________________
પ્રતિભા દર્શન
જે ૧૯૫ પાલીતાણા હતું. તેણે ત્રણ ચોપડી સુધી અહીં અભ્યાસ કર્યો. સં. ૮૦૦ થી અધિક સુવિહિત શ્રમણ સમુદાયના ૧૯૪૦માં બધું કુટુંબ વઢવાણ કેમ્પમાં રહેવા આવ્યું અહીં કેશવજીનો
અધિપતિ ૨૦ મી સદિતા મહાત જ્યોતિર્ધર છ ચોપડી સુધીનો અભ્યાસ થયો. પણ તેટલામાં કાળનું ચક્ર આવ્યું અને માતાપિતાનો ત્રણ ત્રણ દિવસના અંતરે સ્વર્ગવાસ થયો.
આચાર્યદેવ શ્રીમદ્ કેશવજીનું હૃદય સંસારથી ઘવાયું ને વૈરાગ્ય ભાવના પ્રબળ બની. વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ આ વખતે તેમને વડોદરા ખાતે શ્રી વિજયકમલ
(આલેખન : પ. પૂ. ગણિવર્યશ્રી કલ્યાણબોચિવિજયજી મ. સા.) સૂરીશ્વરજીનો મેળાપ થયો અને સં. ૧૯૫૦ના માગશર સુદ ૧૦
1 તેઓ પિંડવાડાના વતની ના દિવસે તેમની પાસે જ દીક્ષા લીધી. ગુરુજીએ તેમનું નામ શ્રી
હતા, પ્રેમચંદ જેમનું નામ હતું. કેસરવિજયજી રાખ્યું. શ્રી કેસરવિજયજીએ એક સમર્થ ગુરુનું શરણું
પૂર્વભવની અધૂરી સાધના પૂર્ણ કરવા સ્વીકાર્યું હતું. તેમની પાસે વડોદરા અને સુરતમાં રહીને તેમણે
જાણે આ ધરાતલ ઉપર જન્મ લીધો ખૂબ અભ્યાસ કર્યો. જ્ઞાન વિશાળ થતું ગયું. તેવામાં તેમનું મન
હતો. મુખ ઉપર સૌમ્યતા, અંતરમાં ધોગ તરફ દોરાયું. અને જીવનભર યોગપ્રાપ્તિ માટે ગમે તેવાં
વૈિરાગ્ય, હૃદયમાં કરુણતા વગેરે ગુણો સંકટો સહેવામાં તેમણે મઝા માણી છે. અનેક ચમત્કારો તે દ્વારા
જન્મજાત વરેલા હતા. તેમને પ્રાપ્ત થયેલા કહેવાય છે. ઓમકારનો જાપ તો પોતે કરોડોવાર કરેલો ને જે મળે તેને તે કરવા ઉપદેશ આપેલો.
સાત ચોપડીનો વ્યાવહારિક
અભ્યાસ કરી વ્યારા આવ્યા. ઉમરની સં. ૧૯૬૩માં સુરતમાં તેમને ગણિપદવી અપાઈ અને સં.
સાથે સહજ વૈરાગ્ય વધતો જતો હતો. ૧૯૬૪માં પંન્યાસ પદવીનો ઉત્સવ થયો. આ પછી અચાનક
તેમનું લલાટ જોઈ કો'ક સંન્યાસીએ તેમના પિતાજીને કહ્યું હતું, ગુરુદેવનો સ્વર્ગવાસ થતાં, તેમજ ગુરુદેવની ઇચ્છા મુજબ પાછળનો
‘‘તમારો આ બાળક કાં કોટ્યાધિપતિ બનશે, કાં વિશ્વના મહાન બધો ભાર તેમને સોંપાતાં કાર્યભાર વધ્યો. રાજયોગ જાણવાની
સંત.” ખરેખર આ સંતવાણી સાચી પડી. ઇચ્છા અહીં દબાઈ ગઈ. પોતાના સમુદાયનું બંધારણ કરવા તેમણે વઢવાણ કેમ્પમાં સાધુસંમેલન ભર્યું. આ પછી ઘણી દીક્ષાઓ તેમને
૧૭ વર્ષની ફૂલગુલાબીવયમાં આ. દાનસૂરિજી પાસે હસ્તે થઈ. તેમની વિદ્વત્તા અને યોગીપણાની ખ્યાતિ બધે પ્રસરી
ઉછળતા ઉમંગે દીક્ષા ગ્રહણ કરી. દીક્ષાદિનથી સાધનાની ધૂણી વળી હતી. ધ૨મપુર સ્ટેટ તથા બીજા રાજાઓ તેમના ભક્તો બન્યા
ધખાવી. નિર્મળ સંયમ, જબરજસ્ત સ્વાધ્યાય અને તનતોડ હતા. પારસી, મુસલમાન, ઘાંચી, મોચી તો તેમને પોતાના જ ગુરુસવા આ ત્રિયાગને પ્રાણમત્ર બનાવ્યો. હિતૈષી ગણતા. તેમના ગુણોથી આકર્ષાઈ તથા સ્વર્ગસ્થ સૂરિજીની ચોથા આરાના બદલે ભૂલથી પાંચમા આરામાં આવી પડેલા ઇચ્છાને માન આપી સં. ૧૯૮૩ના કારતક વદી ૬ના રોજ તેમને આ મહાપુરુષે ‘એગભરં ચ ભોયણ'ના મંત્રને આત્મસાત કરી આચાર્ય પદવી ભાવનગરમાં અપાઈ. આ પ્રસંગે ખુબ મહોત્સવ, ‘નિત્ય એકાશન’ તપ દીક્ષાદિવસથી આરંભ્યો. ૬૭ વર્ષના દીર્ઘ માનપત્રો તેમજ લખાણો થયાં હતાં. આ વખતે તેમની સાહિત્ય ચારિત્ર પર્યાય સુધી અખંડ એકાસણાં કર્યાં. એકાસણું પણ ૧૦ લેખન-પ્રવૃત્તિ ચાલુ હતી ને તેમના ગ્રંથો જૈન જૈનેતર સમાજમાં મિનિટમાં જ કરવાનું. તે પણ ૪૫ દ્રવ્યથી જ. સારો આદર પામ્યા હતા. તેમણે લગભગ ૨૦ ઉપરાંત પુસ્તકો એકાસણાના તપ સાથે ત્યાગ પણ ગજબનો. જીવનભર - નીતિ, ધર્મ, કથાનક ને યોગને અંગે લખ્યાં છે. ભાગના અગ લખ્યા છે.
મેવા-મીઠાઈ-ફૂટ-ફરસાણ ત્યાગ. આવા ઘોર તપ-ત્યાગ સાથે ઉગ્ર વિ. સં. ૧૯૮૫નું વડાલીનું ચાતુર્માસ પૂર્ણ કરી તેઓ વિહારો પગે ચાલીને કરવાના. ઉગ્ર સ્વાધ્યાય મોઢે બોલીને તારંગાજી ગયા. અહીં ગુફામાં ધ્યાન અવસ્થામાં બેસતાં શરદીએ કરવાનો. પ્રતિક્રમણ પણ ગમે તેટલો થાક હોય પણ ઊભા ઊભા લાયંકર હુમલો કર્યો, હૃદયમાં દર્દ પેદા થયું ને આ દર્દ છેવટે પ્રાણ જ કરવાનું. હતા. ઉપચાર કરવા અમદાવાદ ઉજમફઈની ધર્મશાળામાં તે “દાલ ઔર રોટી, બાકી સબ બાત ખોટી” એ તેમનો લાતુર્માસમાં શ્રાવણ વદી પાંચમે તો સૂરિજીએ તમામ ત્યાગ કરી સાધનામંત્ર હતો. દીક્ષાના ટૂંકા પર્યાયમાં જ ૪૫ આગમો, ન્યાય, હોમકારનો જાપ શરૂ કર્યો અને જીવનની છેલ્લી ક્ષણે પણ ઓમકાર વ્યાકરણ, છંદ, સંસ્કૃત, પ્રાકૃત-ષડ્રદર્શન, સાહિત્ય, કર્મસાહિત્ય પતાં તેમણે કાયાને વિસર્જિત કરી. જૈન સમાજમાં ક્ષણવારને માટે વગેરે શાસ્ત્રોનું અતલ ઊંડાણ ખેડ્યું. કર્મગ્રંથ અને કર્મપ્રકૃતિના રોકની અમાવાસ્યા છવાઈ ગઈ. છતાં તેમની પવિત્રતાની પૂર્ણિમા વિષયમાં તો ગજબની માસ્ટરી મેળવી. સેંકડો સાધુઓને તથા તો આજે પણ સદોદિત છે.
ભાવનગરના કુંવરજીભાઈ, રાધનપુરના કકલભાઈ,, ભરૂચના
For Private & Personal Use Only
Jain Education Intemational
www.jainelibrary.org