________________
- ૧૮૦
પ્રતિભા દર્શન
તેઓશ્રી ગુરુવર્યો આદિ સાથે સૌરાષ્ટ્રમાં પધારેલા ત્યારે આવા સાધુવર્યનો જન્મ મૂળ રાધનપુરના પણ વર્ષોથી ભાવનગર પાસે સાણોદર ગામે પૂજય મુનિ શ્રી દાનવિજયજી પાલીતાણામાં વસતા કોરડિયા કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું મહારાજ (પંજાબી) આદિએ સવારે વિહાર કર્યો અને પોતે નામ શ્રી દેવચંદ નેમચંદ હતું ને માતાનું નામ મેઘબાઈ હતું. આવાં નવકારસી વાપરવા રોકાયા. તેઓશ્રીએ પછી આઠ વાગે વિહાર આબરૂદાર, રાજમાન્ય ને ગર્ભશ્રીમંત માતાપિતાને ઘેર સં. કર્યો. પૂ. દાનવિજયજી મહારાજ દસ માઈલ ચાલીને કોળિયાક ૧૯૧૩ના ચૈત્ર સુદ બીજ ને સોમવારે ચોથા પુત્ર તરીકે પહોંચ્યા, તો પૂ. વીરવિજયજી ઉપાશ્રયમાં બેઠા હતા ! શ્રાવકોએ કલ્યાણચંદનો જન્મ થયો. કહ્યું કે, “પૂજયશ્રી તો આઠ વાગ્યાના અહીં આવી ગયા છે ! તમે
કલ્યાણચંદનો અભ્યાસ ભાવનગરમાં થયો હતો. વિ.સં. કેમ મોડા પડ્યા ?” આ સાંભળી બધા આશ્ચર્યચક્તિ થઈ ગયા !
૧૯૨૭ના જેઠ વદ પાંચમના દિવસે પિતાનો સ્વર્ગવાસ થયો. સિહોરમાં ““પોપટ નામે મૂંગો” ઉપાશ્રયમાં કામ કરે, એક પોતાના ભાઈના પ્રેર્યા કલ્યાણચંદનો પ્રેમ ધર્મ પર દઢ થવા લાગ્યો. વખત પૂજય ઉપાધ્યાયજી મહારાજ પધાર્યા. પોપટ ઉપાધ્યાયજી તેટલામાં પોતાના ભાઈ-ભાભીઓના દુ:ખદ સ્વર્ગવાસે તેમાં વધારો મહારાજના પગ દાબે. પૂજ્યશ્રીએ પૂછયું કે, “કોણ છે ?” પોપટ કર્યો અને તેમનો આત્મા વૈરાગ્ય તરફ ઢળ્યો. એવામાં શાંતિમૂર્તિ મૂંગો હોવાથી શી રીતે જવાબ આપે? ત્યાં તો ઉપાધ્યાયજી મહારાજ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજનો સમાગમ થયો અને વૈરાગ્ય દૃઢ થયો. બોલ્યા કે, “અરે બોલ, બોલતો કેમ નથી ?...' અને પોપટ આખરે અમદાવાદ પાસેના ગામડામાં વિ.સં. ૧૯૩૬ના વૈશાખ વદ બોલતો થઈ ગયો !
૮ ના દિવસે તેઓએ દીક્ષા ગ્રહણ કરી. તેમનું નામ કમલવિજયજી
રાખવામાં આવ્યું અને તપગચ્છાધિપતિ મૂલચંદજી મહારાજના એક વખત તેઓશ્રી ખંભાતમાં વ્યાખ્યાન આપી રહ્યા હતા.
શિષ્ય તરીકે જાહેર થયા. વડી દીક્ષા અમદાવાદમાં સં. ૧૯૩૭ના ત્યાં અચાનક પૂ. ઉપાધ્યાયજી મહારાજ પોતાના હાથમાં રહેલી
કાર્તિક વદી ૧૨ના દિવસે થઈ. મુહપત્તિ મસળવા લાગ્યા. આ જોઈને શ્રાવકોએ પૂછ્યું, તો કહે, ‘ભાવનગર-વડવાના ઉપાશ્રયમાં પાટ સળગતી હતી તે ઓલવી
મુનિજીએ પોતાના સમર્થ ગુરુવર્ય પાસે રહી શાસ્ત્રોનો નાખી.' શ્રાવકો આશ્ચર્ય પામ્યા. અને ભાવનગર તપાસ કરાવી તો
અભ્યાસ કર્યો. આ પછી તેઓએ એક યા બીજા સાધુઓ પાસે ખબર મળ્યા કે તે સમયે પાટ સળગતી હતી અને આપોઆપ બૂઝાઈ
વ્યાકરણ, ન્યાય, કાવ્ય, કોષાદિનો અભ્યાસ કરવા માંડ્યો. પણ ગઈ હતી !
સૂત્રસિદ્ધાંતના જાણકાર શ્રી ઝવેરસાગરજી પાસે આગમો પણ ભણી
લીધાં. વિ.સં. ૧૯૪૫માં શ્રી મૂલચંદજી મહારાજનું અવસાન થતાં દીક્ષા પછીના પ્રથમ વર્ષે જ શ્રી રામવિજયજી મહારાજને
સમુદાયની સગવડ સાચવવા યોગોદ્વહન કરી સં. ૧૯૪૭ના જેઠ તેમણે વ્યાખ્યાન કરવાનો આદેશ આપ્યો. અને વ્યાખ્યાન
સુદી ૧૩ને દિવસે પંન્યાસ બન્યા. પણ તેમની ક્રિયાશીલતા ને સાંભળીને પીઠ થાબડતાં કહ્યું કે, ‘તુ અચ્છા વ્યાખ્યાતા હોગા.’ આ
વિદ્વત્તાથી જૈનસંઘ મુગ્ધ થયો હતો. તેઓને અમદાવાદમાં ૧૦ થી ભવિષ્યવાણી એટલી બધી સચોટ પુરવાઈ થઈ કે એમનાં મૂર્તિમંત
૧૨ હજારની માનવમેદની વચ્ચે સં. ૧૯૭૩ના મહા સુદ ૬ ને ઉદાહરણ રૂપે આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી
રવિવારના રોજ આચાર્ય પદવી આપવામાં આવી. મહારાજનું ચારિત્ર સાક્ષીભૂત છે.
આ પછી ઠેર ઠેર વિહાર કરતા તેઓ ઉપદેશ આપવા આવા ચમત્કારો પછી તાબડતોબ ત્યાંથી વિહાર કરી જતા !
લાગ્યા. કેટલાક ઠેકાણેથી કુસંપ દૂર કરાવ્યો. તેઓ વિદ્યાવ્યાસંગ જન્મઃ સં. ૧૯૦૮ : પડવા ગામ (ભાવનગર), દીક્ષા : સં. અને ક્રિયાની અભિરુચિવાળા હતા. સમાજની શાંતિ માટે તેમને ૧૯૩૫ અંબાલા (પંજાબ). ઉપાધ્યાયપદ : સં. ૧૯૫૭ (પાટણ). પૂરી લાગણી હતી. તેઓશ્રીએ પાંચ ચાતુર્માસ અમદાવાદમાં, ૬ સ્વર્ગવાસ : સં. ૧૯૭૫ (ખંભાત).
પાલીતાણામાં, ૫ સુરતમાં, ૩ વડોદરામાં, ૨ પાટણમાં, ર સૌજન્ય : ત્રિભુવનતારક તીર્થાધિરાજ ચાતુર્માસ સમિતિ - કપડવંજમાં, તેમજ ધોરાજી, મહેસાણા, ચાણસ્મા, ઊંઝા, લીમડી, સાંચોરી જૈનભવન - પાલીતાણા તરફથી વઢવાણકેમ્પ, પાદરા, મુંબઈ, પુના, યેવલા, બુરાનપુર, ડભોઈ,
બીજાપુર, ખેડા વગેરે શહેરોમાં એક એક ચાતુર્માસ કર્યું હતું. શ્રી વિજયકમલસૂરીશ્વરજી (ગુજરાતી)
વડોદરામાં ભરાયેલ મુનિસંમેલનના પ્રમુખપદે બિરાજી સંવેગી સાધુતાના પાલક વડોદરા મુનિસંમેલનના આદ્ય સાધુસમાજની અપૂર્વશુદ્ધિ જળવાય તેવા ઠરાવો કર્યા હતા. સં. પ્રેરક અને પ્રમુખ શ્રી વિજયકમલસૂરીશ્વરજી જૈન સમાજમાં અનેક ૧૯૭૪માં વૈશાખસુદ ૧૦ ના તેઓએ સ્વહસ્તે સુરતમાં ૫. રીતે વિખ્યાત છે. એમનો શાસ્ત્રાભ્યાસ, સાધુઓ પરનો અદ્વિતીય આણંદસાગરજીને આચાર્યપદ આપ્યું. અહીંથી તેઓશ્રી વિહાર પ્રભાવ અને શાસન-હિનૈષિતા આજે ચિરંજીવ છે.
કરતા બારડોલી પધાર્યા પણ આસો સુદ ૪ના ઇન્ફલુએન્જા નામના
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org