SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે ૨૩૨/o. ૧૯૬૩ના ચૈત્ર સુદ ૬ને શુક્રવારના શુભ દિને જિનશાસનના આવતાં સં. ૧૯૮૮માં પુનઃ ચાતુર્માસ પૂ. આ. શ્રી વિજયદાનહીરલા એવા પુત્રરત્નને જન્મ આપ્યો. વ્યક્તિત્વને અનુરૂપ સૂરીશ્વરજી મહારાજ, પૂ. ઉપાધ્યાયજી તથા પૂ. પંન્યાસજી મહારાજ હીરાલાલ નામ પાડ્યું. માણેકપુરમાં જ પાંચ ધોરણ સુધીનો આદિના સાંનિધ્યમાં વઢવાણ સીટીમાં કર્યું. ચાતુર્માસ બાદ અભ્યાસ કર્યો અને પ્રથમ અંગ્રેજીનો અભ્યાસ અઢી કિલોમિટર દૂર વિહારાદિની તાલીમ માટે સાડા-છ વર્ષના પુત્ર ચીનુભાઈને આવેલા માણસા ગામમાં રોજ પગે ચાલીને કર્યો. આમ બાળપણથી ગુરુભગવંત સાથે વિહારમાં રાખ્યા. વિરોધ કરનાર સ્વજનોને જ કઠોર જીવન જીવવાની તાલીમ મળી. નાનપણથી જ પોતાની કુનેહથી સમજાવી અમદાવાદ-ઝાંપડાની પોળે બિરાજમાન ધારણાશક્તિ ગજબ કોટીની, પ્રભુ ભક્તિ તેમજ સાધુ-સાધ્વીજી પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજ પાસે દીક્ષાનું મુહૂર્ત મહારાજની ભક્તિનો રંગ કેસૂડા જેવો હતો. સંઘના ભાઈઓના કઢાવી સમેતશિખરજી આદિ કલ્યાણક તીર્થ ભૂમિઓની સ્પર્શના મુખે પ્રતિક્રમણનાં સૂત્રો સાંભળતાં સાંભળતાં માત્ર તેર વર્ષની જ પુત્ર સહિત કરી આવ્યા. તે સમયમાં બાળદીક્ષાનો સખત વિરોધ ઉંમરે બે પ્રતિક્રમણ સ્વયં કરતા થઈ ગયા. એટલું જ નહિ, હોવાથી ખંભાત પાસેના વત્રા ગામમાં પૂ. મુનિરાજ શ્રી સાધુભગવતોની અનુપસ્થિતિમાં સ્વયં સંઘને પ્રતિક્રમણ કરાવતા. નિંદનવિજયજી મહારાજના વરદ હસ્તે તેમજ પૂ. મુનિશ્રી નાની ઉંમરથી તપસ્યા કરવાનો ઘણો શોખ. એક દિવસ મૃગાંકવિજયજી આદિ મુનિભગવંતોની ઉપસ્થિતિમાં ૭ વર્ષ ૪ આયંબિલ કરવાની ભાવના થઈ. નાનકડાં ગામમાં બીજી કોઈ માસ અને ૧૮ દિવસના સુપુત્ર ચીનુભાઈને સં. ૧૯૮૯ના જેઠ સુદ વિશેષ અનુકૂળતા નહિ હોવાથી અને બાળપણથી ગમે ત્યારે ૧૪ના પવિત્ર દિવસે દીક્ષા અપાવી. મુંડન માટે નાઈ ને બોલાવ્યો, ગમેતેવી ઓછીવત્તી વસ્તુથી ચલાવવાની અનુપમ સંતોષવૃત્તિનાં પણ ભયને લીધે ન આવતાં, જાતે જ અસ્ત્રો લઈ મુંડન કર્યું. કારણે પ્રથમ આયંબિલ ફક્ત શેકેલા ચોખા અને પાણીથી કર્યું. બાળદીક્ષાના વિરોધને કારણે પુત્રની દીક્ષા પછી ૧૧ મહિના ભવિષ્યના ઉગ્ર અને દીર્ઘ તપની ભાવના થતાં ક્યાં જવું? કોને સંસારમાં રહેવું પડ્યું. એક મહામંગલકારી પુનિત બળ પ્રાપ્ત થતાં કહેવું? શું કરવું? વગેરે સંકોચના કારણે બજારમાંથી શેકેલા ચણા દીક્ષા લેવાનું નક્કી કર્યું. લઈ પાણી સાથે વાપરી આત્મસંતોષ માની લીધો. તેમના આ સં. ૧૯૯૦ના વૈશાખ સુદ ૯ને દિવસે અમદાવાદપ્રસંગોથી નિશ્ચય પ્રત્યેની અડગતા, નિઃસ્પૃહતા વગેરે ગુણો પગથિયાના ઉપાશ્રયે બિરાજમાન પરમ પૂજય આચાર્ય શ્રી તેમનામાં નાનપણથી ખીલ્યા હતા તે દર્શાવે છે. જીવન-નિર્વાહાળે વિજયસિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજના શુભ હસ્તે અને પૂ. ૧૯૭૬ની સાલમાં અમદાવાદ આવ્યા. થોડો સમય અમદાવાદ આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી રહી ૧૯૮૨માં મુંબઈ ગયા અને પાંચ વરસ કાપડની દુકાને રહ્યા વિજયમેઘસૂરીશ્વરજી મહારાજ, પૂ. ઉપાધ્યાયજી શ્રી પ્રેમવિજયજી છે તે દરમ્યાન રાજનગર તળિયાની પોળમાં સં. ૧૯૮૨ પોષ વદ મહારાજ, પૂ. પં. શ્રી રામવિજયજી મહારાજની નિશ્રામાં પરમ ૧૧ને રવિવારના શુભ દિવસે તેમનાં ધર્મપત્ની ચંદનબહેને પુત્ર પરમેશ્વરી પ્રવ્રયા સ્વીકારી પૂ. પંન્યાસ શ્રી રામવિજયજી રત્નને જન્મ આપ્યો, જેનું નામ ચીનુભાઈ રાખવામાં આવ્યું. અને મહારાજના શિષ્ય મુનિરાજ શ્રી હિમાંશુવિજયજી મહારાજ તરીકે સં. ૧૯૮૪ના ભાદરવા સુદ ૮ને દિવસે એક પુત્રીનો જન્મ થયો, જાહેર થયા. હિમાંશ, અર્થાતુ ચંદ્રની જેમ ચારિત્રના પ્રત્યેક યોગોમાં - જેનું નામ વિમુબહેન રાખવામાં આવ્યું. નોકરી અર્થે મુંબઈ ગયા એમની કળાઓ દિનપ્રતિદિન વધવા લાગી. સં. ૧૯૯૦માં અષાઢ - ત્યારે કર્ણાટક બાજુ વારંવાર જવાનું થવાથી ત્યાંના તમામ તીર્થોની સુદ ૧ના દિવસે અમદાવાદ-સારંગપુરમાં પૂ. આ. શ્રી યાત્રા પ્રાયઃ કરતા. સં. ૧૯૮૭ના માગશર વદ ૯ના દિવસે વિજયદાનસૂરિજી મહારાજના વરદ હસ્તે વડી દીક્ષા ગ્રહણ કરી. સકલાગમ રહસ્યવેદી પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી સુવિશુદ્ધ કોટીના સંયમ જીવનમાં આગળ વધતાં વધતાં આગમમહારાજના વરદ હસ્તે મુંબઈ અંધેરીમાં સંસારી વડીલ બંધુ પ્રકરણાદિનો ગહન અભ્યાસ કરવા સાથે તપનો ગુણ પણ એવો માણેકલાલે પ્રવ્રજયા ગ્રહણ કરી, મૃગાંકવિજયજી મહારાજ તરીકે જબરજસ્ત વિકસાવ્યો કે એ તપનું વર્ણન સાંભળીને કોઈ પણ શહેર થયા. ત્યારબાદ મુનિશ્રી મૃગાંકવિજયજી મહારાજની શુભ આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય ! પૂજ્યશ્રીએ સં. ૧૯૯૧માં પ્રેરણા, પૂ. ભગવંતોની વૈરાગ્ય રસઝરતી જિનવાણી અને રાધનપુરના ચાતુર્માસમાં પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી પરમકૃપાળુ પરમાત્માની અનન્ય અને અનુપમ ભક્તિના પ્રભાવે મહારાજની નિશ્રામાં ઉત્તરાધ્યયન, આચારાંગ તેમજ કલ્પસૂત્રના છે. ૧૯૮૭માં દીક્ષા લેવાની ભાવના થઈ. ભાવના સફળ કરવા જોગ કરેલ અને સં. ૧૯૯૯ના અમદાવાદના ચાતુર્માસમાં પૂ. આ. તેમ જ પુત્રને પણ વૈરાગ્યના માર્ગે વાળવા માટે સહકુટુંબ પાટણમાં શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં મહાનિશીથના જોગ પ્રથમ ચાતુર્માસ પૂ. આ. શ્રી વિજયમેઘસૂરિજી મહારાજ, પૂ. કરેલ. સં. ૨૦૧૪માં મહારાષ્ટ્ર સાંગલી ચાતુર્માસ દરમ્યાન ઉપાધ્યાય શ્રી પ્રેમવિજયજી મહારાજ, અને પૂ. પંન્યાસજી શ્રી ઠાણાંગ, સમવાયાંગ અને શ્રી ભગવતીસૂત્રનો યોગ સાથે સળંગ રામવિજયજી ગણિવર્ય આદિની નિશ્રામાં કર્યું. વૈરાગ્યમાં વેગ નવ મહિના યોગ કરી પૂજયશ્રી સં. ૨૦૧૫ના ફાગણ સુદ ૩ના Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy