SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે ૧૦૧ વર્ગો ચલાવ્યા. હિંદી પ્રચારનું કાર્ય કર્યું. આમ આજીવન શ્રી કનુભાઈ નારણદાસ ગાંધી નમ્રસેવક રહીને વિવિધ સેવાઓ બજાવી. શ્રી કનુભાઈનો જન્મ ૧૯૧૭માં રાજકોટ થયો હતો. શ્રીમતી સરલાબહેન શંભુશંકર ત્રિવેદી બાળપણ ગાંધીજીના આશ્રમમાં વીત્યું. ગાંધીજી તથા - શ્રીમતી સરલાબહેનનો જન્મ ભાવનગર જિલ્લાના કસ્તુરબાની સેવાર્થે જેલમાં પણ રહ્યા. ૧૯૪૨ની હિંદછોડો ગારિયાધાર ગામમાં ૧૯૦૯માં થયો હતો. તેઓ પતિના ચળવળ વખતે આગાખાન મહેલમાં જેલવાસ ભોગવ્યો. સાથીદાર બનીને રહ્યાં, રાષ્ટ્રીય રંગે રંગાયાં. સભા, સરઘસ, સ્વરાજ બાદ નોઆખાલીમાં કોમી હુતાશનની શાંતિ માટે વિદેશી કાપડ તેમજ દારૂના પીઠા ઉપર પિકેટિંગના કાર્યક્રમો ગાંધીજીએ શાંતિયાત્રા શરૂ કરી ત્યારે તેમાં જોડાયા. અને હાથ ધર્યાં. ૧૯૩૦માં મીઠાના સત્યાગ્રહ વખતે વીરમગામ ભભૂક્તી આગ વચ્ચે તેઓ ગામડાઓમાં થાણા નાંખીને છાવણી નીચે કામ કર્યું. ધરપકડ થઈ, સાબરમતી તેમજ લોકોની વચ્ચે જીવ્યા. આ કાર્યમાં તેમનાં પત્ની શ્રીમતી યરવડા જેલમાં કુલ સાડા તેર માસ જેલવાસ ભોગવ્યો. આભાબેન સાથે રહ્યાં. મોટા ચારોડિયા તેમજ પાલીતાણા રાજ્યના - ગાંધીજીની હત્યા બાદ તેઓ રાજકોટ આવ્યા અને સત્યાગ્રહમાં ભાગ લીધો. અને માલમિલકત ગુમાવી, ત્રંબામાં “કસ્તુરબા આશ્રમ'ની રચના કરી. અને આશ્રમને પાલીતાણામાં અઢી માસ જેલવાસ ભોગવ્યો. ત્યારબાદ ધ્રોળ, પોતાની ઉપાસનાનું સાધન બનાવીને જીવન ગાળ્યું. મોરબી અને રાજકોટ સત્યાગ્રહમાં ભાગ લીધો. ૧૯૪૦- લોકોપયોગી કાર્યો કર્યા. ૪૧માં વ્યક્તિગત સત્યાગ્રહમાં ભાગ લઈ નવમાસની સજા ગાંધી શતાબ્દી વખતે “ગાંધીદર્શન રેલયાત્રા'ની ભોગવી. ત્રિવેદી દંપતીનો ભારતના સ્વાતંત્ર્યના ઇતિહાસમાં જવાબદારી પાર પાડી. ભૂદાન-ગ્રામદાન ચળવળ વખતે નોંધપાત્ર ફાળો છે. પદયાત્રાઓ યોજી ગામોગામ વિચાર ફેલાવવા કોશીશ કરી. શ્રી કાંતિલાલ મણિલાલ શાહ નાગદામાં સર્વોદય શિબિરમાં જોડાવા જતા હતા ત્યારે નાગદા રેલ્વે સ્ટેશને હાર્ટએટેક આવતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં શ્રી કાંતિભાઈનો જન્મ ૧૬-૧૧-૧૯૧૧ ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામમાં થયો હતો. ૧૯૩૦માં અમરેલીમાં આવ્યા. તા. ૨૧-૨-૧૯૮૬ના રોજ તેમનું નિધન થયું. મેટ્રિકનો અભ્યાસ કરતા હતા. ત્યારે ભણતરને તિલાંજલી શ્રીમતી સુમિત્રાબહેન હરિપ્રસાદ ભટ્ટ આપીને મીઠાની લડત વખતે ધોલેરા છાવણીમાં જોડાયા. શ્રીમતી સુમિત્રાબહેનનો જન્મ પૂનામાં ૧૯૧૫માં થયો બરવાળા સત્યાગ્રહ વખતે તેમને બેહદ માર મારવામાં આવ્યો હતો. મેટ્રિક સુધી અભ્યાસ કર્યો. સ્વાતંત્ર્ય સેનાની અને હતો. ધંધુકામાં છ માસ જેલવાસ ભોગવ્યો. ભાલના લોકસેવક ડો. શ્રી. હરિપ્રસાદ ભટ્ટ સાથે લગ્નગ્રંથીથી જોડાઈને ગામડાઓમાં પ્રજા જાગૃતિના કામે લાગ્યા. ધ્રાંગધ્રાની લડતમાં રાષ્ટ્રીય રંગે રંગાયા. જોડાયા. વ્રજપર તેમજ કૂડામાં જેલવાસ ભોગવ્યો. ૧૯૩૦-૩૧ મીઠાની લડતમાં ભાગ લેતાં બે વાર ૧૯૪૨ની ‘હિંદ છોડો' લડત વખતે ભાવનગરમાંથી પકડાયાં. કુલ સાત માસ જેલ ભોગવી. ૧૯૩૦ની મીઠાની તેમની ધરપકડ કરવામાં આવી. અને ભાવનગર જેલમાં અટકાયતમાં રાખવામાં આવ્યા. મુક્ત થયા બાદ લેખન લડતમાં તહકૂબી દરમિયાન ભાલનાં ગામડાઓમાં રહીને લોકજાગૃતિનું કામ કર્યું અને ભારે પરિશ્રમ ઉઠાવ્યો. પ્રકાશનના કાર્યમાં જોડાયા. સ્વરાજ આવતાં જિલ્લા પંચાયતના અધિકારી તરીકે થોડા વર્ષો કામ કર્યું. ત્યારબાદ ૧૯૪૨ની લડતમાં ભાગ લીધો. તેમજ આરઝી નશાબંધીના કાર્યમાં સક્રિય કાર્ય કર્યું. બ્રહ્મદેશનો પ્રવાસ કર્યો. હુકૂમતના સંગ્રામના દિવસોમાં મદદરૂપ થતાં રહ્યાં. ૧૯૫૭ ૧૯૪૨માં બંગાળમાં ભીષણ દુષ્કાળ પડ્યો ત્યારે દુષ્કાળગ્રસ્ત થી ૬૨ અને ૧૯૬ ૨ થી ૬૭ એમ બે વાર મુંબઈ તેમજ લોકો વચ્ચે ઘૂમ્યા. ત્યાંથી બીમાર પડીને પાછા ફર્યા. “હરતાં ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે લાઠી-લીલિયા ફરતાં હાડપીંજરી” નામનું પુસ્તક લખ્યું. દેશના ક્રાંતિવીરોનાં મતવિસ્તારમાંથી ચૂંટાયા અને લોકોના પ્રશ્નો હલ કરવામાં જીવનચરિત્રો તેમજ અન્ય સંખ્યાબંધ પુસ્તકો લખ્યાં. સક્રિય રહ્યાં. લડત બાદ સમાજસેવાના કાર્યો કર્યા. Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy