________________
૧૬૬ જે
બૃહદ્ ગુજરાત શ્રી દેવચંદભાઈ ઉત્તમચંદ પારેખ
ખાસ કરીને ભંગી સમાજનાં દુઃખ દર્દો દૂર કરવા પ્રયાસો કર્યા.
અમરેલીમાં રહીને વિવિધ રચનાત્મક તેમજ સામાજિક શ્રી દેવચંદભાઈનો જન્મ ૧૮૭૧માં જેતપુરમાં થયો
પ્રવૃત્તિઓમાં મોખરે રહીને જીવનભર કામ કરતા રહ્યા. હતો. ભાવનગરમાં અભ્યાસ કરીને બેરિસ્ટર થવા લંડન ગયા
અમરેલી જિલ્લા પ્રજામંડળના પ્રમુખ તરીકે ભાગ ભજવ્યો. ત્યારે ગાંધીજી પણ ત્યાં અભ્યાસ કરતા હતા. તેમના
સ્વરાજ બાદ જિલ્લા શાળામંડળના પ્રમુખપદે રહીને પરિચયમાં આવ્યા. ગાંધીજીએ અસહકારની લડત શરૂ કરી
જિલ્લાભરના શૈક્ષણિક કાર્યને વેગ આપ્યો. ૧૯૬૦માં ત્યારે તેઓ પોતાની ધીતી બેરિસ્ટરી છોડીને ગાંધીજીના
ગૌશાળા, પાંજરાપોળ સંઘની સ્થાપનાના નિમિત્ત બન્યા અને આદેશ મુજબ રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં જોડાયા. ભાવનગરમાં
જીવનના અંત સુધી સાર્વજનિક કાર્યો કરતા રહ્યા. તા. ૮-૨પરદેશી કાપડના બહિષ્કારનું આંદોલન ચાલ્યું ત્યારે તેમણે
૧૯૬૭ના તેમનું નિધન થયું. તેમાં ભાગ લીધો. કાઠિયાવાડ રાજકીય પરિષદના મંત્રીપદે રહ્યા. ખાખરેચી, મોરબી, ધ્રોળ, ધ્રાંગધ્રા વગેરે લડતોના શ્રી મગનલાલ ખુશાલચંદ ગાંધી સેનાપતિ શ્રી ફુલચંદભાઈને માર્ગદર્શન પૂરું પાડ્યું.
શ્રી મગનલાલનો જન્મ ૧૮૮૩ રાજકોટમાં થયો હતો. તેઓ સત્યનિષ્ઠ, નિર્ભય તેમજ સત્યવક્તા હતા. મેટ્રિક સુધી અભ્યાસ કર્યો. તેઓ ગાંધીજી સાથે દક્ષિણઆફ્રિકા તેમની ઉજ્જવળ પ્રતિભાને કારણે પ્રજા તેમજ દેશી રાજ્યો પણ ગયા. ગાંધીજીએ ત્યાં ફિનિક્સ આશ્રમ તથા ટોલ્સ્ટોય ફાર્મ તેમના પ્રત્યે માન આદર ધરાવતાં હતાં. તેઓ એક કુશળ ઊભા કર્યા તેમાં સાથ આપ્યો. ગાંધીજીએ ૧૯૧૩માં વહીવટકાર પણ હતા. કાઠિયાવાડની રાજકીય અસ્મિતા રંગભેદની નીતિ સામે સત્યાગ્રહ આરંભ્યો ત્યારે સત્યાગ્રહનું જગાડવામાં એમનું વિશિષ્ટ પ્રદાન રહ્યું છે. તેઓ જેલવાસી સંચાલન કર્યું. ફિનિક્સ આશ્રમની જવાબદારી સંભાળી. થયા નહોતા. પણ તેમણે દેશની સ્વતંત્રતા કાજે અમીરી તેમજ “ઈન્ડિયન ઓપિનિયન’ના સંપાદન કાર્યની જવાબદારી છોડી, બેરિસ્ટરીને તિલાંજલી આપી ને ગાંધીભક્ત બનીને સંભાળી. તેઓ ગાંધીજીના જમણા હાથ સમા બની રહ્યા. જીવન ધન્ય કરી ગયા. દીર્ઘકાલીન સેવા બાદ તા. ૬-૧- ગિરમીટિયા હડતાળિયા લોકોની સેવા કરી. ૧૯૫૪માં તેમનું નિધન થયું.
, ગાંધીજી ભારત આવ્યા ત્યારે થોડો વખત તેઓ શ્રી જગજીવનદાસ નારાયણ મહેતા શાંતિનિકેતન રહ્યા. સાબરમતી આશ્રમની સ્થાપના થતાં તેની
જવાબદારી ઉપાડી લીધી. શ્રી જગજીવનદાસનો જન્મ ૧૮૮૨માં અમરેલીમાં થયો હતો. વિદ્યાર્થીકાળમાં ભારે પુરુષાર્થ કરીને અભ્યાસમાં
તેઓએ ખાદી શિક્ષણ, રેંટિયાના પ્રયોગો પર સંશોધનઆગળ વધ્યા. સ્નાતક થયા. ત્યારબાદ વેપારમાં જોડાયા.
કાર્ય કર્યું. ખેડા જિલ્લામાં સરદાર સાહેબ સાથે રહીને કાર્ય કર્યું. મોરેશિયસ તેમજ બર્મા સુધી વેપાર અર્થે પ્રવાસ ખેડ્યો.
લડતોમાં સાથ આપ્યો અને સહન કર્યું. તેઓ એકાદશવ્રતના ૧૯૩૫માં ગાંધીજીનો મેળાપ થતાં વેપારધંધો છોડી દીધો.
ઉપાસક, શિસ્તપાલનના આગ્રહી, તેમજ કાર્યસાધક હતા. ૧૯૨૨માં વઢવાણમાં કાઠિયાવાડ રાજકીય પરિષદની બેઠકમાં
ખાદીકાર્ય માટે બિહાર ગયા હતા. ત્યાં એકાએક બિમાર પડ્યા
અને ૧૯૨૮માં ત્યાં જ તેમનું નિધન થયું. ભાગ લેવા ગયા. ત્યાં સૌરાષ્ટ્ર-ગુજરાતના નેતાઓના પરિચયમાં આવ્યા અને અમરેલીમાં આવીને સેવાયજ્ઞ શરૂ
શ્રી નારણદાસ ગાંધી કર્યો. ખાદી, હરિજન સેવા, ગૌ સેવા. શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં
| શ્રી નારણદાસ ગાંધીનો જન્મ તા. ૧૫-૯-૧૮૮૫એ છાત્રાલય પ્રવૃત્તિ, મહિલા વિદ્યાલય, કુમાર વિદ્યાલય વગેરે
રાજકોટમાં થયો હતો. મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો. પ્રવૃત્તિઓ શરૂ કરી.
ગાંધીજીના કુટુંબીજન અને સુખી ગૃહસ્થ હતા. ગાંધીજીની ૧૯૩૦ના મીઠાના સત્યાગ્રહ વખતે ધોલેરાની
પ્રેરણાથી ઘરબાર છોડીને ગાંધીજીના આશ્રમમાં જોડાયા. સત્યાગ્રહ ટુકડીની નેતાગીરી લઈને ધરપકડ વહોરી અને
ગાંધીજીનો વિશ્વાસ સંપાદન કર્યો. આશ્રમના મંત્રી બન્યા. જેલવાસ ભોગવ્યો. અમરેલી સુધરાઈના પ્રમુખપદે રહીને ૧૯૩૨માં સાબરમતી આશ્રમ જન્મ કરવામાં આવ્યો ત્યારે
Jain Education Intemational
ducation Intermational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org