SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે ૧૮૯ આવશ્યક છે. જો આધ્યાત્મિક કેળવણી હશે તો આધુનિક ભણતર ઉપસંહાર : મહાપુરુષોનાં ચરિત્રો પામવા સહેલાં નથી. પૂ. નાસ્તિકતા અને સ્વચ્છંદતા તરફ ઘસડી નહીં જઈ શકે. અને આ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ સાગર સમાન વિશાળ આધુનિક કેળવણી હશે તો સમાજમાં સન્માનનીય સ્થાન પામશે. દૃષ્ટિ ધરાવતા હતા. તેઓશ્રી માત્ર જૈનાચાર્ય જ ન હતા, પણ વ્યાપાર, ઉદ્યોગ, નોકરી આદિનાં ક્ષેત્રોમાં ઉત્તમ સ્થાન પ્રાપ્ત થશે. ભારતના મહાન સંતપુરુષોમાંના એક હતા. પૂજયશ્રી આમ, પૂજયશ્રીનું આ વિશાળ અને ઉદ્દાત્ત દર્શન હતું, અને તે સર્વધર્મસમભાવની દૃષ્ટિ ધરાવતા હતા. રૂઢિગત ક્રિયાકાંડ અને પ્રમાણે તેઓશ્રી સમાજોત્કર્ષ અને ધર્મપ્રભાવના માટે સમગ્ર જીવન ગતાનુગતિક અનુષ્ઠાનોમાં રાચતા સમાજને પૂજયશ્રીએ નૂતન દરમિયાન અનેક પ્રવૃત્તિઓ કરતા રહ્યા. યુગદૃષ્ટિ આપી. શિક્ષણ અને સમાજના ઉત્કર્ષ માટે સહુને સજાગ સંઘ-એકતા : પૂજ્યશ્રી ખૂબ વિશાળ દૃષ્ટિ ધરાવતા હતા. કર્યા. તેઓશ્રી માનતા કે, “ધર્મ એટલે માત્ર દેરાસર-ઉપાશ્રય નહીં, જૈન-જૈનેતરોમાં ભેદ જોતા નહીં. જૈનધર્મ અંતર્ગત ગચ્છ, મત,વાડા પરંતુ જીવનનું વ્યાપક દર્શન અને જીવનની સર્વ પ્રવૃત્તિઓમાંથી આદિ તેઓશ્રીના લક્ષમાં આવતા નહીં. આ કાર્ય માટે તેઓશ્રીએ અભિવ્યક્ત થતા સંસ્કારો.” પૂજયશ્રી સાચા અર્થમાં યુગદેષ્ટા અને સં. ૧૯૬૮માં વડોદરામાં અને સં. ૧૯૯૦માં અમદાવાદમાં સમયદર્શી આચાર્ય હતા. વર્તમાન સમયમાં જિનશાસનમાં નૂતન યોજાયેલાં મુનિસંમેલોનોમાં વિશિષ્ટ યોગદાન આપ્યું. પૂજયશ્રી સમૃદ્ધિ અને સદ્ધરતાનાં દર્શન થાય છે તે આવા સમર્થ આચાર્યદવોને જયાં જયાં જતા, ત્યાં ત્યાં સ્નેહ સંમેલન ગોઠવી, લોકોના પરસ્પરના આભારી છે. એવાં દિવ્ય, ભવ્ય જીવનથી સ્વ-પરકલ્યાણનાં સર્વોચ્ચ શિખરો સર કરનારા આચાર્ય ભગવંતને કોટિ કોટિ વંદના ! મતભેદો મિટાવી, સંપ-સહકારનું વાતાવરણ રચતા. પ્રભુ મહાવીરના સૌ અનુયાયીઓએ મહાવીરના નામે એક થવું જોઈએ (‘અર્વાચીન જૈન જ્યોતિર્ધરો' પુસ્તકમાંથી સાભાર) શ્રી એવી માન્યતા હતી. ભલે સૌ પોતપોતાની રીતે સાધના-આરાધના દેવેન્દ્રકુમાર કુંજીલાલજી જૈન પરિવાર, આત્મવલ્લભ ઈન્ડસ્ટ્રીઝ, મુંબઈ રના સૌજન્યથી. કરે, પરંતુ સૌનું લક્ષ્ય તો એક જ છે અને તે આત્મશુદ્ધિ. અને આત્મશુદ્ધિનો પ્રથમ પાયો છે પ્રેમભાવ, નિસ્પૃહી અને નિરહંકારી પરમ પૂજ્ય શાસનસમ્રાટ, સૂચિqતી, પ્રૌઢપ્રતાપી, વૃત્તિ. તેથી જૈન સમાજમાં સ્નેહ, સંપ અને સહકાર અત્યંત મહારાજાધિરાજ, જેમની શીતળ છત્રછાયામાં અનેક આવશ્યક છે એમ મનાવતા. ભવ્યાત્માઓ સંયમી થયા, અનેક વિદ્વાનો સમાજસુધરાણા : આચાર્યશ્રી એક કર્મનિષ્ઠ યોગી હતા. આચાર્યો બન્યા, સમક્તિ વધારે પ્રજવલિત બન્યું, તેઓશ્રીને ‘સુધારક” અને “સમયજ્ઞ’ એવાં વિશેષણોથી નવાજવામાં મહવાની ધરતી પર જન્મ્યા અને વિધિના અકળ આવે છે. તેઓશ્રી ધર્મ, દર્શન અને સમાજને જોડનારા એક વિશિષ્ટ વિધાત પ્રમાણે મહુવામાં જ કાળધર્મ પામ્યા. અને સમયદર્શી પુરુષ હતા. આ ત્રણે ક્ષેત્રોના વિકાસમાં પૂજ્યશ્રીએ અવિરત પુરુષાર્થો કર્યા. તેઓશ્રી માનતા કે, કોઈ પણ સાધુસંસ્થા શનિવારે વિશાખા નક્ષત્રમાં ૨૦ ઘડી અને ૧૫ પોતાને શ્રાવકોથી અલિપ્ત ગણે, નગણ્ય ગણે તેને સારું ગણી શકાય પળે જન્મ, શનિવારે એ જ સમયે દેહવિલય નહીં. સમાજને નિર્વ્યસની, પ્રબુદ્ધ, વિવેકી અને સદ્ગુણસંપન્ન એવી વીતરાગ શાસતની મહાન વિભૂતિ બનાવવામાં સાધુઓએ યોગ્ય યોગદાન આપવું જોઈએ, જે સમાજ માયકાંગલો, અભણ, નિર્ધન અને ભયભીત હોય તે અંધશ્રદ્ધાળુ પૂ. આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ બને છે. અને માત્ર ગતાનુગતિક જ્ઞાન પ્રમાણે ચાલે છે. આવા તમને જયારે એવું લાગે કે આ કાર્ય અટુપટું છે, બનવું સમાજમાં ઉત્તમ પ્રજા, ન્યાયાધીશ, વકીલ, ડૉક્ટર, પ્રધાન, મુશ્કેલ છે. ત્યારે તમે કદમ્બગિરિવાળા મારા દાઢીવાળા ગુરુજી પાસે એન્જિનિયર. સમાજસેવક, કલાકાર, ઇતિહાસવિદ્દ, વિજ્ઞાની, પહોંચી જજો અને એમના આશીર્વાદ મેળવી લેજો.” શ્રીમંત, ઉદ્યોગપતિ, નેતા, સાહિત્યકાર કે રમતવીરો પાકતા નથી. વૃદ્ધત્વના અંતિમ આરે આવી ઊભેલા ભાવનગર રાજયના જે સમાજ સુદૃઢ, સંગઠિત, જાગૃત અને સુરક્ષિત હોય, જે સમાજમાં મુત્સદી દીવાન સર પ્રભાશંકર પટ્ટણીએ પોતાના પુત્ર અને સ્ત્રીપુરુષોનો સમાન દરજ્જો હોય તે સમાજમાં જ ઉત્તમ નરરત્નો અનુગામી દીવાન શ્રી અનંતરાય પટ્ટણીને ઉપરોક્ત શબ્દો કહ્યા પાકે છે. તેથી પૂજયશ્રીએ ધર્મ, શિક્ષણ, સમાજકલ્યાણ આદિની હતા. એ દાઢીવાળા ગુરુ એટલે વિરલ વિભૂતિ, શાસનસમ્રાટ, અનેકવિધ પ્રવૃત્તિઓથી સમાજજીવનને ભર્યું ભર્યું બનાવી દીધું. પૂજયપાદ આચાર્યભગવંત, શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ પૂજયશ્રીની પ્રેરણાથી અનેક કાર્યો સિદ્ધ થયાં હતાં અને વિકાસમાન સાહેબ. તેઓશ્રી નૈષ્ઠિક બ્રહ્મચર્ય, જાજવલ્યમાન તપોબળ, સન્નિષ્ઠ રહ્યાં છે.પૂજયશ્રીની આ સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનાં ફળ આત્મબળ, નૈસર્ગિક બુદ્ધિપ્રતિભા અને સાત્ત્વિક પ્રભાવ સ્વરૂપે સમાજમાં ઘણાં સારાં પરિણામો પ્રાપ્ત થયાં. શાલીનતાના અદૂભુત ગુણોની સાક્ષાત મૂર્તિ હતા. મહાન Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy