________________
પ્રતિભા દર્શન
૪ ૨૩૨/૧૧ અપ્રતિમ ભક્તિને લીધે પૂજયશ્રી પર ગુરુકૃપા પણ અદ્ભુત રીતે તેઓશ્રીનાં જીવનમાં તપ અને ત્યાગ, સંયમ અને સિદ્ધાંતોનાં વરસવા લાગી. તેઓશ્રીને પૂછવામાં આવતું તો તેઓશ્રી કહેતા કે, રહસ્યો તાણાવાણાની જેમ વણાઈ ગયા હતા. પૂજયશ્રીના ૫૪ મારી પાસે જે કાંઈ છે તે ગુરુકૃપાની દેણ છે. મારું પોતીકું આમાં વર્ષના સંયમજીવનના સુવર્ણકાળમાં, તેમની નિશ્રામાં અનેક કશું જ નથી. ભક્તિધારા અને કૃપાધારાને આ રીતે સમાંતરે વહેતી યશોદાયી સ્વપર કલ્યાણકાર્યો થયાં, તેની યાદી ભલભલાને જોવી એ એક ધન્ય દશ્ય હતું!
સાનંદાશ્ચર્ય જન્માવે તેવી છે ! તેમાં સં. ૨૦૪૪ના ચૈત્ર-વૈશાખ તેઓશ્રી સરળ, રોચક અને અસરકારક વ્યાખ્યાન આપતા.
માસમાં અમદાવાદમાં ભરાયેલું શ્રમણસંમેલન જેના માધ્યમ દ્વારા કલાકો સુધી તેઓશ્રીની સામે બેસી, જાહનવીનાં ખળખળતાં વહેતાં કરેલ સંઘ-એક્તાનું કાર્ય તેઓશ્રીના યશસ્વી જીવનનું સોનેરી નીર સમી પ્રાસાદિક વાણી સાંભળવી એ જીવનનો લ્હાવો હતો ! શિખર બની રહ્યું ! પોતાના ભિન્નભિન્ન અનુભવો વાર્તાલાપોમાં સરળ ઢબે ગૂંથી લેતા. સં. ૨૦૪૪ના વૈશાખ સુદ પાંચમના દિવસે બ્લડપ્રેશરને નિત્યનું સંગાથી સ્મિત તેમાં વધુ રસાળતા ઊભું કરતું. પૂજયશ્રીની લીધે, લાંબા સમયની અસ્વસ્થતાને કારણે મંદતાનો અનુભવ કરતા બહુશ્રુતતા શ્રોતામાં ચમત્કાર જગવતી અને શ્રોતા અહોભાવથી હતા. સાંજે થોડો આરામ લાગવાથી પ્રતિક્રમણ મોડું શરૂ કરાવ્યું. વ્યાખ્યાનમાં તરબતર બની જતો.
સ્વસ્થતાથી પ્રતિક્રમણ કર્યું. અભુઝિઓ જાતે ખામ્યો. બે પૂજયશ્રીની સપ્રમાણ, ગૌર દેહયષ્ટિ પહેલી જ નજરે લોગસ્સનો કાઉસગ્ગ શરૂ કર્યો. અને કાઉસગ્નધ્યાનમાં જ પૂજયશ્રી દર્શકના ચિત્તમાં અનોખી છાપ મૂકી જતી. મરક મરક થતા ઓછો રાત્રીના ૯-૦૦ કલાકે કાળધર્મ પામ્યા. અનેક સંઘો અને અનેક પરથી મીઠા શબ્દો વહેતા. ભવ્ય લલાટ અને પ્રભાવશાળી નેત્રો મહાપુરુષોએ પૂજયશ્રીને ભાવભીની શ્રદ્ધાંજલી આપતાં કહ્યું છે કે, દર્શકને પોતાની તરફ ખેંચી રાખતાં. મૂંઝવતા પ્રશ્નોની આરપાર તેઓશ્રી સંઘશ્રમણના અજોડ નેતા હતા, અનેકોને પ્રેરણાનાં પીયૂષ જઈ ને તેનો ઉકેલ લાવવાની તેઓશ્રીની કુશાગ્ર મેધાથી લોકો ખૂબ પાનારા હતા અને વાત્સલ્યનો ધોધ વહાવનારા માયાળુ ગુરુદેવ પ્રભાવિત થતા. તેઓશ્રીનું શિલ્પશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર વિશેનું હતા. સકળ જૈનસમાજને શ્રીમદૂના જવાથી ન પૂરી શકાય એવી જ્ઞાન વારી જવાય એવું હતું અને આયોજનશક્તિ પણ અભુત ખોટ પડી છે. એવા સમર્થ સૂરિવરને કોટિ કોટિ વંદન ! હતી. પ્રચંડ પ્રતિભા અને અસાધારણ મેધાના સ્વામી પૂજયશ્રીને આ. ઓમકારસૂરિઆરાધના ભવન, ગોપીપુરા-સુરતના સૌજન્યથી સં. ૨૦૦૬માં પૂજયપાદ ગુરુદેવે પંન્યાસપદે આરૂઢ કર્યા અને સં.
ધાર્મિક શિબિરના આધપ્રણેતા, શાસ્ત્ર સિદ્ધાંતોના ૨૦૧૦ના મહા સુદ ૧ને દિવસે મહેસાણામાં આચાર્યપદથી અલંકૃત કર્યા. ત્યારથી પૂજયશ્રી આચાર્યપ્રવર શ્રી વિજય ઓમકાર સંરક્ષક, મોક્ષમાર્ગના સાચા મશાલચી, તપસ્વી સમ્રાટ સૂરીશ્વરજી મહારાજ નામે સુખ્યાત બન્યા. પૂ. ગુરુદેવની પૂ. આ. શ્રી વિજયભુવનભાનુસૂરિજી મ. વૃદ્ધાવસ્થાને લીધે તેઓશ્રીની વિહાર યાત્રા સીમિત ક્ષેત્રમાં ચાલી.
(લેખક પ. પૂ. ગણિવર્યશ્રી કલ્યાણબોધિ વિજયજી મ.સા.) શાસ્ત્રીય પરિભાષા વાપરીએ તો, પૂજ્યશ્રીએ એક મજાનો પ્રદેશ ક્ષેત્રાવગ્રાહના રૂપમાં સ્વીકાર્યો હતો. ડીસા-વાવના એ વિસ્તારમાં
સહીને તાપ આપે છાંય એવું ઝાડ બનવા દ, પૂજયશ્રીની વિહારયાત્રાએ ત્યાંના લોકોમાં અપૂર્વ ધર્મજાગૃતિ
મને નિષ્પાપ તત્ત્વોની ધબકતી નાડ બનવા દે: આણી. ઠેકઠેકાણે નૂતન જિનાલયો અને ઉપાશ્રયો થયાં.
નથી એવી તમન્ના કે ફૂલોની જેમ હું મહેકું પૂજયશ્રીની પાવન નિશ્રામાં અનુષ્ઠાન કરાવવા માટે ભક્તોની હોડ પણ રક્ષવા ફૂલો થુવરની વાડ બનવા દે. મચી રહેતી. ગુરુકૃપા અને સ્વકીય સામર્થ્યને લીધે તેઓશ્રીની
સંતો સૂરજનો તાપ જાતે પ્રભાવક્તા ખૂબ જ ખીલી ઊઠેલી. છ'રી પાલીત સંઘો, ઉપધાનો,
વેઠીને શિતળ છાંય પ્રદાન કરતા વૃક્ષો પ્રતિષ્ઠાઓ, અંજનશલાકાઓ, દીક્ષાઓ ઇત્યાદિ સતત પૂજયશ્રીની
જેવા હોય છે. નિષ્પાપ બની ડચકા નિશ્રામાં ચાલ્યા જ કરતાં. જૈનેતર પણ પૂજયશ્રીનાં પ્રેરક પ્રવચનો
ખાનારાઓમાં નવચેતનાનો સંચાર સાંભળી પ્રસન્ન થતા અને નિયમો ગ્રહણ કરતા. પૂજયશ્રીને બાળકો
કરનારા હોય છે. ફૂલોની જેમ ખૂબ જ પ્રિય હતાં. તેમને બાળકોથી ઘેરાયેલા જોવા એ લ્હાવો
મહેકવા કરતાં થુવરની વાડ બની હતો. આમ, અનેક વિરલ સદ્ગુણોના સંગમ સમાં પૂજયશ્રી એક
ફૂલોની રક્ષા કરવામાં તેમને આનંદ લબ્ધપ્રતિષ્ઠ આચાર્ય હતા. પરસ્પર વિરોધી ગણાતા ભાવો પણ
fહોય છે. વીસમી સદીમાં આવી જ પૂજયશ્રીના વ્યક્તિત્વમાં ઓતપ્રોત થઈ રહેતા. પુખની
એક વિરલ સંત વિભૂતિનું અવતરણ કોમળતાની સાથેસાથે વજની કઠોરતા પણ પૂજયશ્રીમાં હતી. થયું. જેનું નામ છે, ભુવનભાનુ-સૂરીશ્વરજી મહારાજ. અગ્નિની ઉષ્ણતા સાથે હિમ સમાન શીતળતા પણ હતી.
૧૧.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org