખોટ પડી. ૨૫૦ પાંચમને શુભ દિને સિદ્ધાંતમહોદધિ પૂ. આચાર્યભગવંત શ્રીમદ્ | શ્રમણોના સાર્થાધિપતિ પૂજય ગચ્છાધિપતિના મુખમાંથી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે અઠ્ઠાવીસ વર્ષની સહજભાવે ઉદ્દગાર નીકળી પડ્યા. “મારો જમણો હાથ ચાલ્યો ભરયુવાન વયે ભાગવતી દીક્ષા અંગીકાર કરી, પૂ. આ. શ્રી ગયો.” ગામમાં વાતાવરણ ગમગીન બન્યું. સૌના મુખ ઉદાસ વિજયયશોદેવસૂરીશ્વરજી મહારાજના શિષ્ય મુનિશ્રી રંગવિજયજી બન્યા. આવનાર સર્વે, દેહનાં દર્શન કરી જીવનની અનુમોદના તરીકે ઘોષિત થયા. કરવા લાગ્યા. પૂજય આચાર્ય ભગવંતાદિએ મુનિના દેહને સં. ૨૦૩૧ના કારતક વદ ૧૦ને દિવસે પૂના મુકામે વોસિરાવી સંઘને સુપ્રત કર્યો. સંઘે પણ સ્નાનાદિ કરાવી વલેપન ગણિપદ, સં. ૨૦૩૨ના વૈશાખ સુદ પાંચમે ધુલિયા મુકામે વસ્ત્રાદિથી વિભૂષિત કરી પાલખી બનાવી પધરાવ્યો. નગરમાં પંન્યાસપદથી વિભૂષિત કરવામાં આવ્યા. સં. ૨૦૩૮ના મહાવદ ફેરવી ઉછામણીપૂર્વક અગ્નિસંસ્કાર કર્યો. ૬ ને દિવસે મંચર (પૂના) મુકામે આચાર્યપદે આરૂઢ કરવામાં એક મહાન આધ્યાત્મિક સિતારાનો અસ્ત થયો. શાસનનો આવ્યા. પૂ. આચાર્યશ્રી વિજયરંગસૂરીશ્વરજી મહારાજના વિશિષ્ટ કોહીનૂર ચાલ્યો ગયો. સંઘે એક સાધક સર્વવિરતિધર આત્માને પ્રભાવથી મહારાષ્ટ્ર અને ખાનદેશના શ્રીસંઘો પૂજયશ્રીના અતિ ગુમાવ્યો. લોકોના મુખમાંથી ઉગાર નીકળી પડ્યા - “ધન્ય નિકટના પરિચયમાં આવ્યા. તેથી પૂજયશ્રીની નિશ્રામાં ગુરુદેવ, ધન્ય મહામુનિશ્વર, ધન્ય લોકોત્તર મહાપુરુષ.” શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો પણ ત્યાં થયાં. સાદું, સંયમી અને સૌજન્ય: પ. પૂ. વૈરાગ્ય દેશનાદ આ. ભ. શ્રીમદ્દ હેમચંદ્રસૂરિજી ત્યાગી જીવન જીવતા આ સૂરિવરની નિશ્રામાં અનેક યશસ્વી મહારાજના ૫૦ વર્ષના નિર્મળ સંયમજીવનની અનુમોદનાર્થે તેમના અગણિત શાસનસેવાઓ સમ્પન્ન થઈ. પૂજ્યશ્રીએ જયાં જયાં ચાતુર્માસ કર્યા, ઉપકરની સ્મૃતિ નિમિત્તે ત્યાં ત્યાં તેઓશ્રીની પ્રેરણાથી સ્નાત્રમંડળો સ્થપાયાં. પૂજયશ્રી | મુળીબેન અંબાલાલ શાહ, રમાબેન પુંડરિકભાઈ શાહ, વ્યાતિ શ્રુતજ્ઞાન ભણાવવામાં અને વાંચન કરાવવામાં પણ સતત કાળજી શર્મેશ શાહ, મલય, (ખંભાત નિવાસી) તરફથી. રાખતા. પોતે બાલબ્રહ્મચારી હતા, નવવાવપૂર્વક તેનું પાલન સંયમજીવતતા ઉત્કૃષ્ટ સાધક અને કરવામાં ખૂબ કાળજી રાખતા અને બીજા પણ તેનું ચુસ્તપણે પાલન કરે એવો આગ્રહ રાખતા. સાધુ જીવનમાં સાધુ એક વાર ભોજન કરે મહાત ત્યાગી-તપસ્વી એવું માનતા. તેથી પૂજયશ્રી હંમેશા ઓછામાં ઓછું એકાસણું તો પૂ. આચાર્ય શ્રી વિજયરંગસૂરીશ્વરજી મ. કરતાં જ. ગોચરીમાં બહારગામથી આવેલી કોઈ પણ વસ્તુ દોષિત. સમજી ન વાપરવી તેવો આગ્રહ સેવતા. તેઓશ્રીએ ફળનો ત્યાગ પૂજયપાદ આચાર્ય શ્રી વિજયરંગસૂરીશ્વરજી મહારાજનો કર્યો હતો. જન્મ વડોદરા પાસેના દરાપરા નામના એક નાનકડા ગામમાં સં. ૧૯૬૫માં કારતક વદ અમાવાસ્યાના દિવસે થયો હતો. પિતાનું જુન્નરમાં સં. ૨૦૪૦માં ચાતુર્માસ સ્થિત હતા ત્યારે નિયમ નામ મનસુખલાલ અને માતાનું નામ ગંગાબહેન હતું. તેઓશ્રીનું મુજબ ઊભા ઊભા પ્રતિક્રમણ કરતાં એકાએક પડી જવાથી જમણાં જન્મનામ ડાહ્યાલાલ હતું. આદર્શ માતાપિતાની છત્રછાયામાં અંગે લકવો (પક્ષઘાત)ની અસર થઈ અને તબિયત બગડી. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy