________________
પ્રતિભા દર્શન
જે ૨૩૨/૩ પણ અધિક દીક્ષાપર્યાયમાં તેઓશ્રીએ જે અનેકવિધ શાસન- અમદાવાદ-વિદ્યાશાળામાં ઠીક ઠીક સમય રહ્યા અને જ્ઞાન અને પ્રભાવના કરી તે મહાગ્રંથ વગર દર્શાવી ન શકાય તેટલી વિશાળ તપમાં વિકાસ સાધતા રહ્યા. તેઓશ્રીની યોગ્યતા જાણી પૂ. ગુરુદેવે છે. પૂજયશ્રીની મહાનતા તો એ છે કે તેમના સ્વર્ગવાસ પછી પણ સં. ૨૦૧૯ના માગશર સુદ ૬ને દિવસે અમદાવાદમાં પંન્યાસતેમના નામસ્મરણથી અનેક સુખદ ચમત્કારો થયાના દાખલા પદથી વિભૂષિત કર્યા. ત્યાર બાદ સ્વ-પર કલ્યાણના માર્ગે તેઓશ્રી નોંધાય છે. પૂ. પંન્યાસજીના સ્વર્ગવાસ બાદ તેઓશ્રીએ આરંભેલા વધુ ને વધુ પ્રભાવક અને પ્રેરક બનતાં સં. ૨૦૨૯ના માગશર સુદ તમામ કાર્યોની ધૂરા તેમના શિષ્યરત્ન પૂ. આ. શ્રી અશોક- બીજને દિવસે સાણંદ મુકામે આચાર્યપદે આરૂઢ કરી શ્રી સાગરસૂરિજી મહારાજે સંભાળી છે. એવા એ અનેકમુખી પ્રતિભા વિજયવિબુધપ્રભસૂરિજી નામે ઉઘોષિત કરવામાં આવ્યા. ધરાવનાર અપૂર્વ અને અજોડ મહાપુરુષને કોટિ કોટિ વંદના ! પૂ. પૂજ્યશ્રીની નિશ્રામાં અનેક દીક્ષાઓ, પદવીઓ, વિવિધ આ. શ્રી અશોકસાગરસૂરિજી મહારાજ શાસન પ્રભાવનાના અનેક અનુષ્ઠાનો, પ્રતિષ્ઠાઓ આદિ ધર્મકાર્યો સમ્પન્ન થયાં છે. વિશેષ કાર્યોમાં સતતપણે વ્યસ્ત રહીને જંબૂદ્વીપ યોજનાને નવા નવા રૂપ કરીને ગુજરાતમાં અને રાજસ્થાનમાં અનુપમ શાસનપ્રભાવના થઈ રંગ આપી રહ્યા છે. પૂજ્યશ્રીના અંતરની ઉદારતા અને છે. પૂજયશ્રી સાધના-આરાધનામાં મગ્ન રહેવા સાથે શાસનનાં વિશાળતાએ તેઓ બહોળા ભક્ત સમુદાયમાં ખૂબ જ પ્રીતિપાત્ર અને શ્રીસંઘોનાં અનેકવિધ કાર્યોમાં સતત નિશ્રાનું પ્રદાન કરતા બન્યા છે. સૌજન્ય : શ્રી જંબૂદ્વીપ વર્ધમાન પેઢી - પાલીતાણા રહ્યા છે. પૂજયશ્રીના વરદ હસ્તે ઉત્તરોત્તર વધુ ને વધુ ધર્મકાર્યો
પ્રવર્તતાં રહે અને એ માટે પૂજયશ્રી સ્વાથ્યપૂર્ણ દીર્ધાયુષ્ય પામો અનુપમ આરાધક, સમર્થ શાસનપ્રભાવક, પ્રશાંતમૂર્તિ
એવી અભ્યર્થના સાથે પૂજયશ્રીને કોટિશઃ વંદના ! પૂ. આ. શ્રી વિજયવિબુધપ્રભસૂરિજી મ.
સૌજન્ય : પૂ. આ. શ્રી વિબુધપ્રભસૂરિજી મ. ના પરિવારના સંઘસ્થવિર પૂજયપાદ આચાર્યદેવ શ્રી વિજયસિદ્ધિ
. સા. શ્રી જયપ્રભશ્રીજી મ. ના શિષ્યા ૫. સા. શ્રી હેમયશાશ્રીજી મ. સૂરીશ્વરજી (બાપજી) મહારાજના સમુદાયના અને પૂ. આ. શ્રી
તથા પૂ. સા.શ્રી જયપૂર્ણાશ્રીજી મ. આદિની પ્રેરણાથી ગુરુભક્તો તરફથી વિજયમનોહરસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પ્રશાંતમૂર્તિ પૂ. ધન્ય માતા, ધન્ય પિતા, ધન્ય પત્રો, ધન્ય શાસન આ. શ્રી વિજયવિબુધપ્રભસૂરીશ્વરજી મહારાજ અનુપમ આરાધના પૂ. આ. ભ. શ્રી મુક્તિચંદ્રસૂરિજી મ... અને શાસનપ્રભાવના કરવાપૂર્વક તથા સ્વ-સમુદાયના વિશાળ સાધ્વીગણનું નેતૃત્વ સંભાળવાપૂર્વક અનોખું માનસ્થાન ધરાવે છે.
જન્મઃ રાધનપુર સં. ૧૯૭૧, ગુરુદેવ : પૂ. આ. શ્રી તેઓશ્રીનો જન્મ સં. ૧૯૭૩ના આસો સુદ પૂનમ-શરદ પૂર્ણિમાએ રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ, પિતા : મણિભાઈ, માતા : મણિબેન મહેસાણામાં થયો હતો. પૂર્વના પુણ્યયોગે સંસ્કારવાસિત ગૃહમાં
દીક્ષા: પાલીતાણા ૧૯૮૯ જન્મ પામતાં તેમને બાલ્યકાળમાં જ સહજપણે ધાર્મિક સંસ્કારો ગણિપદવીઃ દાદર (મુંબઈ) ૨૦૧૨ પ્રાપ્ત થયા અને તેથી એ સંસ્કારોનો વિકાસ થતાં તેમની રુચિ અને
પંન્યાસ પદવીઃ અહમદનગર ૨૦૧૫ પ્રવૃત્તિ ધર્મમય થવા લાગી. વયની સાથે પ્રભુભક્તિ, ધર્મમાર્ગ,
આચાર્ય પદવીઃ ખંભાત ૨૦૦૯ સતુ સમાગમ અને તપ-આરાધનામાં પણ વૃદ્ધિ થવા લાગી. આ
સ્વર્ગવાસ : રાંધેજા ૨૦૩૮ વૃત્તિ-પ્રવૃત્તિ દિવસે દિવસે ગાઢ બનતાં તેમનું મન સંસારનો ત્યાગ કરવા અને વૈરાગ્યનો માર્ગ સ્વીકારવા ઝંખી રહ્યું અને એક દિવસ,
કવિકુલકિરીટ પ. પૂ. આ.શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજે માત્ર ૧૫ વર્ષની કુમાર વયે તેમની ઝંખના સાકાર બની. સં.
રાધનપુરને આરાધનાપુર નામ આપેલું, જયાં આજે પચીશથી ૧૯૮૮ના પોષ વદ પાંચમના દિવસે જૈનપુરી-અમદાવાદમાં,
અધિક જિનાલયો છે. અને શેરીએ શેરીએ ઉપાશ્રયો છે. પૂજય બાપજી મહારાજના સાંનિધ્ય ભાગવતી દીક્ષા અંગીકાર
ઉપાશ્રયમાં પધારતા પૂ. ગુરુભગવંતોની દેશના અને શ્રેષ્ઠત્તમ કરીને પૂ. આ.શ્રી વિજયમનોહરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય
સાધુજીવન જાણીને ઘરે ઘરે કુળદીપકોએ દીક્ષા લીધી છે. તરીકે મુનિ શ્રી વિબુધપ્રવિજયજી નામે ઘોષિત થયા.
આવી આ ધર્મનગરી રાધનપુરમાં સ્વનામધન્ય પૂ. આ.
ભગવંત મુક્તિચંદ્રસૂરિ મહારાજનો જીવ માતા મણિબેનની સંયમજીવનના સ્વીકાર સાથે પૂજ્યશ્રી સંયમની ઉત્કટ
રત્નકુક્ષીએ આવ્યો હતો, ત્યારે મણિબેને સ્વપ્રામાં પોતાના સાધના કરવાપૂર્વક જ્ઞાનાભ્યાસ અને તપ-ત્યાગના વિકાસ સાધવા લાગ્યા અને વિનય, વૈયાવચ્ચ દ્વારા ગુરુભક્તિનો પણ ઉત્તમ લાભ
મુખકમળમાં ‘સિંહને પ્રવેશતા જોયો હતો અને તેના પરિણામે
તેઓ નિડર વક્તા સિંહગર્જનાના સ્વામી બન્યા હતા. પ્રાપ્ત કર્યો. પૂજયપાદ બાપજી મહારાજ અને પૂ. ગુરુદેવશ્રી વિજયમનોહરસૂરીશ્વરજી મહારાજની સેવા-વૈયાવચ્ચ માટે તેઓશ્રી . પૂજયશ્રીના જીવનમાં મઘમઘતા ગુણો જો જોઈએ તો
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org