________________
પ્રતિભા દર્શન
૪ ૨૦૧ સં. ૧૯૫૭ના માગશર સુદ ૬ને શુભ દિવસે મહામહોત્સવપૂર્વક આચાર્ય શ્રી મહાપ્રયાણ કરી ચૂક્યા હતા. એ જોતાં જ સૌની દીક્ષા ગ્રહણ કરી. યથાનાગુણા બુદ્ધિના મહાસાગર બન્યા. આંખોમાંથી અશ્રુધારાઓ ચાલી. જીવનની અંતિમ ક્ષણ સુધી પૂજયશ્રી યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર,
જ્ઞાનજયોતિને અખંડ પ્રકાશિત રાખનારા આ મહાત્માએ ત્રણ ધારણા, ધ્યાન, સમાધિ અને અષ્ટાંગ યોગની સહજભાવે સાધના
દિવસ પહેલાં તો એકી સાથે ૨૭ પુસ્તકો પ્રેસમાં મોકલ્યાં હતાં. કરી પારંગત બન્યા હતા. કલાકોના કલાકો સુધી સહજ
નશ્વર દેહ પર પણ એવી જ દીપ્તિ પ્રકાશતી હતી. પૂજયશ્રીના સમાધિભાવમાં અડોલ રહેતા. અપૂર્વ આધ્યાત્મિક ઓજસવંત
સ્વર્ગગમનના સમાચાર વીજળી વેગે ગામોગામ અને નગર નગર લોકોત્તર શક્તિને પ્રભાવે અનેક દૈવી શક્તિઓ આકર્ષાઈને પહોંચી ગયા. ૫૦-૫૦ માઈલના અંતરથી લાખો ભાવિકો ઉમટી પૂજયશ્રીની સેવામાં ઉપસ્થિત રહેવા લાગી. પોતાની પ્રતિભા,
પડ્યા. વિજાપુર માનવમહેરામણથી છવાઈ ગયું. જેઠ વદ ૪ને પ્રજ્ઞા અને પુરુષાર્થની શક્તિઓ દ્વારા પુજય શ્રી સમાજ અને દિવસે ભવ્ય સ્મશાન યાત્રા નીકળી. ‘જય જય નંદા, જય જય શાસનપ્રભાવનામાં સતત કાર્યશીલ રહેવા લાગ્યા.
ભદ્રા'ના જયકારથી ગગન છવાઈ ગયું. લાખો આંખો અશ્રુધારા
વહાવતી રહી અને પૂજ્યપાદ ગુરુદેવનો ક્ષર દેહ પંચમહાભૂતોમાં પૂજયશ્રીનું બીજું મહત્ત્વનું પ્રદાન ગ્રંથરચનાનું છે. તેમણે
વિલીન થઈ ગયો. માત્ર એકાવન વર્ષના આયુષ્યમાં ભવ્યતમ એક પછી એક એમ એકસો આઠથી અધિક ગ્રંથો પ્રગટ કરીને ધર્મજયોતને ઝળહળતી રાખી. અનેક ભાવિકોનાં અંતરમાં
સાધના, અને પ્રભાવક સચ્ચારિત્રને લીધે મહાન પૂર્વસૂરિઓની
પંક્તિમાં પ્રકાશી રહ્યા. જ્ઞાનજયોતનો પ્રકાશ પ્રસાર્યો. સ્થાનકમાર્ગી સંપ્રદાયના શ્રી
સૌજન્ય : નિરંજન અમુલખ : મહાબલ એન્ડ બ્રધર્સ દાણાપીઠ, ભાવનગર અમીઋષિ જેવા મુનિઓ આ ગ્રંથોના પ્રભાવથી પૂ. શ્રી બુદ્ધિસાગરજી મહારાજના શિષ્ય બન્યા અને શ્રી અજિતસાગરજી વર્તમાનમાં વર્ધમાનતપની પ્રેરણા દ્વારા આયંબિલતપતું મહારાજ બન્યા. પૂજ્યશ્રીના સમાજસેવાનાં કાર્યો અને વ્યાપક મહત્ત્વ દર્શાવતારા તપોમૂર્તિ, વચનસિદ્ધ ગ્રંથપ્રકાશનોથી પ્રભાવિત થયેલા અનેક રાજરાજેશ્વરો તેમના
મહાપુરુષ, શાસતદીપક અને અપૂર્વ શાસતપ્રભાવક દર્શનને ઝંખતા, દર્શન પામી તૃપ્તિ અનુભવતા. સાક્ષરો સમાધાન પામતા, સમાજસેવકો પ્રેરણા પામીને કર્તવ્યશીલ બનતા.
પૂ. આ. શ્રી વિજયભક્તિસૂરિજી મ. વડોદરાનરેશ શ્રી સયાજીરાવ ગાયકવાડની વિજ્ઞપ્તિથી પૂજ્યશ્રીએ
ભારતભરમાં ગામોગામ અને શહેરેશહેર આયંબિલ તપનું રાજમહેલમાં પધારી કરેલાં પ્રવચનથી મહારાજા ખૂબ પ્રભાવિત મહત્ત્વ દર્શાવી. આયંબિલશાળાઓનો પાયો નાંખનાર પૂ. આ. શ્રી થયા હતા. અને વિજયાદશમીને દિવસે થતી પાડાની હિંસા નહિ
વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજ સમીવાળાને નામે જગપ્રસિદ્ધ છે. કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. માણસાનરેશ, પેથાપુરનરેશ,
પ્રગટપ્રભાવી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીથી ગુજરાતના સુપ્રસિદ્ધ ઈડરનરેશ, વરસોડાનરેશ આદિ અનેક રાજરાજેશ્વરોએ શિકાર,
વઢિયાર પ્રદેશના શંખેશ્વર ગામથી સાત ગાઉં દૂર રાધનપુર પાસેનું માંસાહાર, વ્યસનો, જુગાર આદિનો ત્યાગ કર્યો હતો. પૂજયશ્રીની
સમી ગામે રૂના વેપારનું મોટું મથક ગણાય છે. એ ગામમાં પંડિતાઈનો પ્રભાવ ગુજરાતની સીમા પાર છેક બનારસ સુધી વિશાશ્રીમાળી જ્ઞાતિમાં શ્રી વસ્તાચંદ પ્રાગજીભાઈનું ધર્મિષ્ઠ ઘર પહોંચ્યો હતો. ત્યાંના મહાવૈયાકરણીઓ અને નૈયાયિકોએ હતું, જૈનશાસનની મોટામાં મોટી શાશ્વતઓળીની તપશ્ચર્યાની તેઓશ્રીને ‘શાસ્ત્રવિશારદ'ની માનદ પદવી આપી હતી. સં. શરૂઆતના મંગલ દિને સં. ૧૯૩૦ના આષો સુદ ૮ના શુભદિવસે ૧૯૭૦ના મહાસુદ પૂર્ણિમાને દિવસે પેથાપુર નગરના આંગણે વસ્તાભાઈનાં તપસ્વિની સુશ્રાવિકા હસ્તબાઈએ પુત્રરત્નને જન્મ ભારતભરના શ્રીસંઘોએ એકત્રિત થઈને પૂજયશ્રીને મહા- આપ્યો. માતાપિતાએ મહોત્સવપૂર્વક બાળકનું નામ મોહનલાલ મહોત્સવપૂર્વક આચાર્યપદે આરૂઢ કર્યા હતા. સૌએ આ પ્રસંગનો રાખ્યું. માતાપિતાના ધાર્મિક સંસ્કારો બાળકમાં ઊતર્યા. અભ્યાસમાં ખૂબ લાભ લીધો હતો.
બુદ્ધિપ્રતિભાના ચમકારા દેખાવા લાગ્યા. થોડા વખતમાં પંચ પરંતુ સં. ૧૯૮૧ના વર્ષમાં, ૨૪ વર્ષનો ભરપુર અને પ્રતિક્રમણ અને નવસ્મરણ સુધી પહોંચી ગયા. યૌવનના આગમન વિવિધ કાર્યોથી સમૃદ્ધિને વરેલો દીક્ષા પર્યાય પૂરો થયો, જેઠ વદ ૩ સાથે મોહનલાલમાં તપશ્ચર્યાની વસંત ખીલી. વિધિસહિત વીસ ને દિવસે મહડીથી વિહાર કરીને વિજાપુર વિદ્યાશાળા ઉપાશ્રયે ' સ્થાનક તપ, ચોસઠ પહોરી પૌષધ, ચાર વરસ સમોસરણ તપ, પધાર્યા. “ઓમ અઈ મહાવીર' નો અજપાજાપ ચાલુ થયો. સિંહાસન તપ આદિ તપશ્ચર્યા કરીને દીર્ઘ તપસ્વી બની ગયા. સં. પૂજ્યશ્રીને ભવિષ્યનું દર્શન થઈ ચૂક્યું હોય તેમ આસપાસ જોયું. ૧૯૫૭ના મહાવદી ૧૦ના દિવસે પૂ.આ.શ્રી વિજયધર્મસૂરીશ્વરજી સર્વ શિષ્ય સમુદાય હાજર હતો. પ્રસન્નતાપૂર્વક નયનો મીંચ્યાં અને મહારાજે સંઘ સમક્ષ દીક્ષા પ્રદાન કરી. સભાજનોએ ચોખાથી સમાધિસ્થ થયા. સૌ સ્વમું જોતાં હોય તેમ જોઈ રહ્યા. પૂજયપાદ વધાવ્યા. પૂ. ગુરુદેવે મોહનલાલને મુનિ શ્રી ભક્તિવિજયજી તરીકે
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org