________________
કે પ્રતિભા દર્શન
જે ૨૧૯ ચાલુ જ રહેતો. આ પદ્ધતિથી તેમણે ૩૬ કરોડ ૬૩ લાખ યતિવર્યના બીજા એક શિષ્ય યતિશ્રી રાજવિજયજી હતા. તેઓ મહામંત્રનો જાપ કર્યો હતો. શાસનમાં કરોડો મહામંત્રના આરાધક ગુરુશ્રીની મૂળ ગાદી જયાં હતી તે ચાંદરાઈ ગામમાં રહેતા હતા. આત્મા તરીકે તેઓશ્રીનું ગૌરવવંતુ સ્થાન છે. આવી અજોડ હેમચંદ્રની વય નાની હોવાથી તેના મનને આનંદ થાય, નવું નવું
આરાધનાના બળે પૂજયશ્રીનું અંતઃકરણ પ્રસન્ન રહેતું. સાધનાના જોવા જાણવા મળે અને એ બહાને હરવા-ફરવા મળે એવા - બળની મસ્તીમાં તેઓશ્રીએ ધર્મપ્રભાવનાનાં અનેક કાર્યો કર્યા છે. આશયથી શ્રી લક્ષ્મીવિજયજીએ ક્ષેમચંદને ચાંદરાઈ મોકલ્યા. ત્યાં સૌજન્ય : પૂ. પં શ્રી શિવાનંદવિજયજી મ.સા.ની પ્રેરણાથી પણ કેટલોક સમય રહીને ક્ષેમચંદ્ર અધ્યયનમાં પ્રવૃત્ત રહ્યા. આ
છે. મૂ. પૂ. જૈન સંઘ ચાંદવડ (મહારાષ્ટ્ર) સમય દરમિયાન તેમણે પ્રતિક્રમણનાં સૂત્રો અને જીવવિચારાદિ. સરળતા અને સૌમ્યતા, ઔદાર્ય અને શૈર્યતા
પ્રકરણોનો અભ્યાસ પૂર્ણ કર્યો અને ધીરે ધીરે યતિશ્રીની કૃપાના બળે
સંસ્કૃત ભાષાનો અભ્યાસ શરૂ કર્યો. દરમિયાન તેઓ થોડા સમય ધારક યોગીરાજ
માટે ચાંદરાઈથી આજોદર ગુરુશ્રી પાસે રહેવા આવ્યા. પૂ. આ. શ્રી શાંતિવિમલસૂરીશ્વરજી મ.
યતિસંપ્રદાયમાં : પૂનામાં શ્રી ચારિત્રવિજયજી નામના જન્મવું. જીવવું અને મરવું એ જગતનો સર્વસામાન્ય નિયમ યતિવર્ય હતા. તેઓ પ્રકાંડ વિદ્વાન અને મંત્રવિદ્યાના અજોડ જ્ઞાતા છે. પરંતુ જન્મીને જીવી જાણે છે, જીવીને મરી જાણે છે તે હતા. એક સમયે પોતાના મિત્ર પં. શ્રી વિવેકવર્ધન સાથે તેમની ઇતિહાસમાં અમર બની જાય છે, જગત એને વંદન કરે છે. આવી
મુલાકાત થતાં બાળક ક્ષેમચંદ્ર તેમની નજરમાં આવ્યા. સામુદ્રિક વિરલ વિભૂતિ પૂજ્ય આચાર્ય શ્રી શાંતિવિમલસૂરિજી મહારાજનો
વિદ્યાના બળે તેમને ક્ષેમચંદ્રમાં કંઈક વિશેષતા જણાઈ. તેમણે જન્મ સં. ૧૯૫૯ના ભાદરવા સુદ પાંચમે રાજસ્થાનમાં
ક્ષેમચંદ્રને પોતાની સાથે મોકલવા ૫. શ્રી વિવેકવર્ધનને આગ્રહ ઐતિહાસિક ઝાલોર જિલ્લાના જેતુનગરમાં થયો હતો. તેમના
કર્યો. પં. શ્રી વિવેકવર્ધને સત્ય ઘટના જણાવી કે તેને લઈ જવો હોય પિતાનું નામ માલદેવજી અને માતાનું નામ યમુનાદેવી હતું. તેઓ તો યતિ શ્રી લક્ષ્મીવિજયજીને મળવું પડે. કારણ કે તેમણે જ ધર્મપરાયણ, ભદ્રપરિણામી, સમાધાનપ્રિય અને પ્રામાણિક હતાં. હેમચંદ્રને અભ્યાસ અર્થે પોતાની પાસે મૂક્યા છે. આ વાત જાણી તેમને ધમદિવી, ઉમાશંકર અને ક્ષેમચંદ્ર નામે ત્રણ સંતાનો હતાં, એ શ્રી ચારિત્રવિજયજી આજોદર આવ્યા. શ્રી લક્ષ્મીવિજયજીને મળ્યા સંતાનોના આનંદકિલ્લોલથી તેમનું ઘર ભર્યું-ભર્યું હતું, એવામાં
અને ક્ષેમચંદ્રને પોતાની પાસે મોકલવા હાર્દિક આગ્રહ કરતાં કહ્યું : કુદરતની કોઈ અકળ લીલા કે પિતા માલદેવજી અને માતા
“મને બાળક ક્ષેમચંદ્રમાં અભુત તેજ દેખાય છે અને પૂનાની મારી યમુનાદેવી થોડા દિવસના અંતરે જ એકાએક સ્વર્ગવાસી બન્યાં. ગાદી માટે હું આનામાં ઘણી યોગ્યતા જોઉં છું. જો તમે ક્ષેમચંદ્રને પરિણામે ત્રણેય સંતાનો નિરાધાર બની ગયાં. આ વાતની જાણ
મારી સાથે મોકલો તો જૈનસમાજ ઉપર તમારો ઘણો ઉપકાર થશે.” નજીકના આજોદર ગામમાં બિરાજતા યતિવર્ય શ્રી લક્ષ્મીવિજયજીને
શ્રી લક્ષ્મીવિજયજી પોતે યતિ હોવા છતાં નિઃસ્પૃહી હતા. વ્યક્તિના થઈ. શ્રી લાલવિજયજીના બીજા નામે પણ ઓળખાતા આ હિત અને અહિતને સમજી શકે તેવા વિવેકચક્ષુસંપન્ન હતા. તેમણે યતિવર્યશ્રી અદભૂત પ્રભાવશાળી હતા. પોતે કરેલ વિશિષ્ટ અત્યંત પ્રસન્નતાથી અને હાર્દિક આશીર્વાદ આપવાપૂર્વક ક્ષેમચંદ્રને સાધનાઓને કારણે રાજસ્થાનમાં એમની ખ્યાતિ “સમર્થ ચમત્કારી
શ્રી ચારિત્રવિજયજી સાથે પૂના મોકલ્યા. પ્રાંતે એક દિવસ ક્ષેમચંદ્રને મહાત્મા' તરીકે હતી. આ યતિશ્રી સાથે માલદેવજીને ઘનિષ્ઠ સંપર્ક યતિસંપ્રદાયમાં દીક્ષા આપવામાં આવી અને તેમનું નામ યતિ શ્રી હતો. આથી યતિશ્રીએ ત્રણેય બાળકોને પોતાને ત્યાં બોલાવી લીધાં ક્ષમાવિજયજી રાખવામાં આવ્યું. અને એમની બધી જવાબદારી પોતાના ઉપર લઈ લીધી. આમ, સાધનાના માર્ગેઃ શ્રી ક્ષમાવિજયજીની બુદ્ધિ તીવ્ર હતી. શ્રી કેટલોક સમય વીતતાં શ્રી માલદેવજીની પુત્રી ધર્માદેવીને તેના ચારિત્રવિજયજી પાસે રહીને તેમણે વધુ ઊંડાણથી અધ્યયન કર્યું. મામાં પોતાની સાથે પોતાના ઘેર લઈ ગયા, ઉમાશંકરને તેઓશ્રીએ યતિજીવનમાં આવશ્યક ગણાતા એવા આયુર્વેદ, તીર્થયાત્રાની ભાવના થતાં તેઓ તીર્થયાત્રાએ ગયા અને ક્ષેમચંદ જયોતિષ, આદિ વિષયોનો અભ્યાસ કર્યો અને ધીરે ધીરે એમાં યતિવર્ય પાસે રહ્યા.
પારંગત બન્યા. શ્રી ચારિત્રવિજયજી પૂનાના ખ્યાતનામ તિવર્ય - ત્રીજા અને સૌથી નાના સંતાન હેમચંદ્ર યતિશ્રી પાસે આવ્યા હતા. પૂના, ગુડા અને અગવરીમાં તેમની ગાદી હતી. તેમની ત્યારે તેમની વય માંડ સાત વર્ષની હતી. નાની વય હોવા છતાં સમૃદ્ધિ પણ ઘણી વિશાળ હતી. આવકનાં સાધનો પણ ઘણાં હતાં. તેમની બુદ્ધિપ્રતિભા અદ્ભુત હતી. ગુરુદેવ તેમને જેટલો પાઠ આથી તેઓ એ બધી મિલકતોના યોગ્ય વારસદારની શોધમાં હતા, આપતા તે સાંજ સુધીમાં સંપૂર્ણ તૈયારી કરી લેતા. અને જાણે ઘણાં અને તેમની આ શોધ ક્ષેમચંદ્રની પ્રાપ્તિ પછી સફળતામાં ફેરવાઈ વર્ષોથી આવડતો હોય તેમ બીજી સવારે યતિજીને સંભળાવતા. આ હતી. ક્ષેમચંદ્રને પામીને તેઓ ઘણા પ્રસન્ન હતા. વધુ પ્રસન્નતાની
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org