SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ $ બૃહદ્ ગુજરાત નામ કસ્તુરબેન હતું. પૂ. જ્ઞાનવિજયજી મહારાજનું જન્મ સ્થળ ગ્રંથ અતિ પ્રસિદ્ધિ પામ્યો છે. આ ગ્રંથના ચાર ભાગ બહાર પાડેલ ગઢુલા હતું. ઉપરાંત પૂ. ન્યાયવિજયજી મહારાજનું સંસારી નામ છે. આ ગ્રંથો હાલ અપ્રાપ્ય બનતાં પૂ. આ. શ્રી ભદ્રસેનસૂરિજી ડાહ્યાલાલ, તેમનું જન્મસ્થળ ખેડા ગામ, પિતાનું નામ હીરાલાલ મહારાજે ભાગ : ૧-૨-૩ પ્રકાશિત કરાવ્યા છે. અને ભાગ : અને ધર્મના સંસ્કારોથી પૂરા રંગાયેલા હતા. ૪-૫ પણ થોડા વર્ષની અંદર પ્રગટ થશે. ધન્ય છે એ ત્રિપૂટી પૂમુનિરાજ શ્રી ચારિત્ર વિજયજી મહારાજે પાલીતાણામાં મહારાજને ! વંદન હજો એ મુનિવરોને ! શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ'ની સ્થાપના કરી ત્યારે આ લી. પૂ. દર્શનશાન-ન્યાય-વિજયજી શિશુ ગુરુકુળમાં એક દડવાનો, એક ગઢુલાનો અને એક ખેડા ગામનો સૌજન્ય : શ્રી યશોવિજયજી આરાધના ભવન ગિરિરાજ સોસાયટી, પાલીતાણા એમ ત્રણ વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવ્યા. આ ત્રણેય અત્યંત સિદ્ધયક્રારાધત તીર્થોદ્ધારક, માલવદેશોદ્ધારક અને તેજસ્વી હતા અને ધર્મમાં અપૂર્વ પ્રીતિવાળા હતા. ઉપરોક્ત ત્રણેએ આગળ જતાં દીક્ષા લીધી. પૂ. આચાર્યશ્રી કમલસૂરિજી મહારાજના શ્રી વર્ધમાન આયંબિલ તપના પ્રખર પ્રસારક વરદ હસ્તે પ્રથમ દીક્ષા સં. ૧૯૭૩ના ફાગણ સુદ ચોથના દિવસે પૂ. આ. શ્રી ચંદ્રસાગરસૂરિજી મહારાજ શત્રુંજયની છાયામાં પૂ. ચારિત્રવિજયજી મહારાજ (કચ્છી)ના શિષ્ય પૂ. દર્શનવિજયજી મહારાજ નામે થયા અને પૂ. પૂ. આચાર્યશ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજ શ્રી વર્ધમાન જ્ઞાનવિજયજી મહારાજ પણ તેઓના શિષ્ય થયા અને ડાહ્યાલાલની આયંબિલ તપ અને શાશ્વતી શ્રી નવપદજી ઓળીની આરાધનાના દીક્ષા પૂ. દર્શનવિજયજી મહારાજના શિષ્ય નામે થઈ અને તેમનું પ્રસારક તરીકે વિશેષ પ્રસિદ્ધિ પામ્યા હતા. પૂજયશ્રીનો જન્મ નામ પૂ. ન્યાયવિજયજી પાડ્યું. તેઓશ્રી આગળ જતાં ત્રિપુટી અમદાવાદ દોશીવાડાની પોળમાં કૂવાવાળા ખાંચામાં શેઠશ્રી તરીકે ખ્યાતિ પામ્યા. આ ત્રણેય મુનિવરો દીક્ષા લઈને આજ સુધી જેશીંગભાઈ પટવાને ઘેર સુશ્રાવિકા પ્રધાનબેનની કુક્ષીએ સં. સાથે જ રહ્યા હતા. ૧૯૪૦ના કાર્તિક સુદ ૧૧ ના મંગલ દિને થયો હતો. સંસારીનામ ચીમનભાઈ હતું. તેઓ નાનપણથી જ ધાર્મિક અભ્યાસમાં ઘણી આ ત્રણે મુનિવરો ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને પ્રાકૃત રુચિ દાખવતા હતા. ૫.પૂ. આચાર્ય શ્રી વિજયનીતિસૂરિજી ભાષાના વિદ્વાન હતા. કચ્છી, મરાઠી અને ઉર્દૂ ભાષાના અલ્પાંશે મહારાજના નિકટ પરિચયમાં આવી તેઓશ્રી ધર્મક્રિયાઓમાં જાણકાર પણ હતા. સાથોસાથ પ્રવચનકાર, વક્તા અને લેખક પણ તત્વજ્ઞ-આરાધક તરીકે અત્યંત જાણીતા બન્યા. ધર્માભ્યાસ સાથે હતા. જપ-તપમાં પણ વધુ રસ દાખવવા માંડ્યા. ત્યાં યોગ્ય વયે, તેઓનાં ધાર્મિક કાર્યો : તેઓએ કચ્છ, કાઠિયાવાડ, માતાપિતાના આગ્રહથી તેમનાં લગ્ન ફૂલીબહેન સાથે કરવામાં ગુજરાત, મહારાષ્ટ્ર, દક્ષિણ ભારત, ઉત્તર ભારત, બિહાર, બંગાળ, આવ્યાં. તે વખતના લોકમાનસને માન આપી તેઓશ્રી મુંબઈમાં યુ.પી., પંજાબ, મેવાડ, મારવાડ, ગોલવાડ વગેરે પ્રદેશોમાં વિહાર શેઠશ્રી નગીનદાસ કરમચંદની પેઢીમાં ધર્મ સાથે અર્થોપાર્જનના કર્યો હતો. યુ.પી.માં મેરઠ જિલ્લો તથા મુજફર જિલ્લામાં સરઘના પ્રશ્નને હલ કરવા જોડાયા હતા. સંસારમાં પડ્યા છતાં ધર્મભાવના વગેરે સ્થળોના હજારો અગ્રવાલોને નવા જૈન બનાવ્યા હતા. એવી જ પ્રબળ અને કાર્યરત હતી. તેઓ વર્ધમાન તપની ઓળીની કલકત્તા, મથુરા, સરઘના, રોહિડા, કંબોઈ તીર્થ, સળંગ આરાધના, વીતરાગ પ્રભુની અષ્ટપ્રકારી પૂજા, વીરમગામ, સૂરજગામ, દહેગામ, અમદાવાદ, પાલીતાણા (પ. પૂ. વ્યાખ્યાનશ્રવણ, સાંજે પ્રતિક્રમણ, પર્વતિથિએ પૌષધ આદિ ચારિત્રવિજયજી સ્થાપક શ્રી યશોવિજયજી જૈન ગુરુકૂળમાં પૂ. ધર્મપ્રવૃત્તિ અનેક આરાધક પુણ્યાત્માઓ સાથે પાયધુની સ્થિત શ્રી ત્રિપટી મહારાજને હાથે ઘરદેરાસરની પ્રતિષ્ઠા થઈ હતી અને ગોડીજી જૈન દેરાસર-ઉપાશ્રયમાં કરતા. ગોડીજીમાં સામાયિકઅત્યારે ત્રણ શિખરી દેરાસર બનેલ છે.), પાલી-ભાખરી વગેરે પ્રતિક્રમણ-પોષધ આદિની સામહિક આરાધના પ્રસંગોપાત થતી , સ્થાનોમાં પ્રભુપ્રતિષ્ઠા તથા ગુરુપ્રતિષ્ઠા કરાવેલ. તેમાં તેઓશ્રી સૌના લાડીલા ધર્મનેતા બની રહ્યા. તેમની દેખરેખ ત્રિપુટી મહારાજ દેશના ભિન્નભિન્ન પ્રાંતોના નાનામોટા અને દોરવણી નીચે અનુપમ હર્ષોલ્લાસથી ધર્મક્રિયાઓ થતી હતી. અનેક સાક્ષરોના સંપર્કમાં પણ આવ્યા હતા. તેઓએ ઘણા ગ્રંથો આવા ૮૦-૯૦ આરાધકોની એક મંડળી હતી અને તેના આગેવાન લખ્યા છે. અને ઘણા જ્ઞાનભંડારો પણ સ્થાપેલ છે. તેમાંનો એક તેઓ હતા. આ સર્વ ધાર્મિક પ્રવૃત્તિઓના ફળસ્વરૂપે તેઓશ્રીએ અમદાવાદ-પાલડી પાસે જૈન સોસાયટીમાં આવેલ ચારિત્રવિજયજી મુંબઈમાં કુંભાર ટુકડામાં ભાડાના મકાનમાં શ્રી વર્ધમાન તપ જ્ઞાનભંડાર છે. તેમનાં અનેક કાર્યો જૈન જૈનેતરમાં ઘણો જ આદર આયંબિલ ખાતાની સ્થાપના કરી અને ખૂબ પ્રેમ, આદર અને પામ્યાં છે. * ખંતથી અનેક પુણ્યાત્માઓને શ્રી વર્ધમાન આયંબિલ તપમાં જોડી તેઓએ લખેલા ગ્રંથોમાં “જૈન પરંપરાનો ઇતિહાસ’ નામનો આગળ વધાર્યા. મોહમયી મુંબઈ નગરીમાં આવી ધાર્મિક Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy