________________
૨૨૦ જે
બૃહદ્ ગુજરાત, વાત તો એ હતી કે શ્રી લક્ષ્મીવિજયજી મહારાજે પણ ઉદારતા સમજાવ્યું. શ્રી ક્ષમાવિજયજી આમેય સાચા સાધુજીવન પ્રત્યે દાખવીને શિષ્યલાલસામાં તણાયા વગર આ આશાસ્પદ બાળક પહેલેથી આકર્ષાયા હતા. એમને શ્રી હિંમતવિમલજી મહારાજની પોતાને સોંપી દીધો હતો ! અને એનું જ સુફળ હતું કે તેઓ વાતોથી વધુ બળ મળ્યું. તેઓ શુદ્ધ સંયમ જીવન અંગીકાર કરવા ક્ષેમચંદ્રને દીક્ષા આપીને શ્રી ક્ષમાવિજયજી બનાવી શક્યા હતા. શ્રી વધુ પ્રેરિત થયા. તેમણે શ્રી હિંમતવિમલજી મહારાજને પોતાને શુદ્ધ ક્ષમાવિજયજીમાં ધીરતા, દઢ મનોબળ, સેવાવૃત્તિ, નિઃસ્વાર્થતા મુનિધર્મની દીક્ષા આપવા વિનંતી કરી. શ્રી ક્ષમાવિજયજીમાં શ્રી આદિ અનેક ગુણો શ્રી ચારિત્રવિજયને દેખાયા હતા. આથી હિંમતવિમલજી મહારાજને વિશેષ યોગ્યતા જણાતાં એમની સુંદર પતિજીવનમાં મહત્ત્વના એવા મંત્રશાસ્ત્રના અભ્યાસમાં શ્રી મનોભાવનાથી પ્રસન્નતા પામીને મુનિજીવનની દીક્ષા આપી. વૈભવ ક્ષમાવિજયજીને જોડવામાં આવ્યા. અને ધીરે ધીરે તેમણે ઘણી છોડીને તેઓ યતિ મટીને મુનિ બન્યા. શ્રી ક્ષમાવિજયજી મટીને સિદ્ધિઓ પ્રાપ્ત કરી. તેમને યોગસાધનામાં પણ ઘણો રસ પડ્યો “મુનિશ્રી શાન્તિવિમલજી' બન્યા. આ શ્રેષ્ઠ કાર્યનું નિમિત્ત બન્યું હતો. તેથી તેમણે તે વિષયમાં પણ ઊંડું ખેડાણ કર્યું. તેઓ કલાકો મહારાષ્ટ્ર પ્રાંતનું ‘તળગામ” નગર. મુનિજીવનની સંસારતારિણી સુધી યોગસાધનામાં અને ધ્યાનમાં લીન બની રહેતા. આથી તેઓ દીક્ષાનો એ હતો જેઠ સુદ ૩, ગુરુવારનો ધન્ય દિવસ ! વર્ષ સં. મંત્રવિદ્યાની સાથે યોગવિદ્યામાં પણ પારંગત બન્યા.
૧૯૮૩! યતિવર્ય શ્રી લક્ષ્મીવિજયજીના અગમ્ય સ્વપ્રનો સંકેત શ્રી ક્ષમાવિજયજી બાલ્યાવસ્થા અને તરુણાવસ્થા ક્યારની
જાણે હવે સ્પષ્ટ થતો હતો ! યતિસંપ્રદાયમાં એક દીપક તો પ્રગટ્યો ય વટાવી ચૂક્યા હતા. તેઓશ્રી શ્રી ચારિત્રવિજયજીના
હતો, પણ તે દીપક ત્યાંથી અલોપ થઈ ને જાણે મુનિજીવનમાં ઉત્તરાધિકારી પણ થઈ ગયા હતા. તેમની બધી મિલકતો પોતાના
અજવાળાં પાથરવા સરજાયો હતો ! અધિકારમાં આવી ગઈ હતી. યતિગાદીના સ્વામી હોવાને કારણે
શ્રી મહાવીર પ્રભુની શ્રમણ પરંપરામાં જગવિખ્યાત તેમની પાસે બીજી કોઈ કચાશ નહોતી. તેઓ જે ધારે તે કરવા માટે
જગદગુરુ શ્રી હીરવિજયસૂરિ થયા. તેમની શિષ્ય પરંપરામાં સ્વતંત્ર હતા. તો પણ ક્યારેક ક્યારેક પોતે ઊંડા વિચારોમાં ગરકાવ
મુખ્યત્વે ત્રણ શાખાઓનો વટવૃક્ષ જેવો વિસ્તાર છે. સાગરશાખા, થઈ જતા. તેમણે જૈન દર્શનનાં ઘણાં શાસ્ત્રોનું મનન કર્યું હતું.
- વિજય શાખા અને વિમલશાખાના નામે ઓળખાતી આ ત્રણે જૈનધર્મનાં તત્ત્વજ્ઞાનમાં તેઓ ઓતપ્રોત થઈ ગયા હતા.
શાખાઓએ જિનશાસનને ચરણે સમર્થ, પ્રભાવક, મહાન આચાર્યો સત્યાસત્યનો સ્વયં નિર્ણય કરી શકવાની પ્રતિભાનો તેમનામાં
અને સાધુઓની મહામૂલી ભેટ ધરી છે. આ ત્રણે શાખાઓ પૈકી વિકાસ થયો હતો. આથી તેઓ પોતાના અંગત જીવન વિશે ઘણી
વિમલશાખાનો પણ એક અનોખો અને ગૌરવવંતો ઇતિહાસ છે. વાર ચિંતન કરતા કે, “ક્યાં પ્રભુનો ત્યાગમાર્ગ, ક્યાં મારું જીવન !.
આ શાખામાં ત્યાગપ્રધાન, ક્રિયાપ્રધાન અનેક મુનિપુંગવો થયા છે. ક્યા પૂર્વના ત્યાગપ્રધાન મહાપુરુષો, ક્યાં મારું મોહપ્રધાન
તેમાં એક નામ શ્રી જ્ઞાનવિમલસૂરિજીનું છે. તેમણે ગુજરાતી ગેય જીવન ! ક્યાં મુનિજીવન, ક્યાં યતિજીવન ! – આમ, પોતાના
સાહિત્યને સમૃદ્ધ કરવામાં પોતાનો ઘણો મોટો ફાળો આપ્યો છે. યતિજીવનને મુનિજીવન સાથે સરખાવતાં તેમને ઘણી વાર પોતે
તદુપરાંત સંસ્કૃત આદિ ભાષાઓમાં પણ તેમણે અદ્ભુત ખોટે રસ્તે હોવાની અનુભૂતિ થઈ આવતી. ઘણી વાર તેઓ આ
સાહિત્યસર્જન કર્યું છે. આવા પ્રૌઢ, પ્રતિભાસંપન્ન અને ઉજ્જવળ બાબતમાં વિચાર કરતા. ધીમે ધીમે તેમના મનમાં પ્રતીતિ થઈ ગઈ
ચરિત્રના પાલક, નામ જેવા જ ગુણના ધારક શ્રી જ્ઞાનહતી કે ત્યાપ્રધાન મુનિજીવન જ સત્યમાર્ગ છે. ઘણાં મનોમંથનને
વિમલસૂરિએ માત્ર વિમલશાખાને જ નહીં, સમગ્ર જિનશાસનને
દીપાવ્યું છે. પં. શ્રી મુક્તિવિમલ ગણિ એ વિમલશાખાના બીજા અંતે તૈયાર થયેલું એ “નવનીત' હતું. તેમણે નક્કી કર્યું કે આ વિષયમાં કોઈ વિદ્વાન સાધુ સાથે ઊંડાણથી ચર્ચા કરવી. એવો
પ્રકાશમાન સિતારા છે, જેમણે કલ્પસૂત્રની વિખ્યાત સુબોધિકા અવસર એક વાર આવી ઊભો, પોતે ઇચ્છતા હતા એવા શ્રમણ શ્રેષ્ઠ
ટીકાનો સંક્ષેપ કર્યો છે. એ સિવાય પણ તેમણે અનેક પ્રૌઢ ગ્રંથોની અનાયાસે મળી ગયા. એ હતા પૂ. પંન્યાસપ્રવર શ્રી હિંમત
રચના કરી છે. આવું જ એક નામ પં. શ્રી કલ્યાણવિમલજી વિમલજી મહારાજ.
મહારાજનું છે. જૈનોના મહાન તીર્થ શ્રી સિદ્ધગિરિરાજની યાત્રાએ
આવનાર પ્રત્યેક યાત્રિક યાત્રા કરીને ઊતર્યા પછી તલાટી પાસેના સત્યપંથના રાહી: શ્રી ક્ષમાવિજયજી જે પ્રશ્નો ઘણા સમયથી
ભાતાખાતામાં આવીને ભાતું વાપરે છે. પરંતુ ઘણાં ઓછા લોકોને વિચારતા હતા તે પ્રશ્નો વિશે તેમણે પં. શ્રી હિંમતવિમલજી
આ ભાતાખાતાના ઇતિહાસનો ખ્યાલ હશે. આ ભાતાખાતા વિશે મહારાજ સાથે મોકળાશથી ચર્ચા-વિચારણા કરી. પંચમહાવ્રતનું
સૌપ્રથમ વિચાર શ્રી કલ્યાણવિમલજી મહારાજને આવેલો. તેઓશ્રી વાસ્તવિક સ્વરૂપ શું છે, વાસ્તવિક મુનિજીવન કેવું હોય, એકવાર ગિરિરાજની યાત્રા કરીને ઊતરી રહ્યા હતા ત્યારે તલાટીએ યતિજીવનમાં વ્યક્તિએ કેવાં કેવાં અકર્તવ્યો કરવાં પડે એ, શ્રી
આવતાં તેમણે જોયું કે ઉપરથી ઊતરેલા યાત્રિકો થાકના કારણે હિંમતવિમલજી મહારાજશ્રીએ ખૂબ ઊંડાણથી શ્રી ક્ષમાવિજયજીને તરસ્યા થવાથી ‘સતીવાવ' નામની વાવ પાસે આવેલ એક
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org