SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન ૪ ૨૧૧ પોતાને કંઠસ્થ હતી એના વિવેચન રૂપે તેઓશ્રીએ સરસ વ્યાખ્યાન જાળવીને એમના શબ્દો પકડવા પ્રયત્ન કરતા. કેટલાંક લોકોને આપ્યું. પૂ. ઉપાધ્યાય શ્રી વીરવિજયજીએ એ વ્યાખ્યાન સાંભળીને એમના પ્રત્યે એવો દઢ ભક્તિભાવ રહેતો કે પોતાને વ્યાખ્યાનમાં તે વખતે આગાહી કરી કે રામવિજયજી ભવિષ્યમાં એક સમર્થ કશું સ્પષ્ટ સાંભળવા ન મળે તો એમના પવિત્ર મુખારવિંદનાં દર્શન વ્યાખ્યાતા થશે અને પોતાના વિષયને તર્કબદ્ધ રીતે શ્રોતાઓ સમક્ષ કરીને પણ તેઓ અનેરો ઉત્સાહ અનુભવતા. રજૂ કરવાની ક્ષમતા ધરાવશે. પૂ. આચાર્ય ભગવંત જયાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં એમના તેઓશ્રીની બુદ્ધિશક્તિ ઘણી ખીલી, દીક્ષાના સાતમાં વર્ષથી પગલે પગલે અંજનશલાકા, પ્રતિષ્ઠા, દીક્ષા, પદવીપ્રદાન, તેઓશ્રી સરસ વ્યાખ્યાન આપતા થઈ ગયા. એટલી યુવાન વયે જિનમંદિરની વર્ષગાંઠ, રથયાત્રા, તીર્થંકર પરમાત્માનાં પણ પૂજયશ્રીનાં વ્યાખ્યાનનો પ્રભાવ શ્રોતાઓ ઉપર જબરજસ્ત કલ્યાણકોની તથા અન્ય પર્વોની ઉજવણી ઇત્યાદિ પ્રકારના ઉત્સવો પડતો, જે જીવનના અંતપર્યંત રહ્યો. એ તો હવે સર્વવિદિત વાત સતત યોજાતા રહ્યા હતા. પૂજયશ્રીની પ્રેરણાથી સંઘ અને શાસનના બની ગઈ છે કે પૂ. શ્રી રામવિજયજી મહારાજની વાણીનો પ્રભાવ ઘણાં મહત્ત્વનાં કાર્યો સ્થળે સ્થળે થયાં છે. પોતાના સુદીર્ઘ શ્રોતાઓ ઉપર એટલો બધો પડતો કે તે સાંભળીને કેટલાંકનાં જીવનકાળ દરમ્યાન તેઓશ્રીના હાથે અંજનશલાકા, પ્રતિષ્ઠા કે હદયમાં તરત જ ત્યાગ-વૈરાગ્યનો ભાવ ઊભરાઈ આવતો. દીક્ષાના પ્રસંગો વર્તમાન સમયમાં જેટલા થયાં છે એટલા અન્ય કેટલાકને દીક્ષા લેવાનું મન થતું. પૂજયશ્રીના સંપર્કમાં આવતી કોઈથી થયાનું જાણ્યું નથી. ખંભાતમાં એકસાથે ૨૪ અને વ્યક્તિ ઉપર જાણે કે કોઈ પવિત્ર જાદુઈ અસર થતી અને એમની અમલનેરમાં એક સાથે ૨૬ વ્યક્તિઓએ એમની પાસે દીક્ષા લીધી પાસે દીક્ષા લેવાનું મન થઈ આવતું, પૂ. શ્રી રામવિજયજી હતી. આ એક આશ્ચર્યજનક ઘટનાઓ છે ! તેઓશ્રીના પોતાના મહારાજનું પોતાનું ચારિત્ર એટલી ઊંચી કોટીનું હતું, શાસ્ત્રાભ્યાસ ૧૧૮ જેટલા શિષ્યો છે. અને પ્રશિષ્યો મળીને એમને હાથે ૨૫૦થી એટલો ઊંડો હતો, તર્કશક્તિ અને વિષયને રજૂ કરવાની શક્તિ વધુ મુનિઓએ અને ૫OOથી વધુ સાધ્વીજીઓએ દીક્ષા ગ્રહણ કરી એટલી પ્રભાવક હતી અને એટલો અપાર વાત્સલ્યભાવ ધરાવતું છે. આ ઘટના જૈનશાસનના ઇતિહાસમાં ઘણી મોટી ગણાશે. વ્યક્તિત્વ હતું કે તેઓશ્રીના પરિચયમાં આવનાર વ્યક્તિ હોંશેહોંશે શતાધિક શિષ્ય-પ્રશિષ્યો સાથે વિચરતા આચાર્યભગવંત તરીકે દીક્ષા લેવાનો ઉમંગ ધરાવતી. યુવાન વયે જ અમદાવાદના એમનું પુણ્યશ્લોક નામ સુદીર્ઘ કાળ સુધી ગૂંજતું રહેશે. પૂ. આચાર્ય કોટ્યાધિપતિ શેઠ શ્રી જેશીંગે તેઓશ્રી પાસે દીક્ષા લીધી હતી, એ ભગવંત પોતાના સાધુસમુદાયમાં આચારપાલન માટે બહુ જ ચુસ્ત ઘટનાએ અનેક લોકોને આશ્ચર્યચક્તિ કરી દીધા હતા. હતા. પૂજયશ્રીની એક વિશિષ્ટ લબ્ધિ હતી. પૂજયશ્રીના કાળધર્મ પ્રસંગે એક કરોડ કરતાં અધિક રકમ ઉછામણીમાં બોલાઈ તે પૂ. આચાર્ય ભગવંતે ગુજરાત અને રાજસ્થાન ઉપરાંત દિલહી, ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળ, કલકત્તા, સમેતશિખર, તેઓશ્રીના પ્રભાવક પુણ્યની પ્રતીતિ કરાવે છે. સંસાર ભંડો, દુઃખમય અને છોડવા જેવો છે, લેવા જેવો સંયમ અને મેળવવા મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક જેવા વિસ્તારોમાં સ્થળે સ્થળે વિહાર જેવો મોક્ષ છે. એ વાતનું નિરંતર લક્ષ રાખનાર અને રખાવનાર કરી પોતાની પ્રભાવક વાણીનો લાભ અનેક લોકોને આપ્યો હતો. પરમ ગીતાર્થ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી અમદાવાદના પ્રેમાભાઈ હોલમાં ‘રામાયણમાં સંસ્કૃતિનો આદર્શ’ મહારાજને કોટિ કોટિ ભાવભરી વંદના ! ઉપરનાં તેમનાં વ્યાખ્યાનો, પાવાપુરીમાં ભગવાન મહાવીર સૌજન્ય : ત્રિભુવન તારક તીર્થાધિરાજ ચાતુમસ આરાધના સમિતિ સ્વામીના જીવનચરિત્ર પરનાં વ્યાખ્યાનો, રાજગૃહીમાં આગમ સૂત્ર સાંચોરી જૈન ભવન - પાલીતાણા તરફથી. ઉપરની વાચના અને વ્યાખ્યાનો વગેરેએ અનેક લોકોને આકર્ષિત કર્યા હતા. પૂજયશ્રીના વ્યાખ્યાનમાં કોઈપણ વ્યક્તિને કોઈપણ જૈન પરંપરાનો ઇતિહાસ' ગ્રંથતા સર્જક વિષય ઉપર પ્રશ્ન પૂછવાની છૂટ રહેતી. અને કેટલીક વાર તો આખું પૂ. મુનિરાજ શ્રી દર્શનવિજયજી વ્યાખ્યાન પ્રશ્નોત્તરી રૂપ બની જતું. તેઓશ્રી વ્યાખ્યાનમાં ક્યારેય માઈક વાપરતા નહિં. યુવાનવયે એમનો અવાજ એટલો બુલંદ હતો (ત્રિપુટી) મહારાજ ', કે હજારોની મેદની તેમનું વ્યાખ્યાન શાંતિપૂર્વક સાંભળતી. પૂજયશ્રી મુનિશ્રી દર્શનવિજયજી, જ્ઞાનવિજયજી અને વૃદ્ધાવસ્થામાં જીવનના અંત સુધી એમણે ક્યારેય વ્યાખ્યાન ન્યાયવિજયજી આ ત્રણ જૈન મુનિવરોનાં નામ અને કામથી ભાગ્યેજ આપવાની બાબતમાં પ્રમાદ સેવ્યો નથી. અશક્તિ હોય, તબિયત કોઈ સાધુ, કોઈ શ્રાવક કે કોઈ સંઘ અજાણ હશે ! ત્રિપુટી નાદુરસ્ત હોય તો પણ તેઓશ્રી પાટ ઉપર બિરાજમાન થઈ અચૂક મહારાજના નામથી તેઓ ભારતભરમાં જાણીતા છે. આ ત્રિપુટી વ્યાખ્યાન આપતા. છેલ્લાં કેટલાક વર્ષોમાં તો પૂજ્યશ્રીનો અવાજ પૈકી શ્રી દર્શનવિજયજી મહારાજનું સંસારી નામ મગનલાલ તેમનું બધા શ્રોતાઓ સુધી પહોંચતો નહિ. તો પણ શ્રોતાઓ સંપૂર્ણ શાંતિ જન્મસ્થળ રાંદલનું દડવા ગામ, પિતાનું નામ પાનાચંદ અને માતાનું Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy