________________
પ્રતિભા દર્શન
૪ ૨૩૨/૧ અભિવાદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ભારતભરના વિશિષ્ટ સાથે લાડકોડથી ઉછરતા હતા. સં. ૧૯૮૧ના જેઠ વદ ૧૧ના વિદ્વાનોએ અભિનવ આચાર્યશ્રીને ૧. વ્યાકરણવિદ્યાવારિધિ, પુનિત પ્રભાતે જન્મેલા આ પનોતા પુત્રના આગમન પછી ૨. સિદ્ધાંતભારતી, ૩. દર્શનચિંતામણિ, ૪, કવિશિરોમણિ અને માતાપિતાની ધર્મભાવના ઉત્તરોત્તર વધતી ચાલી. સદગુરુના ૫. જયોતિર્વિદિનમણિ જેવી ઉપાધિઓથી નવાજયા હતા. ચરણોમાં જીવન વિતાવવાની તાલાવેલી જાગી. માતાપિતાના આ
આચાર્યદિવોના જીવનક્રમમાં સહજ બની ગયેલાં સામાન્ય સંસ્કારો નાનકડા અમૃતલાલને વારસામાં મળ્યા. તેમની કાર્યો તો પૂજ્યશ્રીની નિશ્રામાં થતાં જ રહેતાં હતાં. પરંતુ યથાનામ ધર્મભાવના વિકસી અને આગળ જતાં, દીક્ષાની ભાવના દેઢ થઈ. ધુરંધર કાર્ય ન થાય તો નામ દીપે નહીં. એવાં કાર્યોમાં પૂજયશ્રીની તેમણે માતાપિતા પાસે પ્રવજયા પુનિત પંથે પ્રયાણ કરવાની દેખરેખ નીચે પાલીતાણામાં ગિરિરાજ શત્રુંજ્યની તળેટીમાં જૈન અનુજ્ઞા માગી. તે જમાનામાં બાળદીક્ષાનો પ્રબળ વિરોધ હતો. સંઘના ભવ્ય વારસાને દર્શાવતા અને શ્રમણપરંપરાના ભવ્ય અમૃતલાલના માર્ગમાં અણકષ્ણા અંતરાયો ઊભા થયા પરંતુ અંતે ઇતિહાસની ઝાંખી કરાવતા “કેસરિયા વીરપરંપરપ્રાસાદ' નામે અંતરની ઇચ્છાનો વિજય થયો. પૂજયપાદ આગમોદ્ધારક શ્રી વિશાળ ચૈત્યનું નિર્માણ એ મુખ્ય છે. સખત અને સતત પરિશ્રમને સાગરાનંદસૂરીશ્વરજી રાહબર બન્યા. સાડા છ વર્ષની ઉંમરે સં. પરિણામે હોય કે ગમે તેમ, સં. ૨૦૩૦થી પૂજ્યશ્રીની તંદુરસ્તી ૧૯૮૮ના માગશર વદ ૧૧ને પુણ્ય દિને શ્રી શંખેશ્વર મહાતીર્થની જોખમાઈ. કેન્સરનું નિદાન થયું. છતાં તેઓશ્રીની પ્રવૃત્તિઓમાં છાયામાં બાલદીક્ષાનો મહોત્સવ ઊજવાયો. સિદ્ધચક્રારાધક સહેજે શિથિલતા ન આવી. વ્યાધિ વધતો ચાલ્યો. ૨૦૩૩નું તીર્થોદ્ધારક પૂજય આચાર્યદેવ શ્રી ચંદ્રસાગરસૂરિજી મહારાજના ચોમાસું અમદાવાદમાં હતા. ત્યાં વ્યાધિની વેદનાએ માજા મૂકી. શિષ્યરત્ન પૂ. ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજના શિષ્ય મુનિ સં. ૨૦૩૪ના વૈશાખ માસ સુધી આ વ્યાધિની અશાતના સહન શ્રી અરુણોદયસાગરજી બન્યા. માતા અને બહેન તથા ભાઈ પણ કરતા રહ્યા. વૈશાખ વદ ૧૨ ને શુક્રવારે આ તેજસ્વી તારક શાંતિ દીક્ષિત બન્યાં હતાં. આમ, પિતા-પુત્ર ગુરુ-શિષ્ય બન્યા. અને સમાધિપૂર્વક દિવ્યસૃષ્ટિમાં વિલિન થઈ ગયા. પરંતુ અપૂર્વ
| મુનિ શ્રી ધર્મસાગરજીએ બાલમુનિમાં સંસ્કારો સાથે ગુણગરિમાથી ઓપતી તેઓશ્રીની યશઃકાયા તો યાવચંદ્રદિવાકરૌ
જ્ઞાનવૃદ્ધિ થાય તેવા પ્રયત્નો આદર્યા. ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, અમર છે. ૬૦ વર્ષના અલ્પ આયુષ્યમાં ૪૭ વર્ષનો સુદીર્થ
આદિના અધ્યયન સાથે જૈનધર્મનું અગાધ જ્ઞાન પ્રાપ્ત કરાવ્યું. સિદ્ધદીક્ષા પર્યાય પાળી ૧૩ વર્ષના સૂરિપદપર્યાયમાં એક દૃષ્ટિમાં ન
પ્રસિદ્ધ ‘જ્ઞાન ક્રિયાભ્યાં મોક્ષઃ” એ જૈનધર્મના સૂત્ર પ્રમાણે જ્ઞાન સમાય તેવા અને તેટલાં વિવિધ અને વિશાળ કાર્યો કરી ગયા !
અને ક્રિયા એક જ રથનાં બે ચક્રો છે. મુનિશ્રીએ આ બંને ચક્રોને ઉત્તમ કોટિની સમતા, સમર્થ કોટિની વિદ્વત્તા, આદર્શ કોટિની
સુસાધ્ય બનાવી દીધાં. સં. ૨૦૨૨માં જેઠ વદ ૧૧ને દિવસે સંયમ, સાધના, સ્વાધ્યાયપ્રીતિ, સર્જકતા, સત્સંગમગ્નતા આદિના
કપડવંજ મુકામે ગચ્છાધિપતિ પૂ. શ્રી માણિજ્યસાગરસૂરીશ્વરજી અદ્દભુત ગુણોથી ઓપતી ભવ્ય જીવનયાત્રા પૂર્ણ કરી ગયા.
મહારાજના વરદ્ હસ્તે ગણિપદથી અલંકૃત કરવામાં આવ્યા અને | શિષ્ય પરિવાર, પ્રશિષ્ય-પરિવારનો વિશાળ વારસો મૂકી ગયેલા
સં. ૨૦૨૯ના મહા સુદ ૩ને દિવસે સકલ સંઘની વિનંતિથી નરોડા આ આચાર્યભગવંતની શાસનસેવા અજરામર બની ચૂકી છે ! કોટિ ,
તીર્થ-અમદાવાદમાં પૂ. ઉપાધ્યાયજી શ્રી ધર્મસાગરજી મહારાજની કોટિ વંદન હજો એ શાસનપ્રભાવક શ્રી ગુરુભગવંતને !
નિશ્રામાં પંન્યાસપદે આરૂઢ કરવામાં આવ્યા. તે સમયે પૂજયશ્રીના વિશુદ્ધ ચારિત્રપાલક, યોગવિધાતા આરાધક, નામમાં પણ ફેરફાર કરવામાં આવ્યો. પૂ. ગુરુદેવને અરુણોદયભૂગોળ-ખગોળતા શાસ્ત્રવેતા, સમર્થ સાહિત્યકાર,
સાગર’નો ઉચ્ચાર ફાવતો ન હતો, તેથી “પં. શ્રી અભયસાગરજી' આગમ-વાચતાકાર, નમસ્કાર મહામંત્રતા પ્રચાક,
નામકરણ થયું. માલવોદ્ધારક, જંબૂદ્વીપ યોજવાતા નિર્માતા
‘આચાર: પરમો ધર્મ:' સૂત્રને સાક્ષાત્ આચરણમાં ઉતારી
તેઓશ્રી વિદ્યા, જ્ઞાન અને તપમાં ખૂબ જ આગળ વધ્યા. નાના 1. શ્રી અભયસાગજી મહારાજ
બાળક જેવી નિખાલસતા, સાચા સાધુની નિરાભિમાનતા, સદાય ગુજરાતના મહેસાણા જીલ્લામાં ખાબોચિયા જેવડ ઉનાવા સ્વસ્થ ચહેરો, ધીરગંભીર મુખભાવ, અપ્રમત્ત જીવન, . (મીરાંદાતાર) ગામ તે પૂજયશ્રીનું જન્મસ્થાન. પિતા મૂલચંદભાઈ
શાસ્ત્રાનુસારી સાધના પૂજ્યશ્રીના ઉચ્ચ સાધુજીવનના સાક્ષીભૂત t (ઉપાધ્યાયશ્રી ધર્મસાગરજી મહારાજ), માતા મણિબહેન
અંગો છે. શ્રમણજીવનની મર્યાદામાં રહીને, ટાંચાં સાધનો દ્વારા કે (સાધ્વીશ્રી સદ્ગુણાશ્રીજી મહારાજ)ના એ લાડીલા સંતાન. જન્મ
વિજ્ઞાન સામે જેહાદ જગાવવાની બુલંદી તેઓશ્રીનાં જીવનદર્શનના નામ અમૃતકુમાર. ભાઈ મોતીલાલ (મુનિશ્રી મહોદયસાગરજી સુવર્ણકળશ રૂપે શોભે છે. તેમના હૈયામાં પ્રથમથી જ આ ભાવના મહારાજ) અને બહેન સવિતા (સાધ્વીશ્રી સુલભાશ્રીજી મહારાજ) જાગૃત થયેલી કે વિજ્ઞાનવાદે સર્જેલી વિસંવાદિતાને દૂર કરવા સૂર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org