________________
૨૩૮ જે
બૃહદ્ ગુજરાત મહારાષ્ટ્ર-સતારા મુકામે પૂ. મુનિરાજ શ્રી મુક્તિચંદ્રવિજયજી ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા તેમ જ પ્રતિષ્ઠા કરાવી. ત્યાર બાદ ગણિવર્યના વરદ હસ્તે ગણિપદ આરૂઢ થયા અને ૩૬ કરોડના વાંકાનેર, રાજકોટ, અમદાવાદ આદિ સ્થળોમાં પણ પૂજયશ્રીની નવકાર મંત્રના અજોડ આરાધક, મહારાષ્ટ્ર કેસરી પરમ પૂજય નિશ્રામાં અંજનશલાકા મહોત્સવો થયા. આચાર્યશ્રી વિજયયશોદેવસૂરીશ્વરજી મહારાજના શુભ હસ્તે સં. પોતાના સ્ફટિકનિર્મળ સંયમજીવન દ્વારા કંઈક જીવો ૨૦૧૫ના વૈશાખ સુદ ૬ના દિવસે અહમદનગર મુકામે પન્યાસપદ
વિરતિ, દેશવિરતિ અને સર્વવિરતિનાં બીજનું વપન કરી ચૂક્યા છે. પર આરૂઢ થયા. પદવીધર બનવા છતાં સંયમજીવનની સાધના
તેઓશ્રીના હસ્તે સાયલામાં મુનિશ્રી જગવલ્લભવિજયજી, ધંધુકાના અવિરતપણે ચાલતાં, જીવનમાં ગુણોના પ્રકાશનો ઉઘાડ થવા
મુમુક્ષુ બહેન, સાધ્વીજી શ્રી કોટિપૂર્ણાશ્રીજી, વીરમગામમાં એક માંડ્યો જેનાથી આકર્ષાઈને પૂજ્ય ગુરુવર્યોના આશીર્વાદથી સં.
બહેન, મુનિશ્રી હેમદર્શનવિજયજી, મુનિ શ્રી નવરત્નવિજયજી, ૨૦૨૯ના માગશર સુદ બીજના દિવસ, જેના કકર કકરે અનંત મુનિશ્રી શશીવલ્લભવિજયજી, મુનિશ્રી પ્રેમસુંદરવિજયજી આદિ આત્માઓ સિદ્ધિપદને પામ્યા છે તેવા તીર્થાધિરાજ શ્રી શત્રુંજય અનેક આત્માઓ સંયમ સ્વીકારી શાસન સેવા કરતા જોવા મળે છે. ગિરિરાજની શીતળ છત્રછાયામાં આવેલ આરિસાભુવનમાં શ્રાવકો અને શ્રાવિકાઓ પણ પૂજયશ્રીની નિશ્રામાં જૂનાગઢ, પંચપરમેષ્ઠીના ત્રીજાઆચાર્ય-પદે આરૂઢ થયા.
વાંકાનેર, સાણંદ, લીંબડી, પાલીતાણા આદિ સ્થાનોમાં થયેલ શાસનની ધુરા સંભાળ્યા બાદ અનેકવિધ શાસન ઉપધાન તપની આરાધના દ્વારા સર્વવિરતિનો આંશિક સ્વાદ માણી પ્રભાવનાનાં કાર્યોમાં પૂજયશ્રી એવા મગ્ન બની ગયા કે જીવનનો પોતાને ધન્ય બનાવી ગયા છે. પૂજ્યશ્રી પોતાના જીવન માટે હંમેશા આધાર જિનશાસનને બનાવી સતત શાસનની સેવામાં જાતને વજ સમા કઠોર બનતા અને બીજા પ્રત્યે ફૂલથી પણ કોમળ રહી સમર્પી દીધી. તેથી અનેક શ્રાવકો અને શ્રીસંઘો, ફૂલની સુવાસથી અનેક આત્માઓને કરુણા અને વાત્સલ્યનું પાન કરાવતા હોય તેમ આકર્ષાઈને જેમ ભમરો ફૂલની પાસે દોડી આવે તેમ, પૂજયશ્રી
આજે પણ જણાય છે. સ્વ કે પર સમુદાયમાં નાના કે મોટા બીમાર પાસે દોડી આવતા. નિઃસ્પૃહ-શિરોમણિ હોવાથી નામનાની જરા સાધુ-સાધ્વીજી પાસે સમાચાર મળતાંની સાથે વૈયાવચ્ચ કરવા - પણ ખેવના ન હોવા છતાં એમની નિશ્રામાં પ્રતિષ્ઠા-અંજનશલાકા, કરાવવા પૂજયશ્રી પહોંચી જતા અને ભક્તિપૂર્વક વૈયાવચ્ચ કરીદીક્ષા, ઉપધાન, ઉઘાપન, ઉજમણાંઓ વગેરે ઊજવવાની અતિ કરાવી સ્વસ્થતા પામે ત્યાં સુધી પાસે રહેતા. સં. ૧૯૯૧માં પાટડી આગ્રહભરી વિનંતીઓ કરતાં, પૂજયશ્રીએ ધોલેરા, પાલીતાણા, મુકામે પૂજયપાદ આચાર્યદેવશ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજ મહારાષ્ટ્રભુવન, વાંકાનેર, નડિયાદ, જૂનાગઢ, શ્રી ગિરનાર પાસે અંતિમ સમય સુધી ખડે પગે સાથે રહી, ખૂબ જ ઉલ્લાસપૂર્વક સહસાવન, રાજકોટ, વેરાવળ, અમદાવાદ-મેઘાણીનગર અને અપ્રમત્ત વૈયાવચ્ચ કરી, પૂજયશ્રીએ અનુપમ નિર્ધામણા કરાવી. રાણીપ વગેરે સ્થાનોમાં પ્રભુજીની પ્રતિષ્ઠા કરાવી. તેમ જ તેમ જ પૂ. આ. શ્રી વિજયભક્તિસૂરિજી મહારાજના સમુદાયના સાણંદમાં ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા કરાવી. છ'રી પાળતા સંઘો પણ પૂ. મુનિરાજ શ્રી હરખવિજયજી મહારાજ શિહોર મુકામે પડી ગયા અવારનવાર નીકળતા રહ્યા. જામકંડોરણાથી જૂનાગઢ, ત્યારે સં. ૨૦૪૧ના શિહોર ચાતુર્માસ પ્રવેશ વહેલા કરીને સારામાં જામનગરથી જૂનાગઢ થઈ પાલીતાણા, વાંકાનેરથી જૂનાગઢ, સારી વૈયાવચ્ચ કરી-કરાવી. તેમ જ તેમના સમુદાયના પૂ. ધંધૂકાથી પાલીતાણા, પાલીતાણાથી જૂનાગઢ, સાણંદથી સેરિસા, મુનિરાજ શ્રી પ્રધાનવિજયજી મહારાજ ધોરાજીમાં ગાઢ બિમાર છે વાસણાથી સેરિસા - આમ અનેક યાત્રા સંઘો પૂજયશ્રીની નિશ્રામાં એવા સમાચાર મળતાંની સાથે જ ચાલુ વિહારમાંથી બે સાધુને તુરત નીકળ્યા અને તીર્થોમાં માળારોપણાં થયાં. ત્રણ વખત જૂનાગઢ શ્રી જ આગળ મોકલ્યા અને પોતે પણ ઉગ્ર વિહાર કરી બીજે દિવસે ગિરનારજીની સંપૂર્ણ પરિકમ્મા પૂજ્યશ્રીએ કરી અને અનેક સંઘોને ધોરાજી પહોંચી ગયા અને ઉત્તમ નિર્ધામણા કરાવી. આવા વાત્સલ્ય કરાવી. જૂનાગઢ શ્રી ગિરનાર તીર્થ અને બાલબ્રહ્મચારી શ્રી અને વૈયાવચ્ચ ગુણના કારણે સ્વ-પર સમુદાયના મહાત્માઓ તેમ નેમિનાથ ભગવાનની દીક્ષા અને કેવલજ્ઞાન કલ્યાણકની ભૂમિ જ અનેક શ્રીસંઘોના દિલમાં બહુમાનનું સ્થાન પામેલ છે. પ્રત્યે અતૂટ શ્રદ્ધાને કારણે છેલ્લા કેટલાંય વર્ષોથી લગભગ ભૂંસાઈ પૂજયશ્રીની તપશ્ચર્યા વાંચતાં સાંભળતાં આજે પણ એમ લાગે કે જતી કલ્યાણક ભૂમિની ખ્યાતિને પ્રસિદ્ધ અને પુનઃ જાગૃત કરવા તેઓશ્રીની નસોમાં લોહી નથી વહેતું, પણ તપ વહી રહ્યું છે. ભવ્ય જિનપ્રાસાદ કરાવવાની ભાવના વારંવાર યાત્રા કરતાં પૂજ્યશ્રી અને તપ એકબીજાના પર્યાય બની ગયા છે ! પૂજયશ્રીને થઈ અને તેની આસપાસની ભૂમિને પોતાની આવાં ઉગ્રતપો અને નિર્મળતમ સંયમજીવનની આરાધના સાધનાભૂમિ તેમ જ વિહારભૂમિ બનાવી. આ દીક્ષા કેવળજ્ઞાન કરતાં કરતાં આજે ૮૫ વર્ષની જૈફ વય સુધીમાં ક્યારેય ડોળી કે કલ્યાણક ભૂમિપર પૂજયશ્રીની પ્રેરણા અને માર્ગદર્શન મુજબ ભવ્ય સ્ટ્રેચરનો ઉપયોગ કર્યો નથી. પ્રાયઃ કરીને દોષિત આહારનો પણ નુતન સમવસરણ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. સં. ૨૦૪૦માં ઉપયોગ કર્યો નથી. દીઘતિદીર્ઘ સંયમપર્યાય બાદ શરીર જર્જરિત ભવ્ય અંજનશલાકા મહોત્સવ દ્વારા ચતુર્મુખ શ્રી નેમિનાથ થઈ જવા છતાં જેમનો આત્મા સદાબહાર યુવાનીથી થનગની રહ્યો
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org