________________
પાસ કરી.
૨૩૨/૧૨ જે
બૃહદ્ ગુજરાત જિનશાસનના નભોમંડલમાં પાંચ પાંચ દાયકાઓ સુધી તો બાળપણથી જ હતી. સાથે ગુરુકૃપાનું બળ ભળતાં પ્રજ્ઞામાં જાણે એકસરખો પ્રકાશ રેલાવી સંઘ અને શાસનની કાયાપલટ કરી દેનાર દિવ્યતા ભળી. ટૂંકા ગાળામાં જ સંસ્કૃત, પ્રાકૃત, ન્યાયશાસ્ત્ર, આ સંતવિભૂતિ ઇતિહાસમાં સદાને માટે અમર થઈ ગઈ. વ્યાકરણશાસ્ત્ર, ૪૫ આગમશાસ્ત્ર, છેદગ્રંથો, કર્મસાહિત્ય, સં ૧૯૧૧ના ચૈત્ર વદ છઠ્ઠના દિવસે અમદાવાદના
અધ્યાત્મગ્રંથો, યોગગ્રંથો, ઉપદેશગ્રંથો, આચારગ્રંથો, શિલ્પ, છંદ, કાળુશીની પોળમાં તેમનો જન્મ થયો હતો. “કાંતિ'નામ રાખવામાં
અલંકાર, કાવ્ય, મંત્ર, ઔષધ, જયોતિષ વગેરે તમામ ગ્રંથોનો આવ્યું. પૂર્વભવની સાધનાના પુણ્યપ્રતાપે બાળપણમાં જ
તલસ્પર્શી અભ્યાસ આત્મસાત કર્યો. ન્યાયશાસ્ત્રમાં સવિશેષ ઊંડાણ ધાર્મિક રુચિ, આચારચુસ્તતા, પરમાત્મભક્તિ વગેરે ગુણો ઝડપથી ખેડ્યું. જેના પ્રભાવે બુદ્ધિ અત્યત ધારદાર બનો. વિકસિત થયા. બુદ્ધિ ખુબ જ તેજ હતી. આજથી લગભગ સિત્તેર ગુરુકૃપા અને પરમાત્મભક્તિના પ્રભાવે બુદ્ધિની વર્ષ પૂર્વે ગવર્નમેન્ટ ડિપ્લોમેઈટ એકાઉન્ટન્ટ (સી.એ. સમકક્ષ) તેજસ્વીતાએ તેઓ શાસ્ત્રના માર્મિક રહસ્યનો ચાવાદ ગર્ભિત જી.ડી.એ. પરીક્ષા પાસ કરી. ઇંગ્લેન્ડ યુનિવર્સિટી ઓફ તાગ પામી શક્યા. શાસ્ત્રના સાચા અર્થ કરવા માટે ગુરુકૃપા ઇન્કોર્પોરેટેડ સેક્રેટરીઝની પરીક્ષા પુરસ્કાર સહિત પાસ કરી. અને ન્યાયશાસ્ત્રનું અતલ ખેડાણ બે વસ્તુ અતિ જરૂરી છે જે તેમની
અમદાવાદ ખાતે સેન્ટ્રલ બેંક ઓફ ઇંડિયામાં ઊંચી પોસ્ટ પાસે હતી. ઉપર હતા. આ અરસામાં તેમને સુમંગલનામધેય પંન્યાસજી શ્રી બુદ્ધિબળે બૃહસ્પતિના પુત્રની પેરે ઓપતા, પ્રેમવિજયજી મહારાજનો સમાગમ થયો. સાધનાના ક્ષેત્રમાં વિકાસ સ્યાદ્વાદગર્ભિત શાસ્ત્રના મર્મો સુપેરે ખોલતાઃ સાધવા ત્રણ તત્ત્વો અતિ આવશ્યક છે. પૂર્વભવની સાધના, સિદ્ધાંતરક્ષા કાજ પ્યાલા પી લીધા અપમાનના, માતાપિતાના સુસંસ્કારો અને સદ્ગુરુનો સમાગમ. આ ત્રણે ગુરુ ભુવનભાનુ ચરણકમલે ભાવથી કરું વંદના. યોગોનું સુભગ મિલન કાંતિના જીવનમાં કલ્પનાતીત ઉત્ક્રાંતિ દીક્ષા પર્યાયની સાથે તેમનું સર્વતોવ્યાપી ગુણાત્મક લાવનારું બન્યું.
વ્યક્તિત્વ દિનપ્રતિદિન વિકસતું જતું હતું. બુદ્ધિ અને કૃપાના બળે પ્રેમવિજયજીના સુવિશુદ્ધ ચારિત્રબળનો કાંતિના જીવનમાં તમામ ક્ષેત્રે માસ્ટરી આત્મસાત કરી હતી. ચમત્કારી પ્રભાવ પડ્યો. ઝવેરી રતન પારખે તેમ પ્રેમવિજયજી
Drop by drop lakes are created. મહારાજે કાંતિનું કપાળ પારખી લીધું. સાંસારિક પથ ઉપર
એ ન્યાયે એક એક દિવસના ચઢતા પર્યાય સાથે અનેક હરણફાળ ભરતા કાંતિના જીવનમાં પ્રેમવિજયજીએ વૈરાગ્યરસનાં સિંચન કર્યા. સાંસારિક જીવનની પુદ્ગલજનિત ભ્રામકતા અને
પ્રગતિના પંથો સર થતા હતા. Jack of all, master of
none ની કહેવતને તેમણે પડકારપૂર્વક અસત્ય પૂરવાર કરી હતી. સાધુ જીવનની આધ્યાત્મિક નક્કરતાનું વાસ્તવિક ભેદજ્ઞાન કરાવ્યું.
તમામ ક્ષેત્રે ઉચ્ચતમ નિપૂણતા સિદ્ધ કરી હતી. કોઈ પણ કાર્યમાં ૨૪ વર્ષની ભરયુવાનવયે ચાણસ્મા મુકામે ચારિત્રજીવનનો સ્વીકાર કર્યો. સાથે તેમના લઘુબંધુ પોપટભાઈએ પણ દીક્ષા અંગીકાર કરી.
પંદરઆની તેમને રુચતી નહીં. કંઠની મધુરતાથી સંગીતક્ષેત્રે નામ પડ્યું ભાનુવિજય અને પદ્મવિજય. બંને મુનિઓએ ગુરુના
બાદશાહ હતા. કંઠની મધુરતા સાથે ભક્તિની ભીનાશ પણ ચરણમાં જીવન સમર્પિત કર્યું. ગુરુના મનમાં પોતાનું મન વિલીન
ગજબની. દેરાસરમાં જતાંની સાથે જ જાતનું સાનભાન ભૂલી કરી દીધું. ગુરુસેવાને જીવનમંત્ર બનાવી દીધો. ગુરુ પ્રત્યેની શ્રદ્ધા
જતા. જયણા અપ્રમત્તભાવ પણ પરાકાષ્ટાનો હતો. ૮૦ વર્ષે પણ
સોલ્જરની જેમ વિહાર કરતા. અગણિત ગુણોમાંથી થોડા ગુણોનો સેવા અને સમર્પણભાવના પ્રભાવે ગુરુ મ. ના અંતરમાં ભાવભર્યું
આસ્વાદ આજના દિવસે માણી લઈએ. સ્થાન પામ્યા.
સેવા: ગુરુ પ્રેમસૂરિ મ. ને ભગવાન માની તેમની તનતોડા શાસ્ત્રમાં પણ કહ્યું છે, “ગુરુકૃપા હિ કેવલં શિષ્ય પરમ
સેવા કરી હતી. બુદ્ધિથી મેળવેલ જ્ઞાન સેવાથી જ પચતું હોય છે. મંગલ.' ગુરુકૃપા એ જ શિષ્યનું પરમ મંગલ છે. પણ એ કુપા
ગુરુભક્તિ, ગુરુપ્રેમ વિનાની વિદ્વત્તા કે પુણ્ય સ્વ-પર અનેકને પામવા માટે ગુરુના અદના સેવક બનવું પડે. ઇચ્છાઓની કુરબાની આપવી પડે. વાતેવાતે જાતને નહીં ગુરુને જ આગળ કરવા પડે.
અવળા રવાડે ચઢાવનારું બને છે. બુદ્ધિને ગીરવે મૂકવી પડે. ગુરુમાં સાક્ષાત્ પરમાત્માનાં દર્શન કરવાં
માંદા સાધુની ગચ્છ કે પક્ષના ભેદભાવ વિના સેવા કરતા પડે. તેમના એકએક વચનને જીવનપ્રાણ માની વધાવવા પડે. કરાવતા. અંતિમ આરાધના કરાવવાની તેમની કુશળતા જબ્બર
હતી. આ બધું જ ભાનવિજયજી કરી શક્યા તેથી પં. પ્રેમવિજયજીની અમાપ કૃપાના પાત્ર બની શક્યા. તેમની દીક્ષાના શિબિર : યુવાવર્ગ જે સમયે જમાનાવાદના ઝપાટામાં ત્રણ જ માસમાં ગુરુ આચાર્ય થતાં આ. પ્રેમસૂરિ મ. બન્યા, બુદ્ધિ હોમાઈ રહ્યો હતો, ત્યારે કો'ક પળે તેમને ‘શિબિર'નો વિચાર
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org