________________
બૃહદ્ ગુજરાત રાખવામાં આવ્યું. આ પછી તેઓશ્રીએ પ્રામાનુગ્રામ વિહાર કરીને બનાવવાની ઇચ્છા ધરાવતા ન હતા. તેથી અત્તરસિંહે તેમને ધર્મોપદેશ આપવા માંડ્યો, તેમજ શાસનહિત માટે અનેક કાર્યો જેલમાં પૂર્યા. જેલમાંથી ભાગીને તે અત્તરસિંહ સામે બહારવટે કરવા માંડ્યાં. તેમની વાણી અતીવ મધુર અને પ્રભાવી હતી. વળી ચડ્યા. અને એક વખત ઉપરીઓની સાથે ઝપાઝપીમાં ગોળી તેઓશ્રી એટલા નમ્ર હતા કે કોઈની સામે સહેજ પણ કડક વલણ - વાગવાથી મૃત્યુ પામ્યા. પરંતુ દિત્તારામના લલાટે સંસારત્યાગની દાખવતા નહીં. શ્રી બૂટેરાયજી મહારાજના સ્વર્ગવાસ પછી શ્રી રેખા લખાયેલી હતી. તે તેઓ ભૂંસી શક્યા નહિ. પિતાના મિત્ર મૂળચંદજી મહારાજ, કે જેઓ તેમના ગુરુભાઈ હતા તેમને વડીલ જોધમલ ઓસવાલને ત્યાં ઉછરતા દિત્તાને જૈન સાધુઓનો સંપર્ક માન્યા. અને તેમના ભક્તિવિનયમાં પોતાની મહત્તા સમજી. થતો રહ્યો. સામાયિક-પ્રતિક્રમણ આદિ ધાર્મિક ક્રિયાઓમાં રસ શત્રુંજય અંગેની લડતમાં તેઓશ્રીએ આગવું કાર્ય કર્યું. પડવા માંડ્યો. આગળ જતાં, લહેરામાં આવેલા બે સ્થાનકવાસી ભાવનગરમાં સંધ વચ્ચે ચાલતા ઝગડા મિટાવ્યા. “જૈનધર્મ પ્રસારક જૈન સાધુઓ-ગંગારામજી મહારાજ અને જીવણરામજી મહારાજની સભા” તથા “જૈનધર્મ પ્રકાશ' માસિક પણ તેઓશ્રીની સદૂભાવનાનું છાપ દિત્તાના મન ઉપર અમીટ પડી. એમણે દીક્ષા લેવાનો સંકલ્પ ફળ છે.
કર્યો. જોધમલ ઓસવાલની નામરજી છતાં દિત્તાને દીક્ષા માટે પૂજયશ્રી દીક્ષા લીધા પછી પંજાબમાં ત્રણ વર્ષ રહ્યા. સં.
સંમતિ આપવી પડી. વિ.સં. ૧૯૧૦માં ૧૮ વર્ષની વયે ૧૯૧૧માં ગુજરાતમાં આવ્યા. પછી પંજાબ ગયા જ નહીં.
માલેરકોટલામાં જીવણલાલજી મહારાજના હસ્તે દીક્ષા લીધી અને ગુજરાતમાં ૩૮ ચોમાસામાં અડધોઅડધ તો ભાવનગરમાં જ કર્યું.
દિ આત્મારામજી નામ રાખવામાં આવ્યું.
આ બાકીના વલ્લભીપુર, પાલીતાણા, અમદાવાદ વગેરે સ્થાને કર્યા.
પૂ. આત્મારામજી મહારાજ અત્યંત પ્રભાવશાળી યુવાન જીવનની છેલ્લી ઘડી સુધી જૈન વિદ્યાશાળા તેમ જ પાઠશાળા માટે હતા. અધ્યયન-અધ્યાપન પ્રત્યે તેમને અપાર લાગણી હતી. ચિંતા સેવ્યા કરી. સં. ૧૯૪૯માં વ્યાધિએ જોર કર્યું. “અરિહંત સિદ્ધ તેમની ગ્રહણશક્તિ અને સ્મરણશક્તિ અજોડ હતી. રોજની ૩OO સાહુના ધ્યાનમાં વૈશાખ સુદ ૭ની રાતના ૯-૩૦ કલાકે
ગાથાઓ કંઠસ્થ કરી શકતા. અર્ધમાગધી અને સંસ્કૃત ભાષાનું ભાવનગરમાં દેહોત્સર્ગ કર્યો. આજે પણ તેઓશ્રીના નામ પાછળ
શાસ્ત્રીય જ્ઞાન સંપાદન કરીને આગમના કેટલાક પાઠોના ખોટા સેંકડો સાધુઓની પરંપરા છે.
અર્થો સુધારવાનું ભગીરથ કાર્ય તેમના હાથે થયું. આગમના ગ્રંથો
ઉપરાંત વેદો, ઉપનિષદો, ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત, | (સંકલન : ‘શ્રી તપાગચ્છ શ્રમણવટવૃક્ષમાંથી સાભાર.)
શાંકરભાષ્ય આદિ હિન્દુ ધર્મના, તેમજ કુરાન અને બાઈબલ જેવા પૂજ્ય આ. શ્રી વિજયાનંદસૂરીશ્વરજી
અન્ય ધર્મગ્રંથોનું તેમણે ઊંડુ પરિશીલન કર્યું હતું. આ ઊંડા
અધ્યયનને લીધે, માત્ર ગુજરાત અને પંજાબમાં જ નહીં, પરંતુ (શ્રી આત્મારામજી) મહારાજ
રાજસ્થાન અને ઉત્તર ભારતમાં જયપુર, પાલી, જીરા, લુધીયાણા, પ્રકાંડ પંડિત પૂ. આત્મારામજી મહારાજ પંજાબ અને દિલ્હી, આગ્રા વગેરે સ્થળે જયાં જયાં વિહાર કર્યો ત્યાં ત્યાં તેમની ગુજરાતની ધરતી ઉપર ભવ્ય અને વિશાળ શાસન પ્રસરાવનાર વિદ્વત્તાની છાપ પડતી રહી. એટલું જ નહિ, દેશવિદેશમાં પણ મહાન સાધુ હતા. છેલ્લા બે સૈકામાં થયેલા બહુશ્રુત પ્રભાવક તેઓશ્રી એક મહાન ધર્મવેત્તા તરીકે પ્રતિષ્ઠિત થયા છે. ઇ.સ. જૈનાચાર્યોમાં આત્મારામજી મહારાજનું સ્થાન મુખ્ય છે. મહાન
૧૯૮૩માં શિકાગોમાં ભરાયેલી વિખ્યાત સર્વધર્મ પરિષદમાં બુટેરાયજી મહારાજના પ્રથમ બે પ્રખર શિષ્યો-મૂળચંદજી મહારાજ ભાગ લેવા માટે જૈનધર્મના પ્રતિનિધિ તરીકે પૂજય આચાર્યપ્રવરને અને વૃદ્ધિચંદજી મહારાજ-જેવા જ પ્રખર શિષ્ય તરીકે તેઓશ્રીનું આમંત્રણ મળ્યું હતું. પરંતુ જૈનસાધુ સમુદ્ર પાર ન જતા હોવાથી થાન અદ્વિતીય છે.
એ પરિષદ માટે મહુવાના યુવાન બેરિસ્ટર શ્રી વીરચંદ રાઘવજી
ગાંધીને તૈયાર કરીને મોકલવામાં આવ્યા હતા. આ માટે પૂ. આત્મારામજી મહારાજ જન્મ કપૂર બ્રહ્મક્ષત્રિય જાતિના હતા. તેઓશ્રીનો જન્મ વિ.સં. ૧૮૯૨ના ચૈત્ર સુદ ૧ ને
તેઓશ્રીએ તૈયાર કરેલો ‘શિકાગો પ્રશ્નોત્તર' નામનો ગ્રંથ મંગળવારે પંજાબમાં જીરાનગર નજીક લહેરા ગામમાં થયો હતો.
જૈનધર્મના પાયાના સિદ્ધાંતો પર ઘણો પ્રકાશ પાડે છે. આ તેમનું જન્મનામ દિત્તારામ હતું. માતાનું નામ રૂપાદેવી અને
પરિષદમાં પૂ. આત્મારામજી મહારાજ ગયા હોત તો સ્વામી પિતાનું નામ ગણેશચંદ્ર હતું. પિતા ગણેશચંદ્ર મહારાજા
વિવેકાનંદ સાથે મેળાપ થાત ! રણજીતસિંહજીના સૈનિક હતા. લહેરાના જાગીરદાર અનારસિંહ તે સમયે આર્યસમાજના સ્થાપક દયાનંદ સરસ્વતી શીખ ધર્મગુરુ હતા. એમની ઇચ્છા દિત્તાને શીખ ધર્મગુરુ રાજસ્થાનમાં પધાર્યા હતા. બંનેને પરસ્પર મળવાની ઇચ્છા હતી. બનાવવાની હતી. પરંતુ ગણેશચંદ્ર એકના એક પુત્રને સાધુ પૂ. આત્મારામજીએ સ્વામી દયાનંદ સરસ્વતીને જોધપુરમાં
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org