________________
પ્રતિભા દર્શન
જે ૧૬૦ તેમની ધરપકડ કરવામાં આવી હતી. બે વર્ષ જેલવાસ સંસદમાં ચૂંટાયા. ભારતના આરોગ્યમંત્રી બન્યા. જીવનભર ભોગવ્યો. જેલમાંથી મુક્ત થયા પછી રાજકોટ આવીને વસ્યા. નિષ્ઠાપૂર્વક સેવા બજાવી. અને તા. ૭-૧૧-૧૯૭૮માં તેમનું રાજકોટની રાષ્ટ્રીય શાળાની જવાબદારી સંભાળી રાષ્ટ્રીય નિધન થયું. કેળવણીનાં મંડાણ કર્યા. “કાઠિયાવાડ ખાદીમંડળ'ની સ્થાપના
શ્રી ગોપાળદાસ અંબાઈદાસ દેસાઈ કરી. સૌરાષ્ટ્રભરમાં ખાદી પ્રવૃત્તિ શરૂ કરવાના નિમિત્ત બન્યા. ખાદી કાર્યકર્તાઓ તૈયાર કર્યા. એમને મન રેંટિયો
(દરબાર સાહેબ) એમની જીવન ઉપાસનાનું સાધન હતું. રેંટિયા દ્વારા તેમણે શ્રી ગોપાળદાસનો જન્મ ૧૯-૧૧-૧૮૮૯ અમરેલી બહેનોના જીવનમાં આશા પૂરી.
જિલ્લાના ઢસા ગામે થયો હતો. દરબાર સાહેબને અમરેલી રાષ્ટ્રીય શાળામાં અંધ મહિલાઓ માટે તેમજ અપંગ
જિલ્લાનું ઢસા, તેમજ સુરેન્દ્રનગરનું રાયસાંકળી વારસામાં બાળકો માટેની સંસ્થાઓ શરૂ કરી. ૧૯૭૪માં ગુજરાતમાં
મળેલાં હતાં. પોતે રાજવી ઠાઠમાં રહેતા હતા. ભક્તિબા સાથે નવનિર્માણ આંદોલન થયું. અને વ્યાપક હિંસા ફેલાવા લાગી
લગ્નથી જોડાયા હતા. ૧૯૨૦માં ઢસામાં હરિજન પરિષદ ત્યારે ૩૦ જાન્યુઆરીથી ૫ ફેબ્રુઆરી સુધી શાંતિ માટે ઉપવાસ
બોલાવી અને હરિજનો સાથે રાસ રમ્યા. ખેડૂતોને જમીનોના કર્યા. ભૂદાન ચળવળમાં પૂરો સાથ સહકાર આપ્યો. સૌરાષ્ટ્ર
માલિકી હક્કો સુપરત કર્યા. ખેડા જિલ્લામાં આણંદની સ્વરાજ રચનાત્મક સમિતિ'ના સ્થાપનાકાળથી જીવનના અંત સુધી
છાવણીમાં જોડાયા. સાદું આશ્રમવાસી જીવન સ્વીકાર્યું અને પ્રમુખસ્થાને રહ્યા. તા. ૨૯-૧૧-૧૯૭૪ના રાજકોટ મુકામે
બોરસદ છાવણીમાં રહ્યા. ખેડા જિલ્લામાં લોકલબોર્ડના તેમનું નિધન થયું.
પ્રમુખપદે ચૂંટાયા. ૧૯૨૨માં “નાગપુર ઝંડા સત્યાગ્રહ'માં
જોડાયા. ડો. જીવરાજ મહેતા
૧૯૩૦માં દાંડીકૂચ વખતે તેમની ધરપકડ કરવામાં ડૉ. જીવરાજભાઈનો જન્મ ૨૯-૮-૧૮૮૭માં આવી. ૧૯૩૫માં બોરસદમાં પ્લેગ ફાટી નીકળ્યો ત્યારે અમરેલીમાં થયો હતો. સ્વપુરુષાર્થથી અભ્યાસમાં આગળ દરબાર સાહેબનું સમગ્ર કુટુંબ પ્લેગનિવારણના કામમાં લાગી વધ્યા. મુંબઈ-લંડનમાં રહીને ઉચ્ચ ડોક્ટરી પદવી પ્રાપ્ત કરી ગયું. ૧૯૩૭માં કાઠિયાવાડ રાજકીય પરિષદમાં પ્રમુખસ્થાને લંડનમાં ઈન્ડિયન એસોસિયેશન'ની સ્થાપના કરી. રહ્યા. લીંબડી પ્રજા પરિષદ અધિવેશનના પ્રમુખ તરીકે તેમની ૧૯૧૪માં ગાંધીજી લંડનમાં હતા ત્યારે તેઓ કુરસીમાં વરણી થઈ. ૧૯૪૨માં હિંદછોડો લડત વખતે તેમની મુંબઈથી સપડાયા ત્યારે તેમણે ગાંધીજીની સેવા કરીને પ્રેમ સંપાદન ધરપકડ થઈ. ત્યારબાદ રાજકોટ આવીને વસ્યા. સૌરાષ્ટ્ર કર્યો. અભ્યાસ બાદ ભારત આવ્યા. ૧૯૨૧માં વડોદરા રચનાત્મક સમિતિની સ્થાપનામાં ભાગ ભજવ્યો. તેમણે રાજયના મુખ્ય તબીબ બન્યા. આ કાળ દરમિયાન પોતાનું સમગ્ર જીવન દેશને સમર્પિત કરી દીધું હતું. તા. ૫રાષ્ટ્રીયતાના રંગે રંગાયેલાં શ્રીમતી હંસાબેન સાથે ૧૨-૧૯૫૧ના રોજ તેમનું નિધન થયું. લગ્નગ્રંથીથી જોડાયા. ત્યારબાદ મુંબઈની મેડિકલ કોલેજ તથા
શ્રી ભીખાભાઈ ચુનીલાલ શાહ હોસ્પિટલમાં સેવા બજાવી. ૧૯૩૮માં મુંબઈમાં મીઠાના સત્યાગ્રહમાં જોડાયા અને
શ્રી ભીખાભાઈનો જન્મ તા. ૧૦-૭-૧૮૯૫માં લગભગ બે વર્ષની સજા ભોગવી ત્યારબાદ ફરીને કે. ઇ.
રાજકોટ મુકામે થયો હતો. તેઓ પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં એમનાં એમ. હોસ્પિટલમાં ડિન તરીકે નિમાયા. ૧૯૪૨ની હિંદ છોડો
અંત:ચક્ષુ જાગૃત હોવાને કારણે તેઓ દેશદાઝથી પૂરા રંગાઈ લડત વખતે પકડાયા. બે વર્ષની કેદની સજા થઈ. સ્વરાજ બાદ
ગયેલા. ૧૯૪૧ના વ્યક્તિગત સત્યાગ્રહમાં જોડાવાની ઇચ્છા
હતી. પણ ગાંધીજીએ વાર્યા. પછી રચનાત્મક કાર્યો તરફ વડોદરાના દીવાનપદે રહ્યા. ૧૯૪૯માં મુંબઈ રાજ્યમાં પ્રધાન મંડળમાં જોડાયા અને બાંધકામ ખાતાના મંત્રી તરીકે રહ્યા.
વળ્યા. ૧૯૪૨ની લડત વખતે ભાગ લેતાં પોલિસનો માર ૧૯૫૩માં નાણામંત્રી. ૧૯૬૦માં ગુજરાત રાજયના પ્રથમ
સહન કર્યો. પકડવામાં આવ્યા, મુક્ત થયા. ત્યારબાદ મુખ્યમંત્રી બન્યા. ૧૯૭૧માં અમરેલી મત વિસ્તારમાંથી
ની માંડલથી પકડવામાં આવ્યા, છોડી મૂક્યા. વીરમગામથી
મા
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org