________________
૧૮૪ જે
બૃહદ્ ગુજરાત શ્રી હર્ષચંદ્રસૂરિ એક સમર્થ વિદ્વાન હતા. યતિ આચાર્ય હોવા ઝવેરસાગરજી મહારાજ પણ નિઃશંક એક શ્રેષ્ઠ શ્રુત-વિર છતાં શુદ્ધ સંવેગમાર્ગના પક્ષપાતી હતા. તેમની નિશ્રામાં શ્રી શ્રમણરત્ન હતા. આ ચરિત્રનાયકનો જન્મ ઉત્તર ગુજરાતના કુશલચંદ્રજી સંવેગી દીક્ષા લઈને જ્ઞાન-ધ્યાનમાં આગળ વધતા ગયા. મહેસાણામાં સં. ૧૮૯૯માં થયો. સં. ૧૯૧૨માં પૂ. શ્રી ગૌતમસં. ૧૯૧૩માં શ્રી હર્ષચંદ્રસૂરિજીએ કાળ કર્યો ત્યાં સુધીમાં શ્રી સાગરજી મહારાજના મહેસાણાના ચાતુર્માસ વખતે તેમના સંપર્કમાં કુશલચંદ્રજી એક સમર્થ મુનિ બની ચૂક્યા હતા. હવે તેઓશ્રી આવ્યા અને એ સમાગમે સંયમ તરફ વળ્યા. અમદાવાદમાં સં. કાઠિયાવાડ-હાલારમાં વિચરવા લાગ્યા હતા. આડંબરી, ૧૯૧૩માં માગશર સુદ ૧૧ને દિવસે ભાગવતી દીક્ષા લીધી. સં. શિથિલાચારી, પરિગ્રહધારી યતિઓ-ગોરજીઓથી ધરાઈ ગયેલી ૧૯૨૭માં પ્રથમ ચાતુર્માસ સ્વતંત્રપણે પાટણમાં કર્યું. જનતા શ્રી કુશલચંદ્રજી મહારાજના સરળ, શુદ્ધ સંયમથી આકર્ષાઈ.
પૂર્વજન્મની વિશિષ્ટ આરાધનાને બળે, દીક્ષા થઈ ત્યારથી અને સંવેગમાર્ગ તરફ વળી. સમાજમાં પ્રવર્તી રહેલા કુરિવાજો,
પૂજયશ્રીએ પૂ. ગુરુદેવની નિશ્રામાં આવશ્યક અધ્યયન અને ધર્મવિરુદ્ધ આચાર-વિચારો તરફ શ્રી કુશલચંદ્રજી મહારાજે શ્રાવકોનું
ક્રિયાઓ સાથે સંયમની ઝીણવટભરી જયણાની બાબતમાં ઊંડી ધ્યાન દોર્યું. તેમની ઉપદેશ શૈલી સરળ અને કરુણાસભર હતી.
સમજણ સાથે નિપુણતા મેળવી. અન્ય ગુરુબંધુઓ સાથે સૌમનસ્ય કાઠિયાવાડ, હાલાર અને કચ્છમાં ધાર્મિક જાગૃતિ લાવવા માટે
ભાવે યથોચિત વિનયમર્યાદાથી વર્તીને સામુદાયિક જીવનના તેઓશ્રી સતત પ્રયાસ કરતા રહ્યા. જામનગરમાં તેમના કુલ ૧૭
આદર્શ સંસ્કારોને જીવનમાં સ્થાપિત કર્યા. એમના સંયમશીલ, ચાતુર્માસ થયા હતા. એ હકીકત એ પ્રદેશોમાં તેઓશ્રી કેવા
ચારિત્ર, ત્યાગ, તપ અને ધર્મપ્રવૃત્તિઓના પ્રભાવે પુણ્યવાન લોકપ્રિય હતા તેની નિશાની છે. પાછલાં વર્ષોમાં તેઓશ્રી કચ્છમાં
આત્માઓનું આકર્ષણ કેન્દ્ર બની રહ્યા. ગુજરાતના નાનામોટાં જ વિચરેલા. તેઓશ્રીનું જીવન ઋજુતા-સરળતાના આદર્શ
ગામોમાં વિચરવા દરમિયાન પોતાની પ્રતિભાશાળી નમૂનારૂપ હતું. તપાગચ્છના તે સમયના સંવેગી પક્ષના ધુરંધર પ્રવચનશૈલીથી અનેક પુણ્યાત્માના હૃદયમાં પ્રેરણા ઉપજાવી મુનિરાજો–શ્રી મૂળચંદજી મહારાજ, શ્રી રવિસાગરજી મહારાજ,
શક્યા. એમ કહેવાતું કે પૂજયશ્રી ઉપર મૂળચંદજી મહારાજના ચાર શ્રી રાજેન્દ્રસૂરિજી મહારાજ વગેરે સાથે શ્રી કુશલચંદ્રજી મહારાજનો
હાથ હતા. સં. ૧૯૨૮માં પાટણમાં શ્રી રત્નસાગરજી મહારાજને પૂર્ણ મૈત્રીભાવ હતો. શ્રી દીપચંદ્રજી વગેરે કુલ ૧૧ તેમના શિષ્યો
દીક્ષા આપી સર્વપ્રથમ શિષ્ય બનાવ્યા. તે જ વરસે પૂ. હતા. સેંકડો સાધ્વીદીક્ષાઓ તેમના હાથે થઈ. સં. ૧૯૬૯માં
ગચ્છાધિપતિની આજ્ઞાથી માળવા તરફ વિહાર કરી ધર્મકોડાયમાં તેમનો સ્વર્ગવાસ થયો. ૬૩ વર્ષ જેટલો દીર્ઘ દીક્ષાપર્યાય
પ્રભાવનાનાં ઘોડાપૂર વહાવ્યાં. સં. ૧૯૨૯માં રતલામમાં અને ૮૭ વર્ષ જેટલી ઉંમરમાં સઘન આરાધના, પ્રચુર લોકોપકાર ચાતુર્માસ વખતે આચારશુદ્ધિ પર વ્યાખ્યાનમાળા આપી. સં. અને શાસનની સંનિષ્ઠ સેવા દ્વારા તેમણે સાધુતાનો ઉચ્ચ આદર્શ
૧૯૩૦માં પણ ત્યાં જ ચાતુર્માસ કરી લોકોમાં ધર્મભાવનાની વૃદ્ધિ સિદ્ધ કરી દેખાડ્યો. એક ધર્મક્રાંતિના પુરસ્કર્તા તરીકે જૈનશાસનના
કરી. મહીદપુરમાં ભવ્ય અષ્ટાલિકા મહોત્સવ કર્યો. એ જ સમયે ઇતિહાસમાં તેમ જ પાર્થચંદ્રગચ્છ અને કચ્છના ઇતિહાસમાં શ્રી
સનાતન ધર્મ પર આઠ દિવસની જાહેર વ્યાખ્યાનમાળા યોજી. કુશળચંદ્રજી ગણિવરે ધ્રુવતારક સમું ચિરંજીવ સ્થાન મેળવી લીધું છે.
સં. ૧૯૩૧માં સેમલિયા જૈન સંઘ સાથે અને મક્ષીજી તીર્થ કોટિ કોટિ વંદના હજો એ સમર્થ સાધુવરને !
સંઘ સાથે મક્ષીજી તીર્થમાં, મંગળપ્રવેશ કર્યો. મક્ષીજીમાં અટ્ટમની પૂ. મુનિશ્રી ભુવનચંદ્રજી મ.સા.ની પ્રેરણાથી નાની ખાખર વિ.
આરાધના પૂર્ણ કરીને ઉજજૈન તરફ વિહાર કર્યો. ઉજ્જૈનમાં ઓ. જૈન મહાજન - નાની ખાખર (તા. માંડવી) કચ્છના સૌજન્યથી.
સ્થાનકવાસી સાધુઓ સાથે પ્રભુપૂજાની આવશ્યક્તા પર ચર્ચા કરી. જેમણે ઠેર ઠેર ધર્મપ્રભાવતાનાં ઘોડાપૂર વહાવ્યાં, ફાગણ ચોમાસી ઇંદોરમાં, ચૈત્રી ઓળી ઇંદોરમાં, અને ત્યાંથી સં. ઓળી-ઉપધાન જેવાં માંગલિક કાર્યોની પ્રેરણા આપી, ૧૯૩૨માં રતલામથી કરમદી તીર્થે ધર્મપ્રભાવના કરી બદનાવરમાં આગમોદ્ધારકશ્રીને દીક્ષા આપી, એવા આગમજ્યોતિર્ધર
પ્રવેશ કર્યો. સં. ૧૯૩૩માં મહીદપુરમાં વિધિપૂર્વક પાંચ
આગમોની વાચનાનું મંગલાચરણ કર્યું. તે જ વર્ષમાં મહા સુદ પૂ. મુનિપ્રવર શ્રી ઝવેરસાગરજી મહારાજ
પાંચમથી શ્રી આચારાંગસૂત્રથી ૧૧ અંગની વાચના શરૂ કરી. ચૈત્ર શ્રી તપાગચ્છની તેજસ્વી અને પ્રાણવાન શ્રમણપરંપરામાં માસમાં ભગવતીસૂત્રની પણ શરૂઆત કરી. સં. ૧૯૩૪માં પૂજય શ્રી ઝવેરસાગરજી મહારાજનું નામ સાદર સ્મરણીય રહેશે. ઉદયપુરમાં પ્રવેશ કર્યો. ત્યાંથી કેશરિયાજીમાં જૈન-જૈનેતરોના શુદ્ધ ચારિત્ર અને પ્રગાઢ શાસનપ્રીતિ સાથે શાસનનાં સાતે ક્ષેત્રોમાં મેળાની સ્થાપના કરી. ચાતુર્માસ પછી ભીલવાડા તરફ વિહાર નક્કર અને કાયમી અર્પણને મહાપુરુષોના માપદંડ તરીકે સ્વીકારીએ કર્યો. સં. ૧૯૩૫માં કાનોમાં જાહેર વ્યાખ્યાનો આપ્યાં અને તો તપાગચ્છની સાગરશાખાના પૂજયપાદ મુનિપ્રવર શ્રી ‘અમારિપ્રવર્તન’ માટે અથાગ પ્રયત્નો કરી સફળતાને વર્યા. સં.
Jain Education Interational
For Private & Personal use only
www.jainelibrary.org