________________
૧૬૮ જે
બૃહદ્ ગુજરાત ધરપકડ થઈ. ચારમાસ જેલવાસ ભોગવ્યો. દંડ વસૂલ કરવા ચૂંટાઈને અધ્યક્ષ પદે રહીને લોકકલ્યાણનાં કાર્યો કર્યા. લાલા ઘરવખરી જપ્ત કરવામાં આવી.
લજપતરાય સ્થાપિત “સર્વર્સ ઓફ પિપલ્સ વેલ્ફર સ્વરાજબાદ અંધજનોની કલ્યાણ પ્રવૃત્તિમાં જોડાયા.
સોસાયટીમાં જોડાયા. તેના પ્રમુખ બન્યા. ૧૯૨૩માં નાગપુર ગુજરાત અંધજન મંડળ'ના અગ્રણી બન્યા. રાજકોટ “અંધ
ઝંડા સત્યાગ્રહમાં જોડાયા. જેલવાસ ભોગવ્યો. તેઓ કન્યા મહિલા વિકાસ ગૃહ'નું સંચાલન કર્યું. પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં
કેળવણીમાં ઊંડો રસ ધરાવતા હતા. ૧૯૩૦માં ધોલેરા મીઠા આજીવન સેવાભાવી કાર્યકર્તા રહ્યા.
સત્યાગ્રહ, ૧૯૪૦માં વ્યક્તિગત સત્યાગ્રહ, ૧૯૪રમાં
હિંદ છોડો લડત વખતે તેમની ધરપકડ થઈ. જેલવાસ શ્રી છગનભાઈ નથુભાઈ જોષી ભોગવ્યો. ૧૯૫૨માં, તેમજ ૧૯૫૭માં લોકસભાના શ્રી છગનભાઈનો જન્મ ૧૮-૯-૧૮૯૫માં
સભ્યપદે ચૂંટાયા. “પંચાયત રાજયના પિતા' તરીકે ખ્યાતિ પોરબંદરમાં થયો હતો. તેમણે એમ. એ. સુધીનો અભ્યાસ
મેળવી. ૧૯૬૩માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. ૧૯૬૫માં કર્યો. મુંબઈની વિલ્સન કોલેજમાં અભ્યાસ કરીને તેજસ્વી
ભારત-પાકિસ્તાન યુદ્ધ સમયે નાના વિમાનમાં શ્રીમતી વિદ્યાર્થી તરીકે બહાર આવ્યા. સાબરમતી આશ્રમમાં
સરોજબહેન સાથે નીકળ્યા. પાકિસ્તાને તેમનાં વિમાનને તોડી ગાંધીજીના અંગત મંત્રી તરીકે કામ કર્યું ત્યારબાદ આશ્રમના પાડ્યું. તા. ૧૯-૯-૧૯૬૫ના તેમનું નિધન થયું. સંચાલનની જવાબદારી ઉઠાવીને પાર પાડી. ૧૯૩૦માં
શ્રી પ્રભાસ છગનલાલ ગાંધી દાંડીકૂચમાં જોડાયા. વીરમગામ, ખેડા તેમજ ધરાસણાના સત્યાગ્રહમાં ભાગ લીધો. ૧૯૪૨ની હિંદ છોડો લડત વખતે
શ્રી પ્રભુદાસભાઈનો જન્મ ૧૯૦૧માં પોરબંદરમાં તેઓ રાજકોટથી પકડાયા અને જેલવાસ ભોગવ્યો. રાજકોટમાં
થયો હતો. બાળપણ દક્ષિણ આફ્રિકામાં ફિનિક્સ આશ્રમમાં હરિજન અને પછાતવર્ગની સેવાનું કામ ઉપાડ્યું. “સૌરાષ્ટ્ર
વીત્યું. ત્યારબાદ ભારત આવ્યા. “કાંગડી ગુરુકૂળ' તેમજ હરિજન સેવકસંઘની સ્થાપના કરી.
શાંતિનિકેતનમાં અભ્યાસાર્થે રહ્યા. ગાંધીજીએ કોચરબ
આશ્રમની સ્થાપના કરી ત્યારે ત્યાં આવીને રહ્યા. ૧૯૧૭માં “ગુજરાત હરિજન સેવકસંઘના પ્રમુખસ્થાને રહ્યા.
ચંપારણ સત્યાગ્રહ વખતે તેમજ ૧૯૨૧ની અસહકારની આદિમજાતિ સેવાસંઘ' તેમજ “અખિલ ભારતીય હરિજન
ચળવળ વખતે ગાંધીજી સાથે રહ્યા. સેવકસંઘના અગ્રણી તરીકે દેશભરમાં તેઓએ સેવા આપી. તેઓ પૂ. ઠક્કરબાપા, મામા સાહેબ ફડકે તેમજ શ્રી
સાબરમતી આશ્રમમાં ખાદીકાર્યમાં જોડાયા. પરીક્ષિતભાઈ મજુમદારના સાથીદાર રહ્યા. કોંગ્રેસના
બારડોલીની લડતમાં ભાગ લેતાં છ માસ જેલવાસ ભોગવ્યો. રચનાત્મક વિભાગની જવાબદારી સંભાળી. તેઓ ગાંધીજીના
૧૯૪૦માં વ્યક્તિગત સત્યાગ્રહમાં ભાગ લીધો. જેલવાસી નિકટના અંતેવાસી રહ્યા. તેમણે પોતાના જીવનનાં
થયા. ૧૯૪૨ની હિંદ છોડો લડત વખતે પકડાયા. બદાયુમાં સંસ્મરણોરૂપે ડઝનેક જેટલાં પુસ્તકો લખ્યાં, તેઓ જીવનભર
ત્રણ વર્ષ જેલવાસ ભોગવ્યો. દિલ્હીમાં કસ્તુરબા ટ્રસ્ટનું તેમજ હરિજનો તેમજ પીડિતોના દુઃખના બેલી થઈ જીવ્યા.
હરિજન સેવાનું કાર્ય કર્યું. આ બધાં વર્ષો દરમિયાન તેમનું
લેખનકાર્ય ચાલુ રહ્યું. “જીવનનું પરોઢ', “આશ્રમનાં શ્રી બળવંતરાય ગોપાલજી મહેતા ભજનોનો સ્વાધ્યાય”, “બાપુના જુગતરામભાઈ વગેરે પુસ્તકો
શ્રી બળવંતરાયનો જન્મ તા. ૧૯-૨-૧૮૮૯માં લખ્યા. ‘ગીતાકા સમાજધર્મ' હિંદીમાં પ્રગટ કર્યું. આમ ભાવનગરમાં થયો હતો. ૧૯૨૦માં અમદાવાદની ગુજરાત પ્રભુદાસભાઈએ સમગ્ર જીવન દેશસેવા કાજે વિતાવ્યું. કોલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે ગાંધીજીના સંપર્કમાં
શ્રી જેઠાલાલભાઈ જોશી આવ્યા, બી. એ.ની ડિગ્રીનો ત્યાગ કર્યો. ૧૯૨૧માં સૌરાષ્ટ્ર પત્રના તંત્રી તરીકે થોડો વખત કામ કર્યું. ૧૯૨૩માં
શ્રી જેઠાલાલભાઈનો જન્મ ૨૩-૫-૧૯૦૨એ. ભાવનગર પ્રજા પરિષદની સ્થાપના કરી. કાઠિયાવાડ
રાજકોટમાં થયો હતો. મેટ્રિક થયા અને પાછળથી વકીલાતનો રાજકીય પરિષદની કારોબારીમાં જોડાયા. શહેર સુધરાઈમાં અભ્યાસ કર્યો. ૧૯૨૧ની અસહકારની ચળવળ વખતે
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org