SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન ૪ ૨૧૦ સાન્નિધ્યમાં રહી, ગુરુભક્તિ-અનુભવજ્ઞાન આદિ ગુણો સંપાદન સંસ્કાર સંજીવતી. તપ, ધ્યાન, યોગતા પ્રણેતા, કર્યા છે. અને અત્યારે ગુરુભક્તિનાં મીઠાં ફળ અનુભવી રહ્યા છે. અધ્યાત્મતિષ્ઠ યોગીરાજ પૂ. ધર્મરાજાની પુણ્ય નિશ્રામાં મુંબઈ – માટુંગા, સુરત, ભાવનગર, સાબરમતી આદિ સ્થળોએ અંજનશલાકા ઉત્સવો ઉજવાયા છે. અને પૂ. આ. શ્રી વિજયચંદ્રસૂરિજી મહારાજ મુંબઈ-માટુંગા, ચોપાટી, પ્રાર્થનાસમાજ, કુર્લા, નેમિનાથજી શ્રી વર્ધમાનસ્વામીના પુનિત નામથી પ્રસિદ્ધ વર્ધમાનપુર (પાયધુની), કોટ તેમ જ સુરત-શાહપોર, વડાચૌટા, ગોપીપુરા, (વઢવાણ) નગરીમાં પૂજયશ્રીએ દેહ ધારણ કર્યો હતો. આ નગરમાં છાપરિયા શેરી, દેસાઈ પોળ, કીમ, ભાવનગર-સરદાર નગર, વસતા જૈન અગ્રણી જેતસીભાઈ અને જડાવબેન એ પૂજયશ્રીનાં મહાવીર વિઘાલય તથા અમદાવાદ - સાબરમતી, સરખેજ, માતા-પિતા, સં. ૧૯૫૫ના કારતક સુદ પૂર્ણિમાએ જન્મ લીધો. લીંબડી, અને છેલ્લે તેઓશ્રીએ કરેલ જિનશાસન-પ્રભાવક પ્રસંગો જૈનશાસનની સેવાનો એક સંકેત મળી ગયો. તેમનું સંસારી નામ ઉપર સુવર્ણ કળશની જેમ પાલીતાણા - સિદ્ધગિરિ ઉપર નવનિર્મિત ચુનીલાલ, ચુનીલાલનું મન નાનપણથી જ વૈરાગ્ય તરફ વળ્યું હતું. બાવન દેવકુલિકાઓથી અત્યંત શોભાયમાન જિનપ્રાસાદોમાં ૫૦૪ ધાર્મિક અને વ્યાવહારિક શિક્ષણ લીધું એમાં માતાનાં અવસાનનો પ્રભુજીની પ્રતિષ્ઠા કરી. વૃદ્ધાવસ્થા હોવા છતાં દરેકે દરેક પ્રભુજીને આઘાત ચુનીલાલને વૈરાગ્ય ભાવના તરફ વધુ લઈ ગયો. વાસક્ષેપ કરી જીવનને ધન્યતમ બનાવ્યું. એટલે પોતે જયાં વૈરાગ્યવાસિત પુત્રને જોઈ પિતાએ અનુમતિ આપી અને બિરાજમાન હોય ત્યાં સર્વત્ર ચોથો આરો પ્રવર્તતો હોય તેમ સર્વને રાજનગરમાં સ્થાનકવાસી દીક્ષા લીધી અને મુનિશ્રી ચુનીલાલજી લાગતું. બન્યા. સંસારી પિતા છ મહિનામાં ગુજરી ગયા. આત્મસુખની શોધ જીવનની સર્વોત્કૃષ્ટ સાધનાને સિદ્ધ કરી ચૂકેલા આ દિવ્ય કરનાર, પૂર્વજન્મના અભ્યાસી ચુનીલાલજી મહારાજનું સતત વિભૂતિ ઉપર સોજિત્રા મુકામે સં. ૨૦૩૨ના વૈશાખ વદ ૧૩ની ચિંતન ચાલુ હતું. દરમ્યાન યોગનિષ્ઠ આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજી સાંજે તબિયત નરમ હોવાની સાથે હૃદયરોગનો હુમલો થયો. મહારાજનો સમાગમ થયો. એ સમાગમ સોનામાં સુગંધ હતો. પૂ. મરણાસન્ન સ્થિતિની તીવ્ર અસર હોવા છતાં તેઓશ્રી પ્રસન્ન ચિત્તે કેસરસૂરિજી મહારાજનો પણ પરિચય થયો. પરિણામે સં. વધુ ને વધુ સ્વાધ્યાયની મસ્તીમાં મહાલતા જણાતા હતા. આ સમયે ૧૯૭૮માં વૈશાખ સુદી - ૩ ના શુભદિને સંવેગી દીક્ષા અંગીકાર સર્વ શ્રમણભગવંતો, સંઘના આગેવાનો તથા ભાવિકગણ સેવામાં કરી. પૂ. કેશરસૂરિજી મ.સા. ના શિષ્ય મુનિ ચંદ્રવિજયજી બન્યા. ખડે પગે હાજર હતા. જયારે બીજી બાજુ જીવનદીપ બુઝાવાની સંયમ જીવનમાં તેમની શ્રદ્ધા દેઢ થતાં પાદરા મુકા તૈયારીમાં વધુને વધુ આત્મતેજ પાથરતો જતો હતો. પૂજયશ્રીનો અષાઢ સુદ - ૩ ના દિવસે વડી દીક્ષા ગ્રહણ કરી અને રત્નત્રયીની “ઓમ હ્રીં અહં નમઃ”નો જાપ ચાલુ જ હતો. જાણે જીવનપર્યત સાધના માટે આ જાગૃત સાધુવર કાર્યરત બન્યા. કરેલી ગુરુસેવા, હૃતોપાસના જ ન હોય શું ! વહેલી સવારે ૪ કલાક આબુવાળા પૂ. શાંતિસૂરિજી મ.ના પણ પ્રગાઢ પરિચયમાં અને ૦૨ મિનિટે, જાણે ભૂમિતલ ઉપરનું તેમનું કાર્ય પૂર્ણ થયું હોય આવ્યા અને આધ્યાત્મિક વિકાસ ઘણો થયો તે પછી અનેક તેમ, સ્વર્ગે પધાર્યા. તે પહેલાં ત્રણ-સાડાત્રણ વાગે તો તેમની શ્રીસંઘોની વિનંતીથી સં. ૧૯૯૫માં પોષ સુદ – ૨ ને દિવસે નિત્યક્રમાનુસાર નવકારવાળી, જાપ-ધ્યાન, જીવનમાં કરેલી પાલીતાણામાં ગણિ – પંન્યાસપદથી વિભૂષિત કરવામાં આવ્યા. યાત્રાઓનું સંસ્મરણ વગેરે આત્મરમણતાની પ્રક્રિયા ચાલુ જ હતી. નાના બાળકો માટે પાઠશાળાઓ શરૂ કરાવી. પૂનામાં વર્ધમાન તપ જીવનની અંતિમ ક્ષણોમાં પણ સંયમ-સાધનાનો તેજ-ચળકાટ ચોમેર આયંબિલ ખાતાની સ્થાપના કરાવી. જૈન સહાયક ફંડ એકઠું પ્રસરીને સૌને આંસુભીના કરી ગયો ! જીવનના અંતિમ શ્વાસ સુધી કરાવવામાં પ્રેરણા કરતા રહ્યા. શેરીસા વગેરે સ્થળે તીર્થ પ્રતિષ્ઠા આત્માના રોમે રોમે જિનશાસન અને ગુરુદેવ પ્રત્યે અતૂટ સ્નેહ મહોત્સવ કર્યા. વડાલી, સરદારપુરા તથા સિદ્ધક્ષેત્રમાં ઉદ્યાપનની હતો. તેઓની સર્વોત્કૃષ્ટ ગુણોથી સભર આરાધના એ સર્વને ઉજવણી કરાવી, માટુંગા (મુંબઈ)માં ગુજરાતી તથા કચ્છી એમ બન્ને પ્રેરણા પરબ બની રહે, કાયમનો જાજરમાન ઇતિહાસ બની રહે તે ઉપાશ્રય તથા ખંભાતનો લાડવાનો ઉપાશ્રય બનાવવામાં માટે ધર્મરાજાની ગુરુમૂર્તિ ગુરુમંદિરમાં સોજિત્રા મુકામે સકલ પૂજયશ્રીની પ્રેરણા છે. મવાડા, પાલીતાણા, વલસાડ, યેવલા, સંઘના દર્શનાર્થે પ્રતિષ્ઠિત કરવામાં આવી. એવા એ પૂના, મુંબઈ આદિ સ્થળે તેમના ચાતુર્માસ દરમ્યાન સિદ્ધાંતમહોદધિ, ગુણગાંભીર્યનિધિ, શ્રુતસ્થવિર કૃપાળુએ પોતાનું મહામહોત્સવપૂર્વક ભવ્ય ઉપધાન તપની આરાધનાઓ થઈ. જીવન કૃતકૃત્ય, ધન્યાતિધન્ય બનાવી, જિનશાસનનાં અનેક સં. ૨૦૧૭માં અનેક શ્રી સંઘોની વિનતિથી બીલીમોરાને પ્રભાવપૂર્ણ કાર્યોથી પોતાનું નામ જૈન શ્રમણોની પરંપરામાં તેમ જ આંગણે મા.શુ-૬ને દિવસે લગભગ એક સો ગામોના આગેવાનોની જૈન શ્રુતસાહિત્યના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંક્તિ કર્યું છે ! હાજરીમાં પૂજ્યશ્રીને આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy