SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ જે બૃહદ્ ગુજરાત વીતરાગનો માર્ગ પ્રાપ્ત થતાં અનુભવી રહ્યું અને તેઓશ્રી સામૈયામાં ઉપસ્થિત રહ્યા હતા. દાદાગુરુ અને પ્રશિષ્યના મિલનનું ગુરુસેવામાં અને દર્શન-જ્ઞાન-ચારિત્રની રત્નત્રયી આરાધનામાં દશ્ય દેવોને ય દુર્લભ એવું અદ્ભુત હતું કે જોનારા ધન્ય બની એવા એકાગ્ર બની ગયા કે જેથી એક પળ જેટલો સમય પણ એળે ગયા. એમનાં નેત્રો કૃતકૃત્ય બની હર્ષાશ્રુ વરસાવી રહ્યાં. કેવી જવા ન પામે એની ખેવના કરવા લાગ્યા. આ રીતે કેટલોક સમય સરળ પરિણામી હતી એ દાદાગુરુ-પ્રશિષ્યની સંતબેલડી ? ગુરુસેવા અને શાસ્ત્રાભ્યાસમાં ગાળી, ગુરુવર્યની આજ્ઞાથી અન્ય પરમ પૂજ્યશ્રી જીતવિજયજી દાદાની માંદગી અને મુનિવરો સાથે મુનિશ્રી કીર્તિવિજયજી પણ સંઘસ્થવિર આચાર્ય વૃદ્ધાવસ્થા હોવાથી અત્યંત અશક્તિને લીધે સં. ૧૯૭૬થી ૧૯૭૯ ભગવંત શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ (ત કાળે પંન્યાસજી) સુધીના ચાર ચોમાસાં પૂ. પં. શ્રી કનકવિજયજી મહારાજ આદિએ ની પાસે છાણી મુકામે આવી પહોંચ્યા અને ત્યાં તેઓશ્રીએ પલાંસવા મુકામે જ કર્યા. તેમાં ચોથા ચોમાસામાં દાદા ગુરુની યોગાદ્વહનપૂર્વક સં. ૧૯૬૨ના મહા વદ બીજને શુભ દિને વડી તબિયત વધારે અસ્વસ્થ થતાં તેઓશ્રી સેવા-વૈયાવચ્ચમાં ખડે પગે દીક્ષા અંગીકાર કરી. વડી દીક્ષા વખતે પૂજયશ્રીના નામમાં ફેરફાર રહ્યા. પણ ચોમાસાની શરૂઆતમાં જ, તબિયતે ગંભીર સ્વરૂપ કરવામાં આવ્યો, અને કીર્તિવિજયજીને બદલે કનકવિજયજી નામ પકડતાં, વાગડ દેશોદ્ધારક પૂ. જીતવિજયજી દાદા વિ.સં. રાખવામાં આવ્યું. આ નામપરિવર્તનમાં પણ જાણે કોઈ ભાવિનો ૧૯૭૮ના અષાઢ વદ ૬ને દિવસે શાંતિ, સમતા, સમાધિપૂર્વક શુભ સંકેત હશે કે પૂજયશ્રીની સાધના કનક જેવી વિમળ અને કાળધર્મ પામ્યા. બહુમૂલી થવાની જાણે આગાહી કરતી હોય. આ શ્રમણ ચતુર્વિધ સંઘના પં. શ્રી કનકવિજયજીનું મહારાજ આદિ ભગવંતની જીવનકથા એ વાતની સાક્ષી પૂરે છે કે આ આગાહી મુનિવરોમાં તથા સુવિશાળ સાધ્વીસમુદાયના અંતરમાં પોતાના પૂરેપૂરી સાચી જ પડી હતી. પરમ ઉપકારી મહાપુરુષના કાયમી વિરહથી સુનકાર વ્યાપી ગયો દીક્ષા લીધા પછી સં. ૧૯૬૨ થી ૧૯૭૬ સુધીનાં ૧૫ હતો ! દાદા ગુરુના કાળધર્મ પછી પૂરા ૪૦ વર્ષ સુધી પૂ. પં. શ્રી ચોમાસા મુનિશ્રી કનકવિજયજીએ ગુજરાત, કચ્છ અને માળવામાં કનકવિજયજી મહારાજે વાગડ પરગણાની ધર્મભાવનાની રક્ષા અને જુદાં જુદાં ગ્રામ-નગરોમાં કર્યો. તેમાં ક્યારેક પૂ. આચાર્યશ્રી વૃદ્ધિ કરવાની, ૨૫૦ જેટલા સાધ્વીજીઓના વિશાળ સમુદાયને વિજયસિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજ સાથે, ક્યારેક પોતાના સાચવવાની, શ્રી સંઘને ધર્મમાર્ગે દોરવાની, અનેક ભાવિકજનોને પૂજયપાદ દાદાગુરુ શ્રી જીતવિજયજી મહારાજ સાથે અને ક્યારેક દીક્ષાના પંથે વાળવાની, તેમ જ પ્રતિષ્ઠા મહોત્સવો, ઉપધાન અને અન્ય મુનિવરો સાથે કર્યા. આ અરસામાં ત્રણ પ્રસંગો વિશેષ ઉજમણાં જેવાં ધર્મકાર્યો કરવાની આ બધી પ્રવૃત્તિઓ વચ્ચે પોતાની નોંધપાત્ર બન્યા, જે આ પ્રમાણે છે : સંયમસાધનાને અખંડ અને અપ્રમત્ત રાખવા સાથેની જે વ્યાપક (૧) વિ. સં. ૧૯૭૧માં પાટણમાં પરમ પૂજય જવાબદારી બજાવી હતી તેની વિગતો એક પ્રેરક, પ્રશાંત અને શૌર્યભવનો બોધ કરાવતી ધર્મકથા બની રહે એવી અદ્દભુત છે. આગમોદ્ધારક આચાર્યપ્રવરશ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ જુદા જુદા સમુદાયના સાધુમહારાજો સમક્ષ આગમવાચના સં. ૧૯૮૫ના મહાસુદ - ૧૦ ને દિવસે ભોંયણી તીર્થની આપવાના હતા, તેમાં જીતવિજયજી દાદાએ, પોતાના પ્રશિષ્ય વર્ષગાંઠ પ્રસંગે એકત્ર થયેલ સંઘમેળામાં પૂ. આ. શ્રી સિદ્ધિગિરિજી કનકવિજયજી મહારાજની આ માટેની સુપાત્રતાનો વિચાર કરીને, મ. તથા પૂ. આ. શ્રી સાગરનંદસૂરીશ્વરજી મ. તથા અન્ય મુનિવરો અન્ય મુનિવરો સાથે આ અવસરનો લાભ લેવા એમને પાટણ અને ચતુર્વિધ સંઘની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે પૂ. પં. શ્રી મોકલ્યા. આ રીતે તેઓશ્રીનું એ ચોમાસું પાટણમાં થયું. (૨) પૂ. કનકવિજયજી મ. ને ઉપાધ્યાયપદથી અલંકૃત કરવામાં આવ્યા મુનિશ્રી કનકવિજયજીની યોગ્યતાને સાર્થક બનાવવા પૂ. ત્યારબાદ ચાર વર્ષ પછી સં. ૧૯૮૯ના પોષ વદ-૭ને દિવસે આચાર્યપ્રવર શ્રી વિજયસિદ્ધિસરીશ્વરજી મહારાજે વિ. સં. જેનપુરી અમદાવાદમાં પૂ. સંઘસ્થવરિ આચાર્ય શ્રી સિદ્ધિસૂરિજી મ. ૧૯૭૬ના કારતક વદ પાંચમે ગિરિરાજ શત્રુંજયની પવિત્ર ના વરદહસ્તે ઉપા. શ્રી કનકવિજયજી મહારાજને આચાર્યપદે છાયામાં પાલીતાણા શહેરમાં તેઓશ્રીને ગણિપદ અને આરૂઢ કરવામાં આવ્યા. આ રીતે સંઘનાયકની સાથે સાથે હવે પંન્યાસપદેથી વિભૂષિત કર્યા. (૩) આ બે પદોથી વિભૂષિત આચાર્યશ્રી પણ બન્યા. બનીને પૂ. પંન્યાસજી મહારાજ શ્રી કનકવિજયજી ગણિ પોતાના ત્રણ ત્રણ દાયકા સુધી પોતાની એ સમગ્ર જવાબદારીને પરમ ઉપકારી દાદાગુરુ પૂજયશ્રી જીતવિજયજી મહારાજના દર્શન- સફળતાથી નીભાવતા રહ્યા. તે દરમ્યાન સંખ્યાબંધ પુણ્યાત્માઓને વંદન કરવા કચ્છવાગડમાં પલાંસવા ગામે પધાર્યા ત્યારે, પોતાના વૈરાગ્યવાસિત કરીને, દીક્ષા આપીને, મોક્ષમાર્ગના યાત્રિક પદવીધારી પ્રશિષ્યની પદવીનું બહુમાન કરવાની ઉમદા ભાવનાથી બનાવ્યા. પૂજયશ્રીના પંદર શિષ્યોમાં પૂ. પં. શ્રી મુક્તિવિજયજી પ્રેરાઈને ૭૭ વર્ષના અતિ વયોવૃદ્ધ દાદા પણ સામે ચાલીને ગણિ, પૂ. આ. શ્રી દેવેન્દ્રસૂરિજી મ., પૂ. મુનિશ્રી કંચનવિજયજી ! Jain Education Intenational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy