________________
પ્રતિભા દર્શન
# ૧૭૯ તેઓશ્રીનો જન્મ પંજાબ ખાતે શિયાલકોટ નગરમાં ૩૩ ચાતુર્માસમાંથી ૨૭ ચાતુર્માસ તો તેમણે અમદાવાદમાં જ સં.૧૮૮૬ ઓસવાલ જ્ઞાતિમાં થયો હતો. તેમના પિતાનું નામ ગાળ્યા. સં. ૧૯૪૪માં તેમના પગે વ્યાધિ ઉપડ્યો. એ વ્યાધિ વધતો સુખશા અને માતાનું નામ બકોરબાઈ હતું. તેઓશ્રીનું નામ મૂલચંદ જ ગયો. તેમને અમદાવાદથી ભાવનગર લઈ જવામાં આવ્યા, પણ હતું. માતાપિતાદિ ઢેઢકમતના અનુયાયી હોવાથી તેમજ કંઈ સુધારો ન થયો ને શાસનનો સાચો સીતારો ભાવનગર ખાતે સં. નાનપણથી સ્થાનકમાર્ગી સાધુના સંસર્ગમાં આવવાથી તેમની ઇચ્છા ૧૯૪પના માગશર વદ ૬ના દિવસે સમાધિપૂર્વક આથમી ગયો. વૈરાગ્ય ધારણ કરવાની થઈ. ચૌદ વર્ષ સુધી વ્યાવહારિક જ્ઞાન માનવીનો દેહ ક્ષણભંગુર છે, પણ જીવનનાં સુકૃત્યોની સૌરભ મેળવ્યા પછી તેઓએ દીક્ષા લેવાનો પોતાનો વિચાર જાહેર કર્યો. અમર સર્જાયેલી છે. સંસાર જયાં સુધી પ્રકાશિત રહેશે ત્યાં સુધી શ્રી બુટેરાયજી મહારાજની કીર્તિ ચોતરફ પ્રસરેલી હતી. વિ.સં. મૂલચંદજી મહારાજ સદાય અમર અને અક્ષય રહેશે. એમના ૧૯૦૨માં તેમણે તેમની પાસે દીક્ષા ધારણ કરી. શ્રી બુટેરાયજી કીર્તિગાન સદા ગવાતાં રહેશે. મહારાજને સ્થાનકમાર્ગી ધર્મ પરથી શ્રદ્ધા ઊઠી ગઈ હતી. તેથી
શાંતિપ્રિય તિરાભિમાની સદ્ગણોથી શોભતા તેમણે પોતાના શિષ્ય શ્રી મૂલચંદજી મહારાજ સાથે સંવેગી દીક્ષા ધારણ કરી. આ પછી આઠ વર્ષ સુધી પંજાબમાં સદ્ધર્મનો પ્રચાર
સમર્થ શાસતરા કરી તેઓ ગુજરાતમાં આવ્યા. સં. ૧૯૧૨માં શ્રી મણિવિજયજી પૂ. મુનિરાજ શ્રી વૃદ્ધિવિજયજી દાદા પાસે બરાબર શુદ્ધ દીક્ષા લીધી. બુટેરાયજી મહારાજ શ્રી
(વૃદ્ધિચંદજી) મહારાજ મણિવિજયજી દાદાના શિષ્ય બન્યા અને મૂલચંદજી મહારાજ મુક્તિવિજયજી નામ ધારણ કરી તેમના શિષ્ય બન્યા. સં. ગઈ કાલના તેમ જ આજના કેટલાયે પ્રખર આચાર્યો તેમ જ ૧૯૧૨નું ચાતુર્માસ અમદાવાદમાં કર્યું. આ વેળા નગરશેઠ મુનિવરોનું ગુરુપદ શોભાવનાર પરમ પ્રતાપી શ્રી વૃદ્ધિચંદજી પ્રેમાભાઈનું તમામ કુટુંબ તેમનું રાગી બન્યું. તેમજ નગરશેઠ મહારાજ તેમની ક્રિયા-તત્પરતા, શાંતિપ્રિયતા અને હેમાભાઈનાં બહેન ઉજમબહેને વ્યાખ્યાનવાણી માટે પોતાનાં નિરાભિમાનતાને લીધે જૈનશાસનમાં જાણીતા છે. મકાનને વિશાળ કરી ઉપાશ્રય તરીકે આપ્યું. શ્રી બુટેરાયજી તેઓશ્રીનો જન્મ પંજાબમાં લાહોર જિલ્લામાં રામનગર મહારાજની વૃદ્ધાવસ્થા હોવાથી તેઓ અમદાવાદમાં જ રહેવા શહેરમાં વિ.સં. ૧૮૯૦ના પોષ સુદ ૧૧ને દિવસે થયો હતો. લાગ્યા. અહીં તેમણે ગુરુમહારાજના નામથી વૃદ્ધિચંદ્રજી, પિતાનું નામ ધર્મજશ અને માતાનું નામ કૃષ્ણાદેવી હતું. તેમનું આત્મારામજી તથા બીજા ૨૦ સાધુઓને દીક્ષા આપી. જોતજોતામાં પોતાનું સંસારીનામ કૃપારામ હતું. જ્ઞાતિએ ઓસવાલ હતા. લગભગ પોણોસો સાધુનો સમુદાય વધી ગયો પણ તેમણે જેટલી કૃપારામ ગામઠી નિશાળે અભ્યાસ કરી ચૌદ વર્ષની ઉંમરે દુકાને દીક્ષાઓ આપી તે બીજાઓના નામથી જ આપી. પોતે શિષ્ય
બેઠા. એ સમયે પંજાબમાં ઢંઢક મતનું પ્રાબલ્ય હતું. ધર્મવૃત્તિવાળા મોહમાં કદી ન ફસાયા.
કૃપારામ પણ તે મતની ક્રિયાઓ કરવા લાગ્યા. દરમિયાન તેમની અપૂર્વ પ્રતિભા અને વિદ્વત્તા નિહાળી દયાવિજયજી કૃપારામનું વેવિશાળ કરવામાં આવ્યું હતું પણ કોઈ કારણસર તે મહારાજે સં. ૧૯૨૩માં યોગોદ્ધહન કરાવી ગણિપદ આપ્યું. આથી તૂટ્યું. બીજે ઠેકાણે વાત ચાલતી હતી, પણ તે મુલતવી રહી. આ બધા સાધુઓને વડી દીક્ષા પણ તેઓ જ આપતા. આ વખતે આખા વખતે સં. ૧૯૦૩માં પૂ. બૂટેરાયજી મહારાજે મુનિ મૂળચંદજી તથા સમુદાયમાં ગણિપદ પર તેઓ એકલા જ હતા ને તેઓની આજ્ઞા શ્રી પ્રેમચંદજી સાથે ઢેઢક મતનો ત્યાગ કર્યો. કૃપારામમાં વૈરાગ્ય નીચે વૃદ્ધિચંદ્રજી, શ્રી આત્મારામજી, શ્રી ઝવેરસાગરજી વગેરે હતા. ભાવના જાગી. સં. ૧૯૦૫માં દીક્ષા લેવાનો વિચાર કર્યો : પણ તે ગુરુમહારાજના સ્વર્ગવાસ પછી તેમણે સમુદાયનું સુકાન
પાર પડ્યો નહીં. પરંતુ બુટેરાયજી મહારાજે સં. ૧૯૦૮માં અષાઢ અપૂર્વ બુદ્ધિમત્તાથી જાળવી રાખ્યું હતું. તેમની આણ લોપવાની કોઈ સુદ ૧૩ને દિવસે તેમને દિલ્હીમાં દીક્ષા આપી શ્રી વૃદ્ધિચંદ્રજી નામે સ્વપ્રે પણ કલ્પના ન કરતા. તેઓશ્રીએ ૯૦ જણાને દીક્ષા આપી, ઘોષિત કર્યા. પણ પોતાના શિષ્ય તો પાંચ જ બનાવ્યા. આવી તો
શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજે દીક્ષા ગ્રહણ કરીને અભ્યાસ અને નિરાભિમાનતા! યતિવર્ગની અનિષ્ટ સત્તાને પણ તેમણે અપૂર્વ ભક્તિમાં ખૂબ ધ્યાન આપ્યું. પછી તેઓ ગુજરાતમાં આવ્યા. અહીં પ્રતિભાથી તોડી નાખી હતી, શાસનના તેઓ અગ્રણી મનાતા અને તેઓશ્રીની પુણ્યપ્રતિભા ખૂબ વિસ્તરી. સં. ૧૯૧૨માં તે બધે તેમની એક છત્રછાયા પથરાઈ હતી.
અમદાવાદમાં શ્રી બૂટેરાયજી મહારાજ, શ્રી મૂળચંદજી મહારાજ ગુરુવર્ય શ્રી બુટેરાયજી મહારાજ અતિવૃદ્ધ થવાથી તેમની અને શ્રી વૃદ્ધિચંદજી મહારાજની વડી દીક્ષા પં. શ્રી મણિવિજયજી સાથે તેઓ ૧૨ વર્ષ અમદાવાદમાં રહ્યા હતા, આખા દીક્ષા પર્યાયના દાદા પાસે થઈ. શ્રી વૃદ્ધિચંદજીનું નામ મુનિશ્રી વૃદ્ધિવિજયજી
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org