SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨/૬ ૪ બૃહદ્ ગુજરાત અને તેથી “મીઠા મહારાજ તરીકે પ્રખ્યાત થયા હતા. પૂજ્યશ્રી આચાર્યપદે અભિવ્યકત કરાયા અને પૂ. આચાર્યશ્રી વિજયતપાગચ્છની ત્રણ પ્રખ્યાત ગાદીઓમાં ધનારીની ગાદીએ સં. મહોદયસૂરીશ્વરજી મહારાજ તરીકે ઘોષિત થયા. ૧૯૯૭ના જેઠ સુદ ૧૧ને દિવસે શ્રી જિનવિજયજીમાંથી પૂ. વર્ષોથી અવિરત ગરુસેવા સમદાયની સારસંભાળ અનેક આચાર્યશ્રી વિજય-જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ રૂપે આચાર્ય પદે મુહૂર્તોનું માર્ગદર્શન, પૂ. ગુરુદેવના પત્રવ્યવહારની જવાબદારી આરૂઢ થયા. સં. ૨૦૦૩માં વૈશાખ સુદ ૩ને દિવસે શિવગંજમાં ઇત્યાદિમાં પોતાનાં અસ્તિત્વને ઓગાળી દઈને સંયમજીવનને પૂ. આ. શ્રી હર્ષસૂરિજી મહારાજ પાસે ક્રિયોદ્ધાર કરીને ગૌરવાન્વિત બનાવેલ છે. પરમ શાસન પ્રભાવક પૂ. આચાર્યદેવ પટ્ટપ્રભાવક બન્યા. અનેક તીર્થોના ઉદ્ધારક તરીકે ખ્યાતિ પ્રાપ્ત શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના સમાધિપૂર્ણ સ્વર્ગકરી. અનેક શાસનપ્રભાવક કાર્યો દ્વારા જૈન શાસનનો ધર્મધ્વજ ગમન બાદ જેઓશ્રીનાં નામ, કામ સમુદાય અને સંઘ સમક્ષ વધુ લહેરાવ્યો. સં. ૨૦૨૯ના જેઠ વદ (ગુજરાતી : વૈશાખ) પાંચમે પ્રમાણમાં જાણીતા અને માનીતા થઈ રહ્યા છે. એ પ્રશાંતમૂર્તિ પૂ. શિવગંજ મુકામે કાળધર્મ પામ્યા. ત્યાં આજે શિખરબંધી ગુરુમંદિર આ. શ્રી વિજયમહોદયસૂરીશ્વરજી મહારાજના નિશ્રા-સાન્નિધ્ય ઊભું છે. પૂજયશ્રી લગાતાર નવમાં વર્ષીતપમાં સ્વર્ગવાસી થયા, પામવાપૂર્વક હાલ સમુદાયનું સુકાન સંભાળી રહ્યા છે. બહોળો એવા એ ઉગ્ર તપસ્વી હતા. આજ સુધીમાં તેઓશ્રીના ૧૧ અનુભવ, પ્રશાંત પ્રકૃતિ, પૂજય ગચ્છાધિપતિ સ્વર્ગસ્થ ગુરુદેવની ગુરુમંદિરો નિર્માણ થયાં છે. પૂજયશ્રીના પટ્ટધર પૂ. આ.શ્રી પરમકૃપા, જયોતિષશાસ્ત્રનો ઊંડો અભ્યાસ આદિ અનેકાનેક વિજયપત્રસૂરીશ્વરજી મહારાજ મંગલ કાર્યો માટે નિશ્રા પ્રદાન કરી વિશેષતા ધરાવતા પૂજયશ્રી અને પૂ. આ. શ્રી વિજયરાજરહ્યા છે, એવા એ મહાતપસ્વી ગુરુવર્યને કોટિ કોટિ વંદન ! તિલકસૂરીશ્વરજી મહારાજ એક સાલ અને એક જ દિવસના દીક્ષિત સૌજન્ય : બીવાડા (રાજસ્થાન) નિવાસી શ્રી ઘેવરચંદજી છે. બંનેની દીક્ષા વચ્ચે માત્ર કલાકોનું જ અંતર છે. દીક્ષાની એ પ્રતાપમલજી ડાગાના સુપુત્રો અમરચંદ, ગૌતમચંદ, મહાવીરચંદ, સુપૌત્રો ઘડી-પળે કોઈને કલ્પનાય નહીં આવી હોય કે, આ બે સિદ્ધાર્થ, પિયૂષ, પ્રતીક, નીલેશ અને ડાગા પરિવાર દ્વારા આયોજિત સહદીક્ષિતોના શિરે ભવિષ્યમાં એક મહાન જવાબદારી તરીકે ચાતુર્માસ અને ઉપધાન તપ - રાજેન્દ્રવિહાર - દાદાવાડી - પાલીતાણા સિદ્ધગિરિની છત્રછાયામાં પૂ. આ. શ્રી પદ્યસૂરિજી મ. સા., પંન્યાસ શ્રી સમુદાયનું સંચાલન સ્થાપિત થશે. અને એ કર્તવ્ય અદા કરવામાં ઈન્દ્રરક્ષિતવિજયજી મ. શ્રી રાજવિજયજી મ., શ્રી જયપ્રભ વિજયજી મ. બંને અરસપરસ પૂરક બની રહેશે ! હાલ પૂજયશ્રીનો દીક્ષાપર્યાય સા., શ્રી મુનિશિયાશ્રીજી મ.ની નિશ્રામાં. પ૭ વર્ષનો છે. સૌજન્ય : ત્રિભુવન તારક તીર્થાધિરાજ ચાતુર્માસ આરાધના અગણિત મુહૂર્તોના માર્ગદર્શક, સમિતિ સાંચોરી જૈનભવન - પાલીતાણા તરફથી ગુરુસેવા-ગુણના આદર્શરૂપ ગરનાર સહસ્ત્રાવન તીર્થોદ્ધારક અને અજોડ પૂ. આ. શ્રી વિજયમહોદયસૂરિજી મ. ઉગ્ર તપસ્વીરા સં. ૧૯૭૦ના શ્રાવણ માસની અમાવાસ્યાને દિવસે પૂ. આ. શ્રી વિજયહિમાંશુસૂરિજી મ. વઢવાણમાં પિતા મનસુખલાલને ત્યાં જન્મેલા મણિલાલે પૂ. આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજની ધર્મદેશના શ્રવણે ઉગ્ર તપ, અજોડ સંયમ અને અપૂર્વ નિસ્પૃહતા - આ ત્રણેય વૈરાગ્યવાસિત બનીને સં. ૧૯૯૦ના અષાઢ સુદ ૧૪ ના રોજ ગુણો મૂર્તિમંત રૂપ ધરીને આવે તો એનું રૂપ કેવું હોય ? એની અમદાવાદમાં એકલાગમ રહસ્યવેદી પૂ. આચાર્યદેવ શ્રી કલ્પનામૂર્તિ ઘડીએ, તો તરત જ એક ચહેરો આપણી નજર સમક્ષ વિજયદાનસુરીશ્વરજી મહારાજની નિશ્રામાં સંયમ સ્વીકાર્યું અને પૂ. તરવરી આવે, તે જૂનાગઢ-શ્રી ગિરનાર સહસ્ત્રાવન તીર્થોદ્ધારક આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન મુનિ શ્રી પૂજય આચાર્ય શ્રી વિજયહિમાંશુસૂરીશ્વરજી મહારાજ. જિનશાસન મહોદયવિજયજી મહારાજ બન્યા. દીક્ષા-દિવસથી પૂજય પ્રત્યેની અજબ ખુમારી, સત્ય માટે ગજબ નિષ્ઠા, ગમે તેટલાં કષ્ટો ગુરુદેવશ્રીની નિશ્રામાં વિદ્યમાનતા સુધી પડછાયાની જેમ સાથે વચ્ચે પણ અભિગ્રહો છોડવાનો વિચાર સુદ્ધાં નહિ એવું મક્કમ રહીને આજીવન ગુરુકુલવાસી તરીકેનો અદૂભૂત આદર્શ ખડો કર્યો મનોબળ–આવું પૂજ્યશ્રીનું જીવન છે. સંત-મહાત્માઓના છે. દીક્ષા, પ્રતિષ્ઠા, અંજનશલાકા આદિ વિવિધ મુહૂર્તોના વિચરણથી જેની કણેકણ પાવન થયેલી છે એવી ગુર્જર ધરા પર માર્ગદર્શક બન્યા છે. પૂજ્યશ્રીના સંયમજીવનમાં સેવા-સમર્પણ વિજાપુર તાલુકામાં માણેકપુર ગામ આવેલું છે. જયાં વર્તમાન અને સમુદાયની સાર-સંભાળના ગુણો વ્યાપેલા છે. આ ગુણોને ચોવીશીના શિરમોર શ્રી ઋષભદેવ ભગવાનનું નયનરમ્ય પ્રભાવે તેઓશ્રીને પૂ. ગુરુદેવશ્રીના વરદ હસ્તે સં. ૨૦૨૯ના જિનાલય શોભી રહ્યું છે. ત્યાં શિરચંદ રૂગનાથના પરિવારમાં માગશર સુદ બીજને શુભ દિવસે મુંબઈમાં મહોત્સવપૂર્વક લલ્લુભાઈ શાહના સુપુત્ર ફૂલચંદભાઈનાં ધર્મપત્ની કુંવરબહેને સં. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy