________________
પ્રતિભા દર્શન
જે ૨૦૫ લાખ માણસોની અશ્રુભીની આંખોએ પૂજ્યશ્રીને ઐતિહાસિક આવા ગુણિયલપણાનો સૌને સહજપણે અનુભવ થતો. એમાં જાણે વિદાય આપી તે પ્રસંગે ઠેર ઠેર ગુણાનુવાદસભાઓ અને ઉત્સવો એમનો ભવિતવ્યતાયોગ વિશેષ મંગલમય બનવાનો હોય એમ, થયા હતા. મુંબઈમાં તારદેવના પ્રખ્યાત ચોકનું (નવજીવન એમને સંયમ-ત્યાગ-વૈરાગ્યના અવતાર સમા પૂ. સાધ્વીજી સોસાયટી પાસે) “આચાર્ય લબ્ધિસૂરીશ્વરજી ચોક' નામકરણ કરીને મહારાજ શ્રી આણંદશ્રીજી મહારાજના સત્સંગનું અનેરું બળ મળ્યું ઋણ અદા કરવાનો વિનમ્ર પ્રયત્ન થયો છે. તો, પૂજયશ્રીની અને એ સંપર્કને પરિણામે એક બાજુ એમનું ચિત્ત ધાર્મિક અભ્યાસ જન્મભૂમિ-બાલશાસનને ‘લબ્ધિનગર'નામ આપવાનો સ્તુત્ય તરફ વળી ગયું અને બીજી બાજુ અંતરમાં સંયમમાર્ગનો સ્વીકાર નિર્ણય લેવાયો છે. આમ, અનેક ક્ષેત્રમાં અમાપ પ્રભાવના દ્વારા કરવાના સર્વ કલ્યાણકારી બીજનું રોપણ થયું. જિનશાસનમાં શાશ્વત સ્થાનના અધિકારી આચાર્યભગવંતનું નામ
પછી તો જાણે વૈરાગ્યભાવનાએ એમના હૃદયને વશ કરી સુવર્ણાક્ષરે અંક્તિ થયેલું છે. એવા એ મહાન સૂરિશ્વરજીને કોટિ
લીધું હોય એમ, દિવસ-રાત સંસારનો ત્યાગ કરીને સંયમમાર્ગનો કોટિ વંદન !
સ્વીકાર કરવાની ઝંખના જ એમના રોમેરોમમાં ધબકવા લાગી જિનશાસનના બાગને હર્યોભર્યો કરી જાણતાર, અને સમય જતાં, આ ઝંખના એવી તીવ્ર બની ગઈ કે, પોતાના સમતા, વત્સલતા, લોકપ્રિયતાનો ત્રિવેણી સંગમ, કુટુંબીજનો પોતાનાં લગ્નનો લ્હાવો લેવાની વાત ઊભી કરીને કલ્યાણકારી મંગલમૂર્તિ, કચ્છ વાગડ દેશોદ્ધારક ,
પોતાને સંસારના બંધનમાં જકડી ન દે એટલા માટે, એમણે પવિત્ર
સિદ્ધગિરિ મહાતીર્થમાં ચોથા વ્રતની બ્રહ્મચર્યની ભીષ્મપ્રતિજ્ઞા લઈ પૂ. આ. શ્રી વિજયકનકસૂરિજી મ. લીધી. આ પ્રતિજ્ઞા લઈને તેઓ સંસારમાં પડવાના ભયથી હંમેશને જન્મ : સં. ૧૯૩૯ ભાદરવા વદ ૫: ગામ: પલાંસવા.
માટે મુક્ત થઈ ગયા હતા. એમનું આ પગલું મુક્તિમાર્ગના
પ્રવાસીને શોભે એવું હતું. સં. ૧૯૫૮ની એ સાલ હતી. દીક્ષા: સં. ૧૯૬૨ના માગશર સુદ ૧૫ : ગામ ભીમાસર
કાનજીભાઈ ૧૯ વર્ષની વયે, યૌવનને ઊંબરે પગ મૂકી ચૂક્યા આચાર્યપદ : સં. ૧૯૮૯ના પોષ વદ ૭ : અમદાવાદ
હતા. ઊગતી જુવાનીએ આજીવન બ્રહ્મચર્યવ્રતના સ્વીકારનું કાળધર્મ : સં. ૨૦૧૯ના શ્રાવણ વદ ૪: ભચાઉ - કચ્છ કાનજીભાઈનું આ પુણ્ય પગલું ઘરસંસારનાં બંધનમાંથી વહેલામાં
પરમ પૂજય મુનિપ્રવર શ્રી જીતવિજયજી દાદાએ વાગડ વહેલા મુક્ત થવા માટે પાણી પહેલાં પાળ બાંધવા” જેવું પ્રદેશની ધર્મભાવનાને જાગૃત કરીને, ત્યાંના જૈનસંઘમાં ધર્મમય
દૂરંદેશીભર્યું હતું. એથી કુટુંબીજનોની ઇચ્છાઓ પર એક પ્રકારનું જીવનમાં સંસ્કારોની વાવણી કરીને એને પ્રકલ્લિત કરવાનો જે પાકું નિયંત્રણ આવી ગયું હતું. સર્વ સગાંવહાલાંને એ સમજાઈ ગયું પરમ ઉપકારી પુરુષાર્થ કર્યો, તેની સાચવણી અને અભિવદ્ધિ હતું કે કાનજીભાઈ હવે સંસારમાં વધુ સમય રહે એ બનવાજોગ કરવાની પ્રવૃત્તિ ચાલુ રાખનાર સંત-પરંપરા અત્યાર સુધી ટકી રહી
નથી. કાનજીભાઈ તો હવે એ અવસરની રાહ જોઈ રહ્યા હતા કે છે, તે એ ભૂમિનું મોટું સભાગ્ય છે. પૂજય શ્રી જીતવિજયજી દાદા
ક્યારે પોતાના ત્યાગ-વૈરાગ્યના સ્વીકારનો મનોરથ પૂર્ણ થાય. પછી એ જવાબદારીને સવાઈ રીતે શોભાવી જાણનાર આચાર્ય
પણ ‘ઊતાવળે આંબા ન પાકે’ એ શિખામણ મુજબ, એ ઘડી પાકે પ્રવર થયા તે તેમના વિનીત પ્રશિષ્ય અને સમર્થ શાસનપ્રભાવક
એ માટે રાહ જોવાની ધીરજ રાખી અને એનાં પરિણામે, એમના આચાર્યશ્રી વિજયકનકસૂરીશ્વરજી મહારાજ છે. ધર્મસંસ્કારથી
વડીલોએ દીક્ષા માટેની અનુમતિ સહર્ષ આપી દીધી. એટલે વાગડ પરગણાની કાયાપલટ કરનારા આચાર્ય મહારાજનો જન્મ
બ્રહ્મચર્યનું વ્રત સ્વીકાર્યા બાદ ચાર જ વર્ષે, ૨૩ વર્ષની ભરયુવાન વાગડ પરગાણાના પલાંસવા ગામમાં વિ. સં. ૧૯૩૯ના ભાદરવા વયે, સં. ૧૯૬૨ના માગશર માસની પૂનમને દિવસે, ભીમાસર વદ પાંચમે થયો હતો. તેનું સંસારીનામ કાનજીભાઈપિતાનું નામ
નગરમાં, મહાન પ્રતાપી પૂ. જીતવિજયજી દાદાના વરદ હસ્તે નાનજીભાઈ ચંદુરા, માતાનું નામ નવલબાઈ હતું. કાનજીભાઈના
કાનજીભાઈ દીક્ષિત થયા, ત્યાગ-વૈરાગ્ય-સંયમના આજીવન કાકા હરદાસભાઈએ વૈરાગ્યભાવનાથી પ્રેરાઈને પૂ. જીતવિજયજી
ભેખધારી વસ્ત્રોથી શોભી ઊઠ્યા. એ દશ્ય ભલભલાનાં અંતરને દાદા પાસે દીક્ષા ગ્રહણ કરી હતી અને મુનિ શ્રી હીરવિજયજીના
લાગણીભીનાં અને નેત્રોને અશ્રુભીનાં બનાવી દીધાં. એમનું નામ નામથી તેઓશ્રીના શિષ્ય બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું.
મુનિ કીર્તિવિજયજી રાખવામાં આવ્યું. અને એમના સંસારીપણે કાનજીભાઈને નાનપણથી આ ધર્મસંસ્કારનો વારસો મળ્યો હતો. કાકા-પૂ. મુનિવર શ્રી હીરવિજયજી મહારાજના શિષ્ય તરીકે જાહેર સરળતા, સુશીલતા, વિનમ્રતા, વિવેકશીલતા, ન્યાયપ્રીતિ,
કરવામાં આવ્યા. કાર્યકુશળતા, સંતોષ જેવા સદ્ગુણો એમના જીવન સાથે મુનિશ્રી કીર્તિવિજયજીનું ચિત્ત જેમ ભૂખ્યા માનવીને નાનપણથી જ વણાઈ ગયા હતા. કાનજીભાઈનાં વાણી વર્તનમાં ભોજન મળે અને આહલાદ અને આનંદ થાય તેવો આનંદ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org