SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ જે બૃહદ્ ગુજરાત મહોત્સવસહિત, અમદાવાદ-દોશીવાડાની પોળ સ્થિત જૈન માનવંતા બિરુદથી અલંકૃત કર્યા હતા. વિદ્યાશાળામાં સૂરિપદ આરોપણ કર્યું. પૂજયશ્રી ખ્યાતનામ કવિ હતા. તેઓશ્રીની અગણિત પૂ. આચાર્યદેવશ્રી વિજય મેઘસૂરીશ્વરજી મહારાજ અથાગ કાવ્યકૃતિઓ સરળ અને સુંદર હોવાને લીધે એટલી લોકપ્રિય નીવડી પરિશ્રમ ઉઠાવીને મન, વચન, કાયાની શાસન સેવા બજાવી રહ્યા કે આજે પણ મહાનગરોનાં મહાન જિનાલયોથી માંડીને નાનાં હતા. પરંતુ એકાએક અસ્વસ્થ થતાં, રાજનગરમાં સં. ૧૯૯૯ના ગામડાંના આબાલવૃદ્ધ નરનારીઓના કંઠે ગવાતી સંભળાય છે. આ આસો સુદ ૧ને દિવસે, શ્રી સંઘ સમક્ષ, વિશાળ શિષ્ય- રચનાઓને તેઓશ્રીના ભક્તોમાં એકલાખ પુસ્તકો દ્વારા પ્રશિષ્યાદિની ઉપસ્થિતિ વચ્ચે, શુભધ્યાનરૂઢ થતાં થતાં, ૬૭ પ્રસરાવવામાં આવી છે. અને છતાં આ પુસ્તકોની માંગ સતત ચાલુ વર્ષની વયે પરલોકવાસી થયા. શાસનના આ મહાન અને માનવંતા જ હોય છે ! આવા અસાધારણ પ્રભાવને લીધે તેઓશ્રી સૂરિવરને અનંતાનંત વંદન હો ! કવિકુલકિરીટ'ના નામે ઓળખાય છે. પૂજયશ્રીએ રચેલા સંસ્કૃત, - સૌજન્ય : પૂ. આ. શ્રી વિબુધપ્રભસૂરિજી મ. ના પરિવારના ગુજરાતી, હિન્દી ભાષામાંનાં ગીતોની સંખ્યા ત્રણ હજાર ઉપર થવા ૫. સા. શ્રી જયપ્રભાશ્રીજી મ. ના શિષ્યા પૂ. સા. શ્રી હેમયશાશ્રીજી મ. જાય છે. આ ભક્તિગીતોમાંના ભાવ અને હૃદયસ્પર્શી લય એટલા તથા પૂ. સા. શ્રી જયપૂર્વાશ્રીજી મ. આદિની પ્રેરણાથી ગુરુભક્તો તરફથી તો સુંદર હોય છે કે આ ભક્તિગીતોના પ્રભાવથી કેટલાક જૈતરા વ્યાખ્યાત વાચસ્પતિ', ૫૮ શાસગ્રંથોના પુણ્યાત્માઓએ સંયમજીવન સ્વીકારવાનો નિર્ણય કર્યાનાં દૃષ્ટાંતો સર્જક-સંપાદક, જૈનશાસનતા મહાત જયોતિર્ધર, બન્યાં! ૫૮ વર્ષના સુદીર્ધ દીક્ષાપર્યાયમાં પૂજયશ્રીએ અનેક કવિકુલકિરીટ નાનામોટા, ગદ્યપદ્યના, ગુજરાતી, હિન્દી, ઉર્દૂ અને સંસ્કૃત ભાષામાં લોકોપયોગી તથા વિદ્વભોગ્ય ગ્રંથોનું નિર્માણ, સંકલન, પૂ. આ. આ વીલીવરજી મ. અને સંપાદન કરીને સાહિત્યની અજોડ સેવા કરી છે. તેઓશ્રીને મહાન ધર્મધુરંધર જૈનાચાર્ય શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી અનેકવાર અન્ય દાર્શનિકો સાથે વાદ-વિવાદ કરવાના પ્રસંગો મહારાજના પુણ્યનામથી ભાગ્યે જ કોઈ અજાણ્યું હશે ! તેઓશ્રીનો ઉપસ્થિત થયા હતા. તેમાં પણ પૂજયશ્રીએ દરેક વખતે વિજય પ્રાપ્ત જન્મ ઉત્તર ગુજરાતમાં ભોયણીજી તીર્થની નજીક આવેલા કર્યો હતો. કુશાગ્ર બુદ્ધિ, તીક્ષ્ણ તર્કશક્તિ અને અદ્ભુત ૧ બાલશાસન નામના નાનકડા ગામમાં થયો હતો. પિતા વાક્યાતુર્યથી તેઓશ્રી પ્રતિસ્પર્ધીને પરાસ્ત કરતા. નરસંડામાં પિતાંબરદાસ અને માતા મોતીબહેનને ત્યાં સં. ૧૯૪૦ના પ્રથમ આર્યસમાજીઓ સાથે વિવાદમાં મૂર્તિપૂજાની સાર્થકતા સિદ્ધ કરી પોષ સુદ ૧૨ને શુભ દિવસે તેઓ અવતર્યા. માતાપિતાએ હતી. ખંભાત પાસેના વટાદરા ગામમાં મુકુન્દાશ્રમ નામના વહાલસોયા બાળકનું નામ લાલચંદ રાખ્યું. માતાપિતાના ધાર્મિક સંન્યાસીએ સનાતનીઓ સાથે વેદ વિષયક શાસ્ત્રાર્થ ચલાવ્યો ત્યારે સંસ્કારો અને બાલ્યવયથી સાધુ-સાધ્વીજીઓના સહવાસને લીધે પૂજયશ્રીએ ‘વેદ હિંસાવાદી છે, અને જૈનધર્મ દયામય છે' એમ લાલચંદમાં વૈરાગ્યભાવ જાગ્યો હતો. આગળ જતાં, શ્રી પ્રતિપાદિત કરી આપ્યું હતું. પંજાબમાં તો અનેક સ્થળોએ વાદજિનેશ્વરદેવોએ પ્રબોધેલો માર્ગ જ સંસારની માયામાંથી મુક્તિ વિવાદોના પ્રસંગો ઉપસ્થિત થયા હતા. અને દરેક વખતે અપાવવામાં સમર્થ છે એમ સ્વીકારીને માત્ર ૧૯ વર્ષની ભરયુવાન પૂજ્યશ્રીએ વિજય મેળવ્યો હતો ! જેમ કવિત્વપણાથી તેમ વાદવયે બાલબ્રહ્મચારી પ્રાતઃસ્મરણીય પૂ. આચાર્ય શ્રી વિજયકમલ વિજયમાં પણ આઠ પ્રભાવકોમાં ગણના થાય છે, એ પૂજયશ્રીને સૂરીશ્વરજી મહારાજ પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરી મુનિશ્રી વરેલા સિદ્ધિ પણ અવિસ્મરણીય છે. લબ્ધિસૂરીશ્વરજી નામે ઘોષિત થયા. તેઓશ્રીના ગહન જ્ઞાનનો જૈન શાસનની પ્રભાવના કરવા માટે પૂજયશ્રીએ ઠેર ઠેર પરિચય તેમણે સંપાદિત કરેલા ‘દ્વાદશાર નયચક્ર' ગ્રંથના ચાર જિનમંદિરોની પ્રતિષ્ઠાઓ, ઉઘાપનો, ઉપધાનો, છ'રી પાળતા ભાગમાંથી મળી આવે છે. આ ગ્રંથનું પ્રકાશન દાદરના જૈન સંઘો, દીક્ષાઓ, પદપ્રદાનો, સાધર્મિક વાત્સલ્ય તથા અન્ય જ્ઞાનમંદિરના ઉપક્રમે ઉપરાષ્ટ્રપતિશ્રી સર્વપલ્લી રાધવૃષ્ણનના શુભ મંગલકારી મહોત્સવો મોટી સંખ્યામાં કરાવ્યા હતા. ઘણીવાર હસ્તે થયું હતું. અને એ વખતે પૂ. સૂરીશ્વરજીએ ગિર્વાણગીરા- વિપરીત સ્થિતિમાં અડગ રહીને, સિંહગર્જના કરીને, વિજય પ્રાપ્ત સંસ્કૃતમાં વક્તવ્ય આપીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કરીને આચાર્યપદ શોભાવ્યું હતું. સતત સ્વાધ્યાય અને તપશ્ચર્યા પૂજયશ્રી વસ્તૃત્વશક્તિમાં પણ પારંગત હતા. તેઓશ્રીમાં વિદ્વત્તા પૂજ્યશ્રીનો ઉત્તમ ગુણ હતો. તેથી જ તેઓશ્રીના શિષ્ય-પ્રશિષ્ય અને કવિત્વનો સુભગ સમન્વય થયો હતો. તેથી તેમના પ્રવચનો સમુદાયમાં વિદ્વાનો, કવિઓ, વક્તાઓ મોટી સંખ્યામાં છે. સાંભળવા અસંખ્ય ભાવિકો એકત્રિત થતા હતા. ઇડરના શ્રીસંઘે પૂજ્યશ્રીની પાટે આઠ-આઠ આચાર્યો વિચરી રહ્યા છે, જીવન ભવ્ય સં. ૧૯૭૧માં પૂજયશ્રીને ‘જેનરત્ન વ્યાખ્યાન વાચસ્પતિ'ના હતું, તેમ તેઓશ્રીની અંતિમ યાત્રા પણ ભવ્ય બની હતી. એકાદ Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy