________________
પ્રતિભા દર્શન
૪ ૨૧૫ જ્ઞાનપીપાસા તીવ્ર હતી. તેમાં અધ્યયન અને સ્વાધ્યાયતપની સાગરની પ્રતિભા ધરાવતા હતા, તે સાથે પ્રભાવશાળી વક્તા પણ અનુકૂળતાનો ઉમેરો થતાં આ પિપાસા વધુ ઉત્તેજિત અને તત્પર હતા. તત્ત્વદર્શન જેવા શુષ્ક વિષયને દૃષ્ટાંતો-દલીલોથી રસાળ અને બની. સતત વાચન-લેખન અને ચિંતન-મનનમાં નિમગ્ન રહેવા હૃદયંગમ બનાવવાની તેમની માવજત અનન્ય હતી. અનેકવિધ લાગ્યા. આ મુનિવરને જોનાર પ્રથમ દૃષ્ટિએ તો તેમને એકાકી જીવ શાસ્ત્રોનું વિપુલ જ્ઞાન ધરાવતા હોવા છતાં તેઓશ્રી આબાલવૃદ્ધ માની લેતા. કારણ કે અહોરાત અભ્યાસમાં રત રહેવું એ જ સહુ સાથે સૌહાર્દપૂર્વક સૌમ્ય વ્યવહાર કરતા. વિશાળ શિષ્યપ્રશિષ્ય તેઓશ્રીની વૃત્તિ અને પ્રવૃત્તિ હતી. પરિણામ સ્વરૂપ, તેઓશ્રીના પરિવાર ધરાવતા અને પ્રલંબ દીક્ષાપર્યાયથી શાસનસેવાનાં અનેક હસ્તે અનેક તત્ત્વદર્શી અને શાસ્ત્રીય ગ્રંથોની વિદ્વતાપૂર્ણ ચર્ચા- કાર્યો કરી જનારા ગીતાર્થ આચાર્યશ્રીને કોટિ કોટિ વંદના. વિચારણા થઈ છે. તેઓશ્રીએ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રા
| સર્વસંપદાના ઋણને અદા કરવા પોતાના ચાર્યરચિત “શબ્દાનુશાસન' ઉપર જે સ્વોપજ્ઞ શબ્દ મહાર્ણવન્યાસ
પોપકારી ગુરુદેવ પ્રત્યેતો જેમનો સમર્પણભાવ છે તેનું સંપાદન અને ત્રુટિત ભાગનું અનુસંધાન કરવાનું દુષ્કર કાર્ય હાથ ધરીને ૭ ભાગ બહાર પાડ્યા છે. ધાતુરત્નાકર'ના ૮ ભાગ | ઉચ્ચ કોટિતો હતો એવા પ્રાકૃતવિશારદ તેઓશ્રીની ખ્યાતનામ રચના છે. ‘કૃતપ્રત્યયાનામ્ મહાયંત્રમ્' દ્વારા પૂ. આ. શ્રી વિજયકસ્તૂરસૂરિજી મ. આચાર્યશ્રીએ કૃદંતની કઠિનતાને સરળ બનાવી છે. ‘વિભત્યર્થ નિર્ણય ગ્રંથમાંની વિભિક્તિની ચર્ચા તેઓશ્રીની બુદ્ધિપ્રતિભાનું
બહુરના વસુંધરાઃ ધર્માત્માઓની જિનશાસનપ્રભાવક પ્રતીક છે. આ ઉપરાંત, “હેમચંદ્રિકા'નામની લઘુ પુસ્તિકા તો
અનેકવિધ પ્રવૃત્તિઓમાંથી ધમધમતું નગર અમદાવાદ તે ગુરુદેવ
ધર્મરાજાનું જન્મસ્થાન. અમદાવાદના માણેકચોક પાસેની બાળકોને સરળતાથી વ્યાકરણના મહત્ત્વના સિદ્ધાંતો સમજાવનારી
ખેતરપાળની પોળમાં રહેતા ફતેહચંદ મનસુખલાલ કીનખાબઅદ્ભુત પુસ્તિકા છે. આમ, મહત્ત્વના વ્યાકરણગ્રંથોમાં તેઓશ્રીની અપ્રતિમ પ્રતિભાનાં દર્શન થાય છે.
વાળાના નામથી સુપ્રસિદ્ધ કુટુંબમાં વસતા પિતા અમીચંદભાઈ અને
માતા અંબાબેનના પુત્ર રૂપે સં. ૧૯૫૭માં પોષ વદ ૧ના પવિત્ર | દર્શનશાસ્ત્રીઃ તેઓશ્રીએ શ્રી સિદ્ધસેન મહારાજ કૃત ગહન
દિને પૂ. ગુરુદેવનો જન્મ થયો હતો. તેઓશ્રીનું જન્મનામ કાંતિલાલ દાર્શનિક ‘ાત્રિશિકાઓ પર કિરણાવલી નામક અર્થગંભીર ટીકા
હતું. વિક્રમની વીસમી સદીના વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને ચારિત્રવૃદ્ધ રચી છે. પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજના “શાસ્ત્રવાર્તા
સંઘસ્થવિર આચાર્યદેવ શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ સમુચ્ચય' ઉપર સ્યાદવાદ્રવાટિકા નામની પ્રૌઢ ટીકા રચી છે.
(બાપજી મ.સા.) પણ આ જ કુટુંબના સુપુત્ર હતા. જે કુટુંબમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવરના કેટલાક ગ્રંથોની ટીકાઓમાં
ધર્મસંસ્કારની પરંપરાની જાળવણી વડીલો સજાગ થઈ કરતા હોય સપ્તભંગી નયપ્રદીપ' ઉપર બાલબોધિની વૃત્તિ, ‘નયરહસ્ય’ ઉપર
ત્યાં તેમના બાળકોમાં એ સંસ્કારો પ્રતિબિંબિત થતાં વાર નથી પ્રમોદાવિવૃત્તિ, ‘નયોપદેશ' ઉપર તરંગિણી-તરણીવૃત્તિ,
લાગતી. ધર્મસંસ્કારોને બળ તથા જન્મજન્માન્તરની કોઈ અનોખી અનેકાન્ત વ્યવસ્થા પ્રકરણમ્' ઉપર તત્ત્વબોધિની વૃત્તિ વગેરે
સાધનાને જોરે કાંતિલાલનો ધર્મરાગ, વૈરાગ્યરંગ બાલ્યાવસ્થામાં જ વૃત્તિઓ રચી છે. “નયગોચર ભ્રમનિવારણ” દ્વારા નયસંબંધે
દિન-પ્રતિદિન વૃદ્ધિ પામતો જતો હતો. રતિભાઈ, હિંમતભાઈ તથા બહુશ્રુત પૂર્વાચાર્ય ભગવંતોની વ્યાખ્યાનું સમુદ્ઘાટન અને એમાં
નાનાભાઈ વગેરે કુટુંબીજનો સાથે તે સંસ્કારો વિશેષ રીતે પાંગરવા થતાં ભ્રમનું નિવારણ સુંદર રીતે કર્યું છે. ધર્મશાસ્ત્રમાં
માંડ્યા. અને આ જીવન એ સાધનાની સિદ્ધિનું અણમોલ ક્ષેત્ર છે ‘તસ્વાર્થ ત્રિસૂત્રિ પ્રકાશિકા' રચીને તત્ત્વજ્ઞાનની સૌરભને એમ દઢપણે સમજતા થયા. વ્યાપકરૂપે વિસ્તારી છે.
પ્રવ્રજ્યાના પુનિત પંથે પ્રયાણ : પારસમણિનો સ્પર્શ તો સાહિત્યરસિક: કવિ ધનપાલરચિત “તિલકમંજરી” ઉપરની લોહને સવર્ણ બનાવે પણ સત્સંગનો રંગ જીવનમાં શું પરિણામ ન પરાગ ટીકા તો આચાર્યશ્રીની લબ્ધપ્રતિષ્ઠ રચના છે. લાવે? એક સુભાગી દિને પૂ. શાસનસમ્રાટશ્રી આચાર્યદેવ શ્રી હેમચંદ્રાચાર્યના સ્વોપજ્ઞ “કાવ્યાનુશાસન'ની અને “ઝંદાનુશાસન
વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ અમદાવાદ-પાંજરાપોળના ઉપાશ્રય ઉપર પ્રદ્યોત નામક ટીકા તેઓશ્રીની ઊંડી સાહિત્યસૂઝની
વિરાજિત હતા. પૂજ્યશ્રીના શિષ્ય પંન્યાસશ્રી વિજ્ઞાનવિજયજી પરિચાયિક છે. સ્વોપજ્ઞ દેવગુર્વાષ્ટકમાં તેમણે શ્રી નેમિનાથ
મહારાજ સાથે કાંતિલાલનો સત્સંગ ચાલ્યો. એ પવિત્ર પુરુષના ભગવાન અને શ્રી નેમિસૂરિજી આચાર્યશ્રીનું જીવન-કવન સુંદર
સમાગમથી એમની વૈરાગ્યભાવના ઉત્કટ બનતી ચાલી. આખરે એ રીતે ગૂંચ્યું છે. દ્વયર્થક આ રચનામાં તેઓશ્રીએ શબ્દલાલિત્ય અને
ભાવનાથી પ્રેરાઈને, કુટુંબીજનોની અનુમતિની ચિંતા કર્યા વગર અર્થગાંભીર્ય ઠાંસી ઠાંસીને ભર્યા છે.
એક ધન્ય દિને, સં. ૧૯૭૬ના ફાગણ વદ ૩ના શુભ દિને, જ્ઞાન-વૈરાગ્યની સૌમ્યમૂર્તિ પૂજય આચાર્ય શ્રી જ્ઞાનગંભીર ભવિષ્યના શાસનદ્યોતકર બનનાર આ ચરિત્રનાયકે મારવાડના
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org