________________
કે
૧૮૮ જે
બૃહદ્ ગુજરાત તાવે તેમના દેહ પર કજ્જો જમાવ્યો, અને આસો સુદ ૧૦ના રોજ છગનલાલના મન રૂપી હરણે જાણે કે મોરલીનો નાદ સાંભળ્યો ! પ્રતિક્રમણ કરતાં કાર્યોત્સર્ગ કરતાં તેઓ સ્વર્ગે સીધાવ્યા. સૂરિજીને
૧૯૪૩ માં પૂ. શ્રી આત્મારામજી મહારાજ રાધનપુરમાં પોતાના ભાવોનો ખ્યાલ પ્રથમથી જ આવેલો હોવાથી તેઓ
ચાતુર્માસ સ્થિત હતા, ત્યારે છગનલાલ કુટુંબીજનોની સંમતિ પોતાની નોંધપોથીમાં બધી સૂચના કરતા ગયા હતા. એવા મળતાં રાધનપુર આવ્યા. વૈશાખ સુદ ૧૩ને શુભ દિને મુનિશ્રી દીર્ઘદર્શી મહાત્માઓનાં નામ આજે પણ સમાજમાં અનેક રીતે
હર્ષવિજયજી મહારાજના હાથે દીક્ષા આપવામાં આવી. દાદા ગુરુએ ઝળહળી રહ્યાં છે.
નામ આપ્યું મુનિશ્રી વલ્લભવિજયજી, સંયમપંથના પ્રવાસીના વિશ્વકલ્યાણના વ્રતધારી, સમર્થ સમયદષ્ટા, શાસન લલાટે ખરેખર વલ્લભ બનવાનું જ લખાયું હતું. પ્રભાવતાતા પરમ પ્રભાવક સુવાહક, ધર્મમંદિરો-સરસ્વતી પૂજ્યશ્રીએ પંજાબમાં આ પ્રમાણે પ્રવૃત્તિઓ આદરવાનો મંદિરો-સત્કર્મમંદિરો સ્થાપવાની ઉદૂઘોષણા સંકલ્પ કર્યો. : (૧) આત્માનંદ જૈન સભાની પંજાબનાં અનેક કરતાર યુગપુરુષ :
નગરોમાં સ્થાપના. (૨) ગુજરાનવાલામાં સમાધિમંદિર, (૩) ઠેર
ઠેર પાઠશાળાની સ્થાપના. (૪) ‘આત્માનંદ' (વિજયાનંદ). પૂ. આચાર્યદેવેશ શ્રી
પત્રિકાનું પ્રકાશન, પૂજ્યશ્રીએ પોતાના જીવનકાળ દરમિયાન વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ સાહેબ વહેલામોડા બધા જ સંકલ્પો પૂરા કર્યા. તેઓશ્રીની પ્રેરણાથી સં.
૧૯૯૩માં શ્રેષ્ઠી શ્રી કસ્તૂરભાઈ લાલભાઈના હસ્તે શ્રી આત્માનંદ પૂજયપાદ આચાર્ય શ્રી
જૈન કોલેજની સ્થાપના કરવામાં આવી. પૂ. દાદાગુરુના સ્વર્ગવાસ વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ
પછી સતત તેર વર્ષ સુધી પંજાબના વિવિધ પ્રદેશોમાં વિહાર કરીને ગુજરાતની સાંસ્કૃતિક અને શૈક્ષણિક
તેઓશ્રીએ અનેક શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સંઘ-ઐક્યનાં સમર્થ નગરી વડોદરામાં જન્મ્યા હતા.
કાર્યો કર્યા. આમ પૂજયશ્રીએ એક મહાન માનવતાવાદી સાધુ તરીકે તેઓશ્રીનો જન્મ સં. ૧૯૨૭ના
પંજાબના સર્વધર્મપ્રેમીઓનો પ્રેમ સંપાદન કર્યો અને ગુરુએ આપેલી કારતક સુદ બીજ (ભાઈ બીજ)ને
પંજાબને સાચવવાની આજ્ઞાનું પૂર્ણ શક્તિ લગાવીને પાલન કર્યું. દિવસે થયો હતો. પિતાનું નામ
પંજાબને કર્મભૂમિ બનાવી છતાં તેઓશ્રીને “સબ ભૂમિ ગોપાલ કી' દીપચંદભાઈ અને માતાનું નામ
પ્રમાણે બધા જ પ્રદેશ પ્રત્યે પ્રેમભાવ હતો. રાજસ્થાન, ગુજરાત ઇચ્છાબેન હતું. પૂજયશ્રીનું સંસારીનામ છગનભાઈ હતું. તેમને
અને મહારાષ્ટ્રને પણ પોતાની શક્તિનો લાભ આપ્યો. ગુજરાતમાં બીજા ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનો હતાં. જૈનધર્મ પ્રત્યે વિશેષ
પાલનપુર, પાટણ, અમદાવાદ, સુરત, વડોદરા, રાધનપુર, રુચિ તો વંશપરંપરાગત હતી, તેમાં માતા ઇચ્છાબેનની
ડભોઈ, મિયાગામ, ખંભાત, પાલીતાણાં, આદિ સ્થળોએ ધર્મભાવના વિશેષ દૃઢ હતી. માતાપિતાની સાદાઈ, સરળતા,
રાજસ્થાનમાં સાદડી, ફાલના, બીકાનેર વગેરે સ્થળોએ તથા સાંસ્કૃતિક્તા અને ધાર્મિકતાનું સિંચન સહજપણે બાળકોમાં થતું
મહારાષ્ટ્રમાં મુંબઈ, પૂના, બેલાપુર વગેરે સ્થળોએ ચાતુર્માસ કર્યા. હતું. પરંતુ કુદરતને આ સુખશાંતિ મંજૂર ન હતી. બાળપણમાં જ
જીવનનાં અંતિમ વર્ષો મહાનગરી મુંબઈમાં વિતાવીને ૮૪ વર્ષની પિતા દીપચંદભાઈનો વિયોગ થયો. થોડા સમય પછી માતાનું પણ
પાકટ વયે સં. ૨૦૧૦ના ભાદરવા સુદ ૧૦ ને મંગળવારે બપોરે ૨અવસાન થયું. માતાનાં અવસાન સમયે છગનભાઈની ઉંમર ૧૦
૩૨ વાગ્યે શાંતિપૂર્વક-સમાધિપૂર્વક મહાપ્રયાણ કર્યું. જિનશાસનનું ૧૨ વર્ષની હતી. તે અંતિમ ક્ષણે માતાએ પુત્રને કહેલું કે, હે
એક મહાન પ્રકરણ પૂર્ણ થયું. વત્સ ! અરિહંત પરમાત્માનું અને વ્યક્તિને અનંત સુખમાં પહોંચાડે એવા શાશ્વત ધર્મનું શરણું સ્વીકારજે અને જગતના
પૂજ્યશ્રીનાં અગત્યનાં જીવનકાર્યો: ધર્મસંસ્કારથી વિભૂષિત જીવોનું કલ્યાણ કરવામાં જીવન વિતાવજે. બાળકના કુમળા મન
માતાની આજ્ઞાથી પ્રેરિત થયેલા અને પ્રતિભાવંત સંયમધારી પર આ શબ્દોની અમીટ અસર થઈ. માતાપિતાનો વિયોગ બાળક
યુગપ્રધાન દાદાગુરુ પાસેથી સર્વાગી જીવનવિકાસનાં પીયૂષ પીનારા
શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની પ્રતિભા બહુમુખી રહી છે. માટે અસહ્ય થઈ પડ્યો.
પૂ. આચાર્યશ્રીએ પોતાના જીવનમાં સ્વ-પર કલ્યાણનો સમન્વય સં. ૧૯૪૨નું વર્ષ જ્ઞાન-સંયમની સાક્ષાત્ મૂર્તિ સમા પરમ સાધવાની નીતિ અપનાવી હતી. જપ, તપ, ત્યાગ, સહનશીલતા પૂજય યુગપ્રધાન આચાર્ય શ્રી વિજયાનંદસૂરીશ્વરજી મહારાજ
અને સમતા રૂપે પોતાની વ્યક્તિગત સાધના નિભાવીને પણ (આત્મારામજી મહારાજ)નું વડોદરામાં આગમન થયું. તેઓશ્રીનું
સમાજને ઉપયોગી થતા રહેવું એ તેઓશ્રીનો નિયમ હતો. સમાજને રાગ્યમય પ્રવચન સાંભળતાં જ નાના, પણ વૈરાગ્યવાસિત
સુદઢ બનાવવા આધ્યાત્મિક અને આધુનિક બંને પ્રકારની કેળવણી
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org