________________
૨૩૨/૨ છે
બૃહદ્ ગુજરાત ચંદ્રની ગતિ આદિ વિશે સ્પષ્ટ જ્ઞાન મળે. ધર્માચાર્યોએ લોકોને એવું જ ત્રીજું મહત્ત્વનું પાસું માલવોદ્ધારક તરીકે લીધેલા ભરમાવ્યા નથી, શાસ્ત્રોનું જ્ઞાન ખોટું નથી તેની ખાતરી થાય. અથાગ પરિશ્રમનું છે. કુલ અઢારેક વર્ષના ઉગ્ર વિહારથી તેઓશ્રી પૃથ્વી ફરતી નથી, પણ સ્થિર છે. અને ચંદ્ર પર ઊતરેલો માનવી માળવા-મેવાડના ગામેગામ ફરી વળ્યા હતા. પૂજ્ય ગુરુદેવશ્રી સાથે ખરેખર ચંદ્ર પર ઉતર્યો હશે કે નહિ, વગેરે ભૂગોળ-ખગોળના કઠિન વિહાર કરી પ્રેરણાની પરબો માંડી. ધર્મવિહોણા થઈ ગયેલા પ્રશ્નોને પૂજ્યશ્રીએ વીતરાગી વાણીની સચોટતાથી અને લોકોમાં જાગૃતિ આણી. તેઓને દર્શન-પૂજા કરતાં, તપ-ક્રિયા નિર્ણાયકતાથી વ્યક્ત કર્યા. “ભૂ-ભ્રમણ શોધ સંસ્થાન” નામની કરતાં શીખવ્યું. ઇન્દોરમાં સ્થાપેલી પેઢીને આધારે દોઢસો-દોઢસો સંસ્થાની સ્થાપના કરી. આ સંસ્થા સં. ૨૦૨૪થી મહેસાણામાં મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો. આજે માળવામાં પ્રસિદ્ધ સર્વ તીર્થોકાર્યરત છે. પૂજ્યશ્રીએ આ અંગે દેશવિદેશના પ્રખ્યાત વિજ્ઞાનીઓ શ્રી અમીઝરા, શ્રી ભોપાવર, શ્રી માંડવગઢ, શ્રી મક્ષીજી, શ્રી સાથે પત્રવ્યવહાર કર્યો. પરિણામે, તેઓશ્રીને વિશ્વની અનેક પરાસલી, શ્રી વઈ પાર્શ્વનાથ, શ્રી મંડોરા તીર્થ અને આજે જેની સંસ્થાઓએ સભ્યપદ એનાયત કર્યા. આવી સંસ્થાઓમાં– રોનક સમગ્ર ભારતને આકર્ષી રહી છે તે શ્રી નાગેશ્વર તીર્થને અમેરિકાની નેશનલ જ્યોગ્રાફિકલ સોસાયટી, મુંબઈની
ચમકાવનાર આ પિતાપુત્ર-ગુરુશિષ્યની મહાન જુગલજોડી હતી. એશિયાટિક સોસાયટી, દિલ્હીની ઓલ ઇન્ડિયા સાયન્સ રિસર્ચ
આમ, પૂજયશ્રી માલવોદ્ધારક તરીકે પણ અનન્ય-સાધારણ એસોસિયેશન અને હૈદ્રાબાદની ડેક્કન ઇન્સ્ટિટ્યુટ ઓફ કામગીરી બજાવી ગયા. ઓઝરવેટરી જેવી જાણીતી અનેક સંસ્થાઓએ પૂજયશ્રીને સભ્યપદ એવું જ મહાન કાર્ય જેબૂદ્વીપ-નિર્માણનું છે. ભારતીય આપીને સન્માન્યા હતા. તેઓશ્રીએ ઘણાં વર્ષો જંબૂદ્ધિ, જૈન સંસ્કૃતિ પ્રત્યે અગાધ પ્રેમ અને આધુનિક જગત પ્રત્યેના ખગોળ અને આધુનિક શોધખોળો વચ્ચે શું તફાવત છે તે કરુણાભાવને લીધે પોતે પ્રાપ્ત કરેલી શક્તિસંપન્નતાનો સદુપયોગ દર્શાવવામાં ગાળ્યાં હતાં. અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત, ગુજરાતી વગેરે કરીને આ કાર્ય સફળતાથી પાર પાડ્યું. પૂજયશ્રીની માન્યતાના ભાષાઓમાં પુસ્તક પ્રગટ કરીને પોતાની માન્યતાઓનો બહોળો પ્રભાવશાળી પ્રચારને પ્રતાપે જૈનસમાજમાં જંબૂદ્વિપ મંદિર પ્રચાર કરાવ્યો. યુનિવર્સિટીઓ, કોલેજો, હાઈસ્કૂલો આદિમાં રચવાની વિનતિઓ થઈ અને વિશાળ જિનાલયનું નિર્માણ થયું. પ્રવચનો આપી, વિજ્ઞાને આપેલા આધારોને ધર્મશ્રદ્ધાની ભૂમિકા આ મંદિરના પ્રતિષ્ઠા-મહોત્સવ પ્રસંગે સમગ્ર સાગર-સમુદાય પર સુનિશ્ચિત કર્યા.
એકત્રિત થયો હતો. લગભગ ૯૦ સાધુઓ અને ૪૫૦ આવી અવિરત ચાલતી વિશ્વવ્યાપી વિશાળ પ્રવતિઓ વચ્ચે સાધ્વીજીઓ તથા હજારો શ્રાવક-શ્રાવિકાઓનો મહેરામણ ઊમટ્યો પણ તેમની તપસાધના અને ધર્મ-આરાધના અખંડ ચાલ્યા કરતી.
હતો. એ સર્વની વચ્ચે પૂજ્યશ્રીની મહાન પ્રભાવક્તા પ્રકાશતી ધર્મશાસ્ત્રોના અવિરામ અધ્યયનમાં તેઓશ્રી એક્કા હતા.
હતી. આવા અમૂલા અવસરે તેઓશ્રીને આચાર્યપદ માટે અનેક શાસ્ત્રાધ્યયન માટે ગુજરાતી, હિન્દી, પ્રાકૃત, અર્ધમાગધી, સંસ્કૃત,
વિનંતિઓ થઈ હતી. પણ સદાયે નામનાની કામનાથી અળગા ઉર્દુ, અંગ્રેજી, મરાઠી આદિ ભાષાઓ પર તેમનું પ્રભુત્વ હતું.
રહેતા આ મુનિવરે હંમેશની જેમ ઇન્કાર કરી દીધો. ૯૦ ઠાણાનો પૂજ્યશ્રીએ રચેલા ગ્રંથોમાં પણ આગવી દૃષ્ટિ જોવા મળે છે.
એક જ અવાજ હતો કે આચાર્યપદ સ્વીકારો. પરંતુ માન પ્રતિષ્ઠાના. તેઓશ્રીએ ચિંતન-મનનને અંતે જે ગ્રંથો લખ્યા તેમાં ‘શ્રમણ
નિર્લેપી આ મહાત્મા એકના બે થયા નહોતા. ઉપરાંત, તેઓશ્રીની જીવનચર્યા દર્શન', “આગમ રહસ્ય”, “આગમ જયોતિર્ધર' (ભાગ
અપ્રતિમ પ્રતિભાએ તેમને પુષ્કળ માન-સન્માન આપવા તત્પર ૧-૨), “તત્ત્વજ્ઞાન સ્મારક' આદિ મુખ્ય છે. એ ઉપરાંત પૂજયશ્રીએ
છતાં તેઓશ્રી એ માન-સન્માનથી નિઃસ્પૃહી રહેવા માટે સભામધ્યકાલીન ગુર્જર જૈનસાહિત્યમાંથી “ભક્તિરસ ઝરણાં' નામે બે
સમારંભોમાં પણ જતા નહીં. પણ, સન્માન, ઉપાધિઓ, સભ્યપદો ભાગમાં દળદાર ગ્રંથોનું સંપાદન કરીને, જૈન ધર્મની સ્તવન
તેઓશ્રીની પાછળ દોડતાં. જેમ જુદી જુદી સોસાયટીએ તેમને ચોવીસીની અધિકૃત વાચના આપી. અનેક સ્થળોએ આપેલા
સભ્યપદ મોકલ્યા હતા, તેમ જુદી જુદી ડીગ્રીઓ પણ મોકલી હતી, સદુપદેશથી સંખ્યાબંધ ભાવિકો સદુમાર્ગે વળ્યા. પરિણામે, ૩૩
જેમ કે – M, N. G. S. (Washington). M. A. S. શિષ્યો-પ્રશિષ્યોનો વિશાળ પરિવાર ખડો કરી શક્યા. પૂજ્યશ્રીએ
(Bombay), M. A. J. . (Delhi), M. 0. G. વેજલપુરમાં આગમસૂત્રોનું મહત્ત્વનું વિવેચન કર્યું હતું અને ત્યાર (Ahmedabad), M. I, S. C. A. (Calcutta). પછી બીજી વાર સં. ૨૦૧૯માં ઉજમફઈના ઉપાશ્રયે ચાતુર્માસ આવી મહાન વિભૂતિમત્તાને જીવનની અર્ધી યાત્રા વટાવી વખતે હજારો ભાગ્યશાળી પુણ્યાત્માઓને “આગમ-વિવેચના” ત્યાં લકવો ગ્રસી ગયો. વિશાળ શિષ્યસમુદાય અને હજારો આપી હતી. આમ, શાસ્ત્રજ્ઞાન, સાહિત્યસર્જન, વ્યાખ્યાન કૌશલ્ય, ભાવિકો ખડે પગે સેવાસુશ્રુષા કરતાં હતાં. તેની વચ્ચે પૂજયશ્રીએ શાસનપ્રભાવના, તપસિદ્ધિ, પ્રવજયા-પ્રચાર આદિમાં પણ સં. ૨૦૪૩ના કારતક વદ ૯ને દિવસે ઊંઝા મુકામે પોતાની પૂજયશ્રીનું પ્રદાન નાનુંસૂનું નથી.
જીવનલીલા સંકેલી લીધી. ૬૨ વર્ષના અલ્પાયુમાં અર્ધી સદીથી,
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org