________________
૨૩૨/૧૦ .
બૃહદ્ ગુજરાત ચાતુર્માસમાં વર્ધમાન તપસમ્રાટ આ સૂરિદેવે ૨૩મી (૧૦) ૧OO આવ્યું. તે પછી શાંતાબહેન વનેચંદ મહેતા સાધ્વીજી આરાધના ૬૩) ઓળી પૂર્ણ કરી. આ તપશ્ચર્યા પોતાની રીતે આગવી છે. કેન્દ્ર, શ્રી મણિ-મોતી ઊંઝા શ્રમણવિહાર, શ્રી કનકમલ જૈન ૨૬૬ ઓળીના લગભગ ૧૨000થી વધુ આયંબિલ થાય, જે એક ધર્મશાળા, શ્રી મોતીલાલ ધનરાજજી પ્રવચન હોલ તથા તારાબેન અનોખો વિક્રમ સ્થાપે છે. આ સૂરિદેવને લાખ લાખ વંદના ! વિમલભાઈ નગીનદાસ સ્યાદ્વાદ વિદ્યામંદિર પૂજયશ્રીનાં માર્ગદર્શન
અને પ્રેરણા નીચે નિર્માણ પામ્યાં અને વિકાસ પામ્યાં. તેમ જ સમતાના સાગર, પ્રશાંતમૂર્તિ, અનેક
સોનામાં સુગંધરૂપે શ્રી કીર્તેશ ગિરિવિહાર અન્નક્ષેત્રનો પણ આરંભ સંસ્થાઓના સ્થાપકપ્રેસ્ક
કરવામાં આવ્યો. શ્રી કનકબેન વૈદ્યના વરદ હસ્તે અન્નક્ષેત્રનું પૂ. આ. શ્રી વિજપ્રભાવચંદ્રસૂરિજી મ. ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. પૂર્વ ભવના સંચિત પુણ્યકર્મોના પુનિત પ્રભાવે આ ભવમાં
પૂજયશ્રીને છેલ્લા બે વર્ષ કેન્સરની મહાવ્યાધિની પીડા લઘુવયે જ સન્માર્ગે સંચરનાર વિરલ આત્માઓ સાચે જ
ભોગવવી પડી. આવી વિષમ પરિસ્થિતિમાં પણ તેઓશ્રી સમતાના પ્રેરણાદાતા બની રહે છે. પૂ. આ. શ્રી વિજયપ્રભાવચંદ્રસૂરીશ્વરજી
અવતાર સમા સ્વસ્થ-શાન્ત-સ્થિર રહ્યા હતા. પૂ. ગણિવર્ય શ્રી મહારાજ એવા પ્રેરણાસ્થાનરૂપ હતા. તેમનો જન્મ અમદાવાદ
હેમપ્રભવિજયજી મહારાજ અને વિશાળ શિષ્યસમુદાય સેવામાં ખડે જિલ્લાના દહેગામ તાલુકાના સલકી ગામે બ્રહ્મભટ્ટ (બારોટ)
પગે હાજર રહ્યો. પૂ. આ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ, પૂ. જ્ઞાતિના સમૃદ્ધ, સુખી અને ધાર્મિક કુટુંબના શ્રી દામોદરભાઈનાં
આ. શ્રી. વિજય મેરુપ્રભસૂરિજી મહારાજ, પૂ. પં. સ્વયંપ્રભસુલક્ષણાં ધર્મપત્ની નાથીબાઈની રત્નકુક્ષીએ થયો હતો. તેમનું
વિજયજી મહારાજ આદિ શ્રમણભગવંતો પધારી સુંદર નિજામણા સંસારી નામ પ્રલાદભાઈ હતું. પ્રફ્લાદભાઈ નાની વયે જ પૂ.
કરાવતા હતા. પૂજ્ય શ્રી સિદ્ધાચલ ગિરિરાજનું ધ્યાન ધરતાં,
સમતાપૂર્વક સં. ૨૦૩૩ના આસો સુદ ૮ ને બુધવારે પ્રાત:કાળે ૪યોગનિષ્ઠ આચાર્યશ્રી વિજયકેશરસૂરિજી મહારાજના પરિચયમાં
૨૨ કલાકે કાળધર્મ પામ્યા. લાખો ભાવિકોમાં શોકનું વાતાવરણ આવતાં, વૈરાગ્યના રંગે રંગાયા. ભરયુવાનીમાં પૂજય
પ્રસરી ગયું. આસો સુદ ૧૧ ને દિવસે રાખવામાં આવેલી આચાર્યશ્રીની નિશ્રામાં રોહિડા (રાજસ્થાન)માં સં. ૧૯૪૫ના મહા સુદ પાંચમને શુભ દિને ધામધૂમથી દીક્ષા ગ્રહણ કરી અને
ગુણાનુવાદ સભાની વિશાળ સંખ્યા અને ભવ્ય અંજલિઓનો
સાક્ષાત્કાર કરનાર પૂજ્યશ્રીની મહાનતાને સંપૂર્ણપણે સમજી શકવા. મુનિશ્રી ચંદ્રવિજયજી મહારાજના શિષ્ય તરીકે મુનિ શ્રી
સમર્થ બને એવા એ સંયમપંથના સમર્થ પ્રવાસી સાધુએઇને પ્રભાવવિજયજી નામે ઘોષિત થયા.
અંતઃકરણપૂર્વક લાખ લાખ વંદના ! દીક્ષા ગ્રહણ કરીને પૂજ્ય ગુરુદેવો સાથે મારવાડ,
“જૈન” પત્રના ‘સૌરાષ્ટ્ર-કેસરી સ્મૃતિ વિશેષાંક'માંથી સાભાર. ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બિહાર, બંગાળ, ઓરિસા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર આદિ અનેક પ્રદેશોમાં વિચરી ત્યાગ, બહુમુખી પ્રતિભાવાત, સંઘ-એક્તાના સંયોજક, તપસ્યા અને સંયમ જીવનમાં ભર્યા, પંન્યાસપદવી અર્પણ કરવામાં ક્ષમતા-મમતા અને સમતાના સંગમ, ગુણવિધિ સૂરિદેવ આવી. અને સં. ૨૦૨૯ના મહાસુદ પાંચમે પૂ. આચાર્યશ્રી
પૂ. આ. શ્રી વિજયઓમકારસૂરિજી મ. કૈલાસસાગરસૂરિજી મહારાજના વરદ હસ્તે અનેક સાધુ-સાધ્વીજી તથા પુરુષાદાનીય જૈનસંઘ – અમદાવાદની વિશેષ અને વિશાળ ' ગુજરાતના પશ્ચિમ ભાગમાં, સુરેન્દ્રનગર જિલ્લામાં ઉપસ્થિતિ વચ્ચે આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યા. પૂ. આવેલા નાનકડા ગોકુળિયા ગામ ઝીંઝુવાડામાં પિતા ઈશ્વરભાઈના આચાર્યશ્રી વિજય ચંદ્રસૂરીશ્વરજી મહારાજની એક ભાવના હતી કે કુળમાં, માતા કંકુબેનની કુક્ષીએ સં. ૧૯૭૯ના આસો સુદ ૧૩ના પાલીતાણામાં એક આરાધના સ્થળ બનાવવું. જેમાં જીવનના દિવસે પૂજયશ્રીનો જન્મ થયો હતો. સંસારી નામ ચીનુભાઈ હતું. અંતિમ સમયમાં સાધુ-સાધ્વી કે શ્રાવક-શ્રાવિકાઓ શાંતિપૂર્વક ૧૧ વર્ષની કોમળ વયે જન્માન્તરીય વૈરાગ્યના સંસ્કારો ઊભરાઈ ધર્મારાધના કરી શકે. પોતાના ગુરુદેવશ્રીની આ ભાવનાને મૂર્ત રૂપ આવ્યા અને ચીનુકુમારે બાળમુનિ ઓમકારવિજયજીના રૂપે આપવા પૂજ્યશ્રીએ પ્રયત્નો આદર્યા. આ કાર્ય માટે ગુરુભક્ત, દાદાગુરુ શ્રી વિજયભદ્રસૂરીશ્વરજી મહારાજના ચરણોમાં જીવન સેવાભાવી, પ્રખર પ્રવચનકાર ગણિવર્ય શ્રી હેમપ્રભવિજયજી સમર્પિત કર્યું ! પિતા ઈશ્વરભાઈ પણ સાથે જ સંયમ સ્વીકારીને શ્રી મહારાજ સં. ૨૦૨૯માં પાલીતાણા પધાર્યા. તેઓશ્રીના સતત વિલાસવિજયજી તરીકે જાહેર થયા. દીક્ષા ગ્રહણ કરીને પૂજયશ્રી પરિશ્રમ અને સદુપદેશથી પાલીતાણામાં સં. ૨૦૩૧માં શ્રી મુક્તિ- જ્ઞાન-ધ્યાન અને વૈયાવચ્ચમાં રંગાઈ ગયા. તેઓશ્રીની ગુરુભક્તિ ચંદ્ર શ્રમણ આરાધના ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી. ફૂટીબાઈ અપ્રતિમ હતી. “ઓમકારવિજય”ના મધુરા સંબોધનથી શરૂ થતું ઇંદ્રચંદ્રજી ધોકા ગિરિવિહાર જૈનભોજનશાળાનું ઉદ્ઘાટન કરવામાં ગુરુદેવનું એક એક વાક્ય પૂજ્યશ્રી માટે મંત્ર સમાન હતું. આ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org