________________
૧૯૪ જે
બૃહદ્ ગુજરાત દરમિયાન ‘સેવાસમાજ'ની સ્થાપના કરાવી જૈન યુવકોને પૂજયશ્રીએ આ સ્થિતિમાં સુધારો કર્યો અને સૌ કોઈ બધા સમાજસેવાનો મંત્ર સમજાવ્યો.
ગ્રંથભંડારોનો ઉપયોગ કરી શકે એવી સ્થિતિ નિર્માણ કરી. સં. પૂજયશ્રી દ્વારા જે મહત્ત્વપૂર્ણ અને ચિરસ્મરણીય કાર્યો થયાં, ૧૯૯૦માં અમદાવાદમાં મળેલા મુનિસંમેલનમાં પૂજયશ્રીએ તેમાંનું એક રૈવતગિરિ (ગિરનાર) તીર્થનો જીર્ણોદ્ધાર. સં.
આગળ પડતો ભાગ લીધો હતો. ૧૯૯૩માં અમદાવાદ-લુહારની ૧૯૭૮માં વેરાવળ પધારતાં આ કાર્યનું મંડાણ થયું હતું. પૂજયશ્રીએ
યુ હતું. પૂજ્યશ્રીએ પોળના ઉપાશ્રયે ચાતુર્માસ કર્યું. શામળાની પોળમાં ત્રણ-ત્રણ વ્યાખ્યાનમાં રૈવતગિરિતીર્થનો મહિમા, ઇતિહાસ, પુર્વેના દેરાસર અને પોળ પણ મોટી, છતાં ત્યાં તપાગચ્છનો કોઈ ઉપાશ્રય મહાપુરુષોનો ભોગ, લાખો-કરોડોનો ખર્ચ.... અને ક્યાં હાલની
નહિં. આ વાતની જાણ થતાં પોતાના વિદ્વાન શિષ્ય પં. શ્રી. જીર્ણશીર્ણ દશા ! તેની ચિંતા અને આ માટે સજ્જ થવાની હાકલ કરી ઉદયવિજયજીને શામળાજીની પોળે આઠ દિવસ મોકલી સુંદર અને પોતે પણ સાથે હોવાની તત્પરતા દર્શાવી. એમાં જૂનાગઢના ઉપાશ્રય કરાવ્યો. દીવાન શ્રી ત્રિભોવનદાસભાઈનું વેરાવળમાં આગમન અને સં. ૧૯૯૭નું સાદડીનું ચોમાસું પૂર્ણ કરીને એ તરફ વિહાર વેરાવળના જાણીતા દાનવીર ધર્મવીર શેઠ શ્રી દેવકરણ ખુશાલચંદની . કર્યો. છેલ્લાં એક બે વર્ષથી સ્વાચ્ય નરમ-ગરમ રહેતું હતું. આગેવાની વગેરે બાબતોથી વાત બલવત્તર બની. પૂજયશ્રી વાયુપ્રકોપને લીધે સોજા ચડી જતા. તેમાં ઉદયપુર પહોંચતા તબિયત ચાતુર્માસ પૂર્ણ કરીને જૂનાગઢ પધાર્યા અને ત્યાંના શ્રીસંઘને પણ લથડી. છતાં ચિતોડગઢ પહોંચવાના, તેના ઉદ્ધારકાર્યને જાતે પ્રોત્સાહિત કર્યો. જીર્ણોદ્ધારના ભગીરથ કાર્ય માટે એક પછી એક નીરખવાના વિચારની સામે તબિયતની કંઈ ખેવના કરી નહીં. સં. આયોજન હાથમાં લઈને તેમાં ઓતપ્રોત બની જતા, સફળતાના સૂર ૧૯૯૮ના પોષ વદ ૭ને દિવસે એકલિંગજી પધાર્યા. તબિયતે બજવા લાગ્યા. જૂનાગઢ અને વેરાવળના આગેવાનોને તૈયાર કર્યા. ગંભીર રૂપ ધારણ લીધું, અને બીજે દિવસે ઊગતી સવારે બંને સ્થળે જૈન સેવાસમાજની સ્થાપના કરી. ફંડની યોજના, સમાધિપૂર્વક સ્વર્ગગમન કર્યું. ઉદયપુરમાં અગ્નિસંસ્કાર કરવામાં કમિટીઓ વગેરે વ્યવસ્થાતંત્ર ગોઠવાતું રહ્યું. રાજકોટ, વાંકાનેર, આવ્યા. મેવાડના રિવાજ પ્રમાણે અગ્નિસંસ્કારની રાખને અમદાવાદ વગેરે સ્થળે પધારી ત્યાં વ્યાખ્યાન આપી આ કાર્યને વેગ પાલીતાણા મોકલી, પવિત્ર શેત્રુંજી નદીમાં રાખ પધરાવવામાં આપ્યો. પુનઃ જૂનાગઢ પધાર્યા. જીર્ણોદ્ધારનાં સ્થળો, ખર્ચનો આવી, એ મહાન વિભૂતિને પગલે અનેકાનેક ભવ્યજીવો ધન્ય અને અંદાજ, કામની વ્યવસ્થા, ભારતભરમાં ફંડ માટે કાર્યકર્તાઓને પાવન બની ગયા, તેમ એ મહાન વિભૂતિની ભભૂતિના સ્પર્શી મોકલવા, ભારતભરના જૈનસંઘોને જીર્ણોદ્ધારની વિગતોથી શેત્રુંજી નદીનાં નિર્મળ નીર પણ ધન્ય બની ગયાં, કોટિ કોટિ વંદન માહિતગાર બનાવવા, તેની જરૂરિયાત સમજાવવી, પત્રવ્યવહાર હજો એ મહાન સૂરિવરને ! કરવા વગેરે પ્રચારતંત્રો અને નાનીમોટી દરેક બાબતો ધ્યાનમાં લઈને તીર્થોદ્ધાર સાકાર કરવામાં તન્મય બની ગયા. દેશભરના પૂ. આ. શ્રીમદ્ વિજયકેશરસૂરીશ્વરજી મ. શ્રીસંઘો દ્વારા ઐતિહાસિક કાર્યમાં સહયોગ પ્રાપ્ત થયો. વિદેશના - જૈનસમાજના શ્રમણોઘાનમાં અનેક, પરમ સૌરભભર્યા એડન આદિના શ્રીસંઘોએ પણ સારો ફાળો નોંધાવ્યો. સાત વર્ષની ફૂલડાં ખીલ્યાં છે અને એ ફૂલોના મધમધાટે વિશ્વ સુરભિત બન્યું છે. લગાતાર જહેમતના અંતે જીર્ણોદ્ધારનું કાર્ય સંપન્ન બનતાં સં. આવાં અનેક ફૂલડાંઓનું અનેરી ફોરમ ફોરતું એક પુખ તે શ્રીમદ્ ૧૯૮૫ના માગશર વદ પાંચમે ખૂબ શાનદાર રીતે પ્રતિષ્ઠા-મહોત્સવ વિજયકેસરસૂરિજી ! ઓમકારજાપના પૂરેપૂરી રસિયા, યોગવિદ્યાના ઉજવાયો. આ સાત વર્ષો દરમિયાન રૈવતગિરિ તીર્થોદ્ધારના કાર્ય અભ્યાસી તેમજ ગઈકાલના અને આજના યુગના માર્ગદર્શક થઈ ઉપરાંત, વાંકાનેરમાં ઉપાશ્રયનો જીર્ણોદ્ધાર, કડીમાં કુસંપનું પડે તેવી સાહિત્ય શ્રેણીના સર્જક એ સૂરિજી ગઈ કાલે જીવંત હતા. નિવારણ, અમદાવાદ વીર વિજયજી ઉપાશ્રયના જીર્ણોદ્ધાર માટે ફંડ, આજે અક્ષરદેહે જાગ્રત છે ને આવતી કાલે તેઓ ચિરંજીવ છે. રાધનપુરમાં પાઠશાળા માટે ફંડ, બોર્ડિંગની શરૂઆત વગેરે
આવા ચિરંજીવ સાધુપુરુષનો જન્મ સં. ૧૯૩૩ના પોષ સુદી શાસનનાં, સમાજનાં વિવિધ કાર્યો સુસંપન્ન બનાવ્યાં.
૧૫ના દિવસે તીર્થાધિરાજની છત્રછાયામાં પાલીતાણા ખાતે થયો રૈવતગિરિ તીર્થોદ્ધારની જેવું પૂજયશ્રીનું બીજું ચિરંજીવ કાર્ય હતો. તેઓનું વતન કાઠિયાવાડમાં બોટાદ પાસેનું પાળિયાદ ગામ અમદાવાદમાં શ્રી મહાવીરસ્વામી જિનાલય પાસે, ગાંધીરોડ પર હતું. તેમના પિતાનું નામ માધવજીભાઈ નાગજીભાઈ હતું ને માતાનું આવેલ ‘શ્રી વિજયનીતિસૂરીશ્વરજી જ્ઞાનમંદિર અને ફ્રી વાચનાલય' નામ પાનબાઈ હતું. જેમનાં પગલાંથી ભાગ્યોદય થવાથી, તે છે. એ સમયે અમદાવાદમાં સ્થિતિ એવી હતી કે જે ઉપાશ્રયમાં લક્ષ્મીરૂપમાં પલટાઈ ગયું હતું. તેઓ જ્ઞાતિએ વિશાશ્રીમાળી અને ગ્રંથભંડારો હોય તેનો ઉપયોગ ત્યાંની પોળવાળા જ કરે. બધા ધંધે વેપારી હતા. માતાપિતા ધર્મના પૂરા પ્રેમી હતા. એવા ગ્રંથભંડારોની આ સ્થિતિ હતી. જાહેર ઉપયોગ શક્ય ન હતો. માતાપિતાને ત્યાં બાળક કેશવજીનો જન્મ થયો. તેમનું મોસાળ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org