SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે ૨૦૯ ૧૧ના દિવસે વિરાર (મુંબઈ) મુકામે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. સ્વાથ્ય કથળ્યું. ચતુર્વિધ સંઘ જૈન પૌષધશાળામાં એકત્રિત થઈ એવા જ્ઞાની-તપસ્વી સૂરિવરને લાખ લાખ વંદન ! ગયો. પૂજ્યશ્રીને ભાવિ સ્પષ્ટ થઈ ગયું હોય તેમ ચોરાશી લાખ સૌજન્ય : પૂ.આ.શ્રી વિબુધપ્રભસૂરિજી મ. ના પરિવારના જીવયોનીને તેઓશ્રીએ ત્રિવિધે-ત્રિવિધ ખમાવ્યા. નમસ્કારમંત્રનું પૂ. સા. શ્રી જયપ્રભાશ્રીજી મ. ના શિષ્યા પૂ.સા.શ્રી હેમયશાશ્રીજી મ. તથા સ્મરણ સતત ચાલુ રહ્યું. મહાપ્રયાણની તૈયારી કરી લીધી. “નમો પૂ. સા. શ્રી જયપૂર્ણાશ્રીજી મ. સા. આદિની પ્રેરણાથી ગુરુભક્તો તરફથી. અરિહંતાણં'નો જાપ કરી, નશ્વરદેહનો ત્યાગ કરી, શાશ્વત સિદ્ધ આરાધક આત્મા ૮૧ વર્ષની ઉંમરે પ૭ વર્ષનો સંયમપર્યાય પાળી જ્ઞાત-ધ્યાન, તપ-જપ ને સમતાતા સાધક અને અનંતની યાત્રાએ ચાલ્યો ! લાખો ભાવિકો શોકમગ્ન બની ગયા. શાસનપ્રભાવક ભવ્ય અંતિમ યાત્રા સાથે અગ્નિસંસ્કાર થયા. ડીસા જૈન સંઘે પૂ. આ. શ્રી કીતિસાગરસૂરિજી મહારાજ સદ્ગત આત્માના ચારિત્રપર્યાયની અનુમોદનાર્થે સં. ૨૦૧૭ના અમદાવાદ-રાજનગરની નજીક સુંદર અને સંસ્કારી કોચરબ કારતક સુદ ૫ થી ૧૩ સુધી, નવ દિવસનો શ્રી સિદ્ધચક્ર મહાપૂજન, ગામ પાલડી છે. ત્યાંના ગ્રામજનો અભણ છતાં ભદ્રસંસ્કૃતિના શ્રી અહંત મહાપૂજન, શ્રી અષ્ટોત્તરી સ્નાત્રપૂજા આદિ સહ ભવ્ય વારસદારો છે. પાલડી ગામે વણિક જાતિમાં અગ્રેસર, પરોપકારી, જિનેન્દ્ર ભક્તિ મહોત્સવ ઉજવીને સ્વર્ગસ્થ ગુરુદેવ પ્રત્યેની ભક્તિ સેવાપરાયણ, નરોત્તમદાસ નામે શેઠને ત્યાં શીલસંસ્કારસંપન્ન વ્યક્ત કરી. પૂજ્યશ્રીના અગ્નિસંસ્કાર થયા તે સ્થળે તેઓશ્રીના સહધર્મચારિણી પુરીબેન હતાં. તેમની રત્નકુક્ષીએ સં. ૧૯૪૬ના વિદ્વાન પટ્ટધર, શાસનપ્રભાવક પૂ.આ.શ્રી સુબોધસાગરસૂરીશ્વરજી ફાગણ સુદ ૧૦ ના શુભદિને શુભસ્વપ્ર સુચિત પુત્રરત્નનો જન્મ મહારાજના સદુપદેશથી ૫૧ ફૂટ ઊંચું ભવ્ય કીર્તિમંદિર રચવામાં થયો. માતાપિતાએ લાડકવાયા પુત્રનું નામ કેશવ રાખ્યું. આવ્યું. પૂજયશ્રી ચિરસ્મરણીય રહેશે. પુષ્યવ્રતના પ્રભાવ પ્રમાણે સાત વર્ષની ઉંમરે અભ્યાસ શરૂ કર્યો. તે સૌજન્ય : ચંદ્રકાંત વાડીલાલ શાહ - અંધેરી મુંબઈ પહેલાં પૂ. યોગનિષ્ઠ મુનિરાજ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી જૈનશાસનના જ્યોતિર્ધર, યુગપુરુષ ગીતાર્થ, મહારાજના સતત સમાગમ કેશવલાલનો વૈરાગ્યવાસિત આત્મા સિદ્ધાંતતિષ્ઠ, સુવિશાળ ગચ્છાધિપતિ, સમર્થ સંસારત્યાગ અને સંયમ-સ્વીકારના નિર્ણય પર આવ્યો. સં. વ્યાખ્યાતવાચસ્પતિ ૧૯૬૯ના કારકત વદ પાંચમે સંયમ સ્વીકારી, કેશવલાલ મુનિ શ્રી કીર્તિસાગરજી બન્યા અને સંયમશ્રીને વર્યા. દીક્ષા ગ્રહણ કરીને પરમ પૂજ્ય આચાર્યપ્રવર ગુનિશ્રામાં આગમોનું અધ્યયન કર્યું, સિદ્ધાંતોનું પરિશીલન કર્યું. શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ વ્યાકરણ, કાવ્ય, ન્યાયશાસ્ત્રનું શિક્ષણ લીધું. ગુરુનિશ્રા અને ગુરુ નિષ્ઠા, ગુરુસેવા અને ગુરુભક્તિના પ્રભાવે સં. ૧૯૮૪ના - જન્મ : વિ.સં. ૧૯૫ર ફાગણ વદ ૪, દહેવાણ માગશર સુદ પાંચમે વિજાપુર મુકામે તેઓશ્રીને પંન્યાસપદે - વતન : પાદરા (જિ. વડોદરા) સ્થાપવામાં આવ્યા. - દીક્ષા : સં. ૧૯૬૯ પોષ વદ ૧૩, ગંધારતીર્થ. પૂજયશ્રી સ્વભાવે ઘણાં જ ભદ્રિક, સરળ અને સૌમ્ય હતા, શાંત અને ગંભીર હતા, ધીર અને વીર હતા, ક્ષમા અને - ગણિ-પંન્યાસપદ : સં. ૧૯૮૭ કારતક વદ ૩, (મુંબઈ). નિરાભિમાનના અવતાર હતા. તેઓશ્રીએ ૨૫ વર્ષ સુધી સતત ઉપાધ્યાય પદ = સં. ૧૯૯૧ ચૈત્ર સુદ ૧૪, રાધનપુર. એકાસણાં કર્યા હતા. જ્ઞાન, ધ્યાન, તપ, જપ, સંયમ, સ્વાધ્યાય, આચાર્યપદ : સં. ૧૯૯૨ વૈશાખ સુદ ૬, મુંબઈ. અને સમતા દ્વારા આત્માની ઉત્ક્રાંતિ કરી પરમ પદની પ્રાપ્તિનું ધ્યેય સ્વર્ગવાસ : સં. ૨૦૪૭ અષાઢ વદ ૧૪, અમદાવાદ. સિદ્ધ કરવા સતત જાગૃત રહેતા. તેઓશ્રીએ સં. ૨૦૨૬માં જૂના દિક્ષા પર્યાય : ૭૭ વર્ષ અને ૬ મહિના. ડીસા મુકામે પોતાના શિષ્ય આચાર્યશ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મહારાજ અને વિશાળ શિષ્ય-પ્રશિષ્ય-પરિવાર સહિત ચાતુર્માસ | સુવિશાળ ગચ્છાધિપતિ, જૈન શાસનના મહાન જયોતિર્ધર, પ્રવેશ કર્યો ત્યારે વૃદ્ધાવસ્થાનાં લક્ષણો જણાવા માંડ્યાં હતાં. શરીર યુગપુરુષ, પરમ ગીતાર્થ પૂજયપાદ આચાર્ય દેવશ્રી વિજય ક્ષીણ બનતું ચાલ્યું હતું. ભાદરવા સુદ ૪ સંવત્સરી મહાપર્વની સુંદર રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ, ૭૮ વર્ષનો દીક્ષા પર્યાય પાળી ૯૬ આરાધના કરીઃ ભાદરવા સુદ પાંચમે તપસ્વીઓનાં પારણાં થયાં. વર્ષની ઉમરે, અમદાવાદમાં સં. ૨૦૪૭ના અષાઢ વદ ૧૪ પ્રભુજીની રથયાત્રાનો વરઘોડો બપોરે ૩-૦૦ કલાકે ચડ્યો. સાંજે (તા. ૯-૮-૧૯૯૧)ના રોજ અરિહંત પરમાત્માના ધ્યાનમાં મગ્ન પ-00 વાગે સ્વામીવાત્સલ્ય થયું. રાત્રે ૧૧-૦૦ કલાકે પૂજયશ્રીનું બનીને સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy