________________
૨૦૮ ૪
બૃહદ્ ગુજરાત કલાકે માત્ર ચાર માઈલનો વિહાર કરી શકતા ત્યારે પણ પોતાના બન્યો. અને સં. ૧૯૬૬ના મહાવદ ૩ને દિવસે માતર મુકામે (જિ. નિશ્ચયમાં અટલ રહ્યા. એટલું જ નહિ, પોતાના નિર્ણયમાં ક્યારેય ખેડા) પૂ. આ. શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજના વરદ્ હસ્તે ચલિત થયા નથી.
સંયમ સ્વીકારી પૂ. આ. શ્રી મેઘસૂરીશ્વરજી મહારાજના શિષ્ય શ્રી તેઓશ્રી સં. ૧૯૮૭માં ઉપાધ્યાયપદવીથી અને સં.
મનોહરવિજયજી મહારાજ, બન્યા. દીક્ષા લઈને અધ્યયનમાં લીન ૧૯૯૧માં આચાર્યપદવીથી વિભૂષિત બન્યા. ૭૭ વર્ષની બુઝુર્ગ
બન્યા. આ. શ્રી કનકસૂરીશ્વરજી મહારાજ, શ્રી કલ્યાણવિજયજી વયમાં કે ૬૧ વર્ષના દીર્ઘ ચારિત્રપર્યાયમાં ક્યારેય તેઓશ્રીએ
મહારાજ, આ.શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ, શ્રી સૌભાગ્યમૃત્યુનો ભય રાખ્યો નથી. કોઈ કોઈ વખત, તપાસ કરતાં ડોક્ટરોને
| વિજયજી મહારાજ આદિ એમના સહાધ્યાયી હતા. હંમેશા પૂજ્યશ્રીની તબિયત ગંભીર લાગે અને ડોક્ટર એ બીજાને કહેતા
ગુરુકુલવાસમાં જ રહેતા મુનિશ્રી મનોહરવિજયજી મહારાજને હોય તો પોતે સંભળાવી દેતા કે, એમાં બીજાને કહેવાની જરૂર નથી,
શિષ્યસ્પૃહા હતી જ નહીં. પરંતુ તેઓશ્રીની યોગ્યતા જોઈને પૂ. અમે તો મૃત્યુને મુઠ્ઠીમાં લઈને ફરનારા છીએ. છેલ્લે સં. ૨૦૨૧નું
દાદાગુરુ આચાર્યભગવંત શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજે ચાતુર્માસ ખંભાતમાં ઓસવાલ ઉપાશ્રયે બહુ જ આનંદપૂર્વક પૂરું
તેઓશ્રીના શિષ્ય બનાવ્યા હતા, જેમની સંખ્યા ૭ની હતી. કર્યા બાદ ત્યાં જ સ્થિર રહ્યા હતા. તે દરમિયાન સં. ૨૦૨૨ના
પૂજ્યશ્રીના વૈયાવચ્ચનો મહાન ગુણ હતો. પોતાના ફાગણ વદ ૦))ના બપોરે ૧-૦ વાગે પહેલા એટેક આવતાં ગુરુમહારાજની તો છેક લગી ઉત્તમ પ્રકારની વૈયાવચ્ચ કરેલી : લકવાની અસર પુરેપુરી આવી જતાં, શ્રી દેવ-ગુરુ-ધર્મપસાયથી પણ, પોતાના શિષ્યો અને સ્વસમુદાયના અન્ય સાધુઓ અને પર પછીના એક કલાકમાં સંપૂર્ણ સુધારો થઈ ગયો હતો. પણ સં. સમુદાયના સાધુઓની પણ સુંદર પ્રકારે સેવા કરી હતી. પૂજયશ્રીની ૨૦૨૨ના ચૈત્ર સુદ દશમનો દિવસ આકરો બન્યો. તે દિવસે રાત્રે પ્રવચનશૈલી પ્રૌઢ, તત્ત્વપ્રચૂર, છતાં બાલભોગ્ય, સરળ અને સ૯-૧૧ મિનિટે ખંભાત મુકામે ઓશવાલ ઉપાશ્રયમાં પૂ. રસ હતી. વ્યાખ્યાન આપવાની સ્પૃહા જરા પણ નહીં. ગુરુદેવના વિજ્ઞાનસુરીશ્વરજી મહારાજનો આત્મા નશ્વર દેહ છોડી સ્વર્ગવાસી અતિ આગ્રહને વશ થઈને ઘણો સમય પછી વ્યાખ્યાન આપવું શરૂ બન્યો. એક મહાન યોગીનો-અવધૂતનો તેજચમકાર એ કમનસીબ
કર્યું હતું. તેઓશ્રીના કંઠે ગવાતી પૂજા સાંભળી શ્રોતાઓ પળે વિલીન થઈ ગયો. એ મહાન વૈરાગીના હૈયામાં વૈરાગ્યનો- ભાવવિભોર બની જતા. પૂજયશ્રી પદ પ્રત્યે નિઃસ્પૃહી હતી. છતાં ત્યાગનો જે ઝણકાર હતો, સત્ય અને અહિંસાનો જે ચમત્કાર હતો
પૂ. ગુરુદેવની આજ્ઞાને વશ વર્તીને પદ ગ્રહણ કરવાં પડ્યાં હતાં. તે વિલીન થઈ ગયો.
તેઓશ્રીને સં. ૧૯૮૧ના જેઠ વદ ૧૦ને દિવસે સાણંદમાં ગણિપદ,
સં. ૧૯૮૩ના વૈશાખ વદ ૩ને દિવસે અમદાવાદમાં પંન્યાસપદ, તિઃસ્પૃહ ભાવે સંયમજીવનને દીપાવતાર સં. ૧૯૮૫માં મહા સુદ ૧૧ને દિવસે ભોયણી તીર્થમાં પૂ. આ. શ્રી વિજયમનોહરસૂરિજી મ.
ઉપાધ્યાયપદ અને સં. ૧૯૯૯ના ફાગણ સુદ ૩ને દિવસે
આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા હતા. પૂજયશ્રીમાં પ્રતિકૂળતા સંતોની ભૂમિ સૌરાષ્ટ્રના જામનગર શહેર પાસેના બગસરા
સહન કરવાની ગજબની તાકાત હતી. એક વાર તાવ આવેલો, ગામે, પિતા કસ્તુરચંદભાઈ અને માતા સંતોકબહેનને ઘેર સં.
પણ કોઈને કહ્યું નહીં. ગુરુદેવે હાથને સ્પર્શ કરતાં ગરમ લાગ્યો. ૧૯૪૯માં જન્મેલા હેમચંદ્રને રંભાબેન નામે મોટી બહેન અને પૂછ્યું : “તાવ આવ્યો છે?” “હા, સામાન્ય છે” એમ જવાબ આપ્યો. ત્રિભુવન નામે નાનાભાઈ હતા. હેમચંદ્રની ૧૨ વર્ષની વયે માણો તો ૧૦૬ ડિગ્રી ! આવી હતી તેઓશ્રીની સહનશીલતા. પિતાજીનું અવસાન થયું. માતા સંતોકબેન પણ ઘણાં સંસ્કારી અને સંયમી જીવનમાં દોષ ન લાગે તે માટે ઘણા સાવધ રહેતા. જેસલમેર ધર્મનિષ્ઠ સંન્નારી હતાં. ત્રણે સંતાનોને સંસ્કારી અને સ્વાવલંબી જેવા વિકટ અને વિષમ ક્ષેત્રોનો વિહાર પણ કોઈ જાતની સહાયબનાવી સં. ૧૯૬૪માં દીક્ષા અંગીકાર કરી સાધ્વીશ્રી સગવડ વિના, ભોમિયા વિના કરેલો. જેસલમેરના રાજા આ જાણી સરસ્વતીશ્રીજી બન્યાં. બહેન રંભાબહેનનાં લગ્ન કરીને હેમચંદ્ર તાજુબ થઈ ગયા હતા ! વિનંતિ કરીને રાજમહેલમાં લઈ ગયા માતા સાધ્વીજીને વંદન કરવા મહેસાણા ગયા. ત્યાં પૂ. હતા. ઉપદેશ સાંભળ્યો અને વિનંતી કરી કે આવા રણપ્રદેશમાં સરસ્વતીજીએ કહ્યું કે, “હેમચંદ્ર ! મેં દીક્ષા લીધી ને તું રહી ગયો નિઃસહાય વિચરીને મને કલંક્તિ ન કરશો. વળતાં સહાયનો એ ખટકે છે. પૂ. આચાર્ય ભગવંત અહીં બિરાજમાન છે. એમની ઉપયોગ કરશો. અધિકારીઓને પણ સૂચના આપી. પરંતુ સંયમના પાસે હિતશિક્ષા લે.’ હેમચંદ્ર ગુરુદેવ પાસે ગયા. ગુરુદેવની અમૃત ખપી સૂરીશ્વરે એક જ દિવસમાં ૨૭ માઈલનો ઉગ્ર વિહાર કરી, જેવી મીઠી વાણી સાંભળી સંસારનો રસ ઊડી ગયો. માવજીવન જેસલમેરથી પોખરણ પહોંચી ગયા. સહાય ન લીધી તે ન જ લીધી. બ્રહ્મચર્યનો નિયમ લીધો. પૂ. ગુરુદેવની નિશ્રામાં તાલીમ અને પૂજયશ્રીએ ઘણાં શાસનપ્રભાવક કાર્યો કર્યા. ૫૪ વર્ષનો અભ્યાસ લેવા લાગ્યા. પ્રારંભિક અભ્યાસ દ્વારા વૈરાગ્ય તીવ્ર સંયમપર્યાય પાળી, ૭૦ વર્ષની વયે સં. ૨૦૨૦ના વૈશાખ સુદ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org