SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે ૨૧૩ પ્રવૃત્તિઓમાં અનેક જીવોને સાંકળવા એ ઘણું કઠિન કાર્ય હતું. પરંતુ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી માણિક્યસાગરસૂરીશ્વરજી મહારાજના તેઓશ્રી એવાં કાર્યો સફળતાથી પાર પાડી ખૂબ અનુમોદનાને પાત્ર વરદ હસ્તે સુરત-ગોપીપુરામાં મહોત્સવપૂર્વક આચાર્યપદથી બન્યા હતા. અલંકૃત કરવામાં આવ્યા. તેઓશ્રીએ નવપદ આરાધક સમાજ અને ચીમનભાઈ પૂ. આગમોદ્ધારકશ્રીનાં તાત્ત્વિક વ્યાખ્યાનોથી પછી શ્રી સિદ્ધચક્ર આરાધક સમાજની સ્થાપના કરી. આજે પણ ખૂબ પ્રભાવિત થયા હતા અને તેના પરિણામે વૈરાગ્યની ભૂમિકાએ પ્રતિવર્ષે હજારો આરાધકો આ સમાજની દોરવણી નીચે શ્રી સ્થિર થઈ, સંસારના કીચડમાંથી નીકળવા મથામણ કરવા લાગ્યા. સિદ્ધચક્રજીની ઓળીની આરાધના કરે છે. પૂજયશ્રીએ શ્રી વર્ધમાન તેમનાં ધર્મપત્ની ફૂલીબહેનની પ્રબળ મોહદશા અને બાધક આયંબિલ તપની શ્રી નવકાર મહામંત્રના ૬૮ અક્ષર પ્રમાણે ૬૮ મનોવૃત્તિના કારણે ધર્મમાર્ગે દોરનાર ઉપકારી પૂ.આ.શ્રી ઓળી કરી હતી. તેમ જ નવપદજીની ૧૧૪ ઓળીઓ કરી હતી. વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ પણ દીક્ષા આપવાના પ્રશ્ને દ્વિધામાં પ.પૂ. આગમોદ્ધારક વ્યાખ્યાનોના પ્રસાર-પ્રચાર માટે ‘સિદ્ધચક્ર' હતા. પરંતુ ચીમનભાઈનો સંકલ્પ દેઢ હતો. અંતે પૂ. આગમોદ્ધારક માસિકનું સંપાદન સં. ૧૯૮૬ થી ૧૯૮૯ અને સં. ૨૦૦૩ થી આચાર્ય દેવશ્રીની હૂંફ મળી. એક વખત ગોડીજીમાં ધર્મક્રિયામાં રસ ૨૦૧૮ સુધી કર્યું હતું. આ ઉપરાંત, અનેક ગ્રંથોનું સંપાદનકાર્ય લેતા ૮૦ જેટલા આરાધકોને એમ હતું કે ચીમનભાઈ પરિસ્થિતિવશ અને નૂતન ગ્રંથોનું લેખન પણ કર્યું. પૂજયશ્રી સં. ૨૦૧૯ના ફાગણ દીક્ષા લઈ શકે તેમ નથી. પરંતુ ચીમનભાઈએ જોરદાર સંયમરંગ વદ ૬ને દિવસે સુરતમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. પૂજયશ્રીના રાખ્યો. સ્તવનાદિ લલકારી બધાને સંયમ તરફ વાળવા અભિગ્રહ ૪૫-૫૦ શિષ્યો-પ્રશિષ્યો વર્તમાનમાં વિચારી રહ્યા છે. અને આપવા માંડ્યો અને પોતે પણ વૈરાગ્યના માર્ગે ભાગવતી દીક્ષા શાસનપ્રભાવનાથી પૂજયશ્રીની પ્રતિભાને ઉજજવળ પ્રકાશથી ગ્રહણ કરી ‘મુનિ શ્રી ચંદ્રસાગરજી' નામે સંયમજીવનનો સ્વીકાર શોભાવી રહ્યા છે ! કોટિ કોટિ વંદન હજો એવા પૂજયવરને ! કર્યો. દીક્ષા બાદ પૂજયશ્રીએ જ્ઞાનાભ્યાસમાં એકાગ્ર બની સિદ્ધહેમ સૌજન્ય: જંબૂઢીપ વર્ધમાન પેઢી - પાલીતાણા વ્યાકરણ પર પ્રભુત્વ મેળવ્યું. શુદ્ધ પાઠો સાથે મૂળ માત્ર છપાવી યથાતામ સાચે જ “અમત' (અમર) બન્યા તે અને આનંદબોધિની નામે સુંદર વિદ્ધદુભોગ્ય ટીકા લખી, વિદ્વાનોમાં શાસ્ત્રવિશારદ કવિરત્ત અગ્રગણ્ય સ્થાન મેળવ્યું. પૂજ્યશ્રીની પ્રતિભા વાણી, શક્તિ, પડછંદ કાયા, મેઘમલ્હાર સમો બુલંદ અવાજ તેમ જ ત્યાગ-તપ પૂ. આ. શ્રી વિજયઅમૃતસૂરિજી મહારાજ સંયમનું ઓજસ્વી બળ સંઘમાં અનેક ધર્મકાર્યોની પરંપરા વધારનારું જૈન-જૈનેતર તીર્થધામોથી શોભતી સૌરાષ્ટ્રની પવિત્ર ધરતી નીવડ્યું. માલવાની-ઉજ્જૈનની પુણ્યભૂમિમાં વીશમાં તીર્થકર શ્રી પર બોટાદ નામનું નગર છે. આ નગરમાં ધર્મિષ્ઠ પરિવાર તરીકે મુનિસુવ્રતસ્વામીના શાસનકાળમાં શ્રીપાલ મહારાજા અને દેસાઈ ભવાન વસ્તાનું કુટુંબ પ્રખ્યાત હતું. એમના પુત્ર હેમચંદ મયણાસુંદરીએ નવપદજીની ચિરસ્મરણીય આરાધના કરેલી તે ભવાનને ત્યાં શ્રી દીવાળીબહેનની રત્નકુક્ષીએ સં. ૧૯૫૨ના મહા સ્થાન જીર્ણશીર્ણ બની ગયું હતું. તેનો પૂજ્યશ્રીએ આમૂલચૂલ ઉદ્ધાર સુદ ૮ના શુભ દિને એક પુત્રનો જન્મ થયો. પાંચ-પાંચ ભાઈઓ કરાવી શ્રી સિદ્ધચક્રાધન તીર્થની પુનઃસ્થાપના કરી, ભવ્ય ધર્મશાળા, અને એક બહેનના લાડીલા આ લાલનું નામ પાડવામાં આવ્યું આયંબિલખાતું, જ્ઞાનમંદિર, ભોજનશાળા, ઉપાશ્રય આદિના અમૃતલાલ. પૂર્વભવની પુણ્યાઈ અને કુટુંબના સંસ્કારો લઈને નિર્માણ સાથે શ્રીપાલ-મયણાસુંદરીની નવપદ આરાધનાની ભૂમિ ઊછરતી અમૃતલાલ સાચે જ આ લોકમાં અમૃત-શા મધુર હતા. સાથે સંલગ્ન પ્રાચીન છ-સાત દેરાસરોનો ઉદ્ધાર કરી, શ્રી એમાં સં. ૧૯૬૬માં સૂરિસમ્રાટ આચાર્યભગવંત શ્રી કેશરિયાજીની દેહપ્રમાણ તે જ વર્ણની નવી પ્રતિમા ભરાવી તેની વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ પોતાના વિશાળ શિષ્ય પરિવાર સ્થાપના કરી, જે પ્રતિમા સમક્ષ શ્રીપાલ મહારાજા અને સાથે બોટાદને આંગણે પધાર્યા અને સકળ સંઘના અતિ આગ્રહને મયણાસુંદરીએ આરાધન કરેલ તે પ્રતિમાજી હાલ ધૂલેવાજીમાં વશ થઈને બોટાદમાં ચાતુર્માસ માટે કૃપા દર્શાવી. શાસનકેશરિયાજી તરીકે પ્રખ્યાત છે એ લોકોક્તિને ચિરંજીવ બનાવી, સમ્રાટશ્રીનાં પ્રથમ દર્શને જ અમૃતલાલ પર અનોખો પ્રભાવ પાથરી આથી સમગ્ર ઉજજૈન જૈન સંઘનો પણ પુનરુદ્ધાર થયો અને વિકાસ દીધો. પોતાની જેમ જ પ્રભાવિત બનેલા નરોત્તમભાઈ, થયો. માલવામાં પણ અનેક ગામોમાં જૈનધર્મની ઝાંખી બનેલી લવજીભાઈ આદિ પાંચ મિત્રો વધુ ને વધુ સમય ગુરુસેવામાં ગાળવા છાયાને તેજસ્વી બનાવી. માંડ્યા અને સંયમના રંગે રંગાવા મંડ્યા. દીક્ષા લેવા પાંચ મિત્રો તત્પર બન્યો, પરંતુ વડીલો તરફથી અનુમતિ નહિ મળતાં નિરાશ પૂજયશ્રીને પાલીતાણામાં પૂ. આગમોદ્ધારક આચાર્યદેવના થયા. પરંતુ જેમને એકવાર વૈરાગ્ય સુંદરીની અમીદ્રષ્ટિ સાંપડી જાય વરદ હસ્તે સં. ૧૯૯૮માં ગણિપદ અને પંન્યાસપદથી વિભૂષિત કેમ શાંત બેસી શકે ? પાંચ મિત્રોમાંથી ભાઈ નરોત્તમદાસે કુટુંબની કરવામાં આવ્યા અને ૨૦૦૭ના મહા સુદ ૧૦ ના મંગલ દિને પૂ. અનુમતિ લીધા વિના જ દીક્ષા લઈ મુનિશ્રી નંદનવિજયજી નામ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy