________________
સુગમ 1
૧૦૦ %
બૃહદ્ ગુજરાત આંતરિક આનંદ, સંતોષ અને સ્વવિકાસની કેડી પર આગળ અકાદમી, ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન, બેન્ક ઓફ બરોડા વધતા રહેવાય છે.
(મુખ્ય કાર્યાલય-મુંબઈ) તથા ભારતમાં અને વિદેશમાં અંગત સંવેદનશીલ ચિત્રસર્જક
સંગ્રહ તરીકે સંગ્રહાયેલાં છે. ઊર્મિબહેન પરીખ
સંગીતનો મીઠો સૂર (જન્મ ૨૯ માર્ચ ૧૯૪૮ - અમદાવાદ)
હર્ષદા રાવલ ઊર્મિબેન પીંછીના કલાકાર પરંતુ ગુજરાત સાહિત્ય સુગમ સંગીતના ક્ષેત્રે હર્ષદાબહેન અને જનાર્દનભાઈ અકાદમીનું ૨૦૦૨ના વર્ષનું જીવનચરિત્ર-સત્યકથા “કલાગુરુ આપણું ગૌરવ છે. નાનપણથી સૂરીલો કંઠ. ગુજરાત રસિકલાલ પરીખ' નામે તેમના પુસ્તકને પ્રથમ ઇનામ મળ્યું. યુનિવર્સિટીના યુવા મહોત્સવ દરમિયાન સતત ચાર વર્ષ પિતાશ્રી રસિકભાઈનાં શિષ્યા ઊર્મિબેનને મક્યુલર તેઓએ પ્રથમ ઈનામ મેળવ્યાં. ગુજરાતી ફિલ્મના શ્રેષ્ઠ પાર્શ્વ ડિસ્ટ્રોફીની બિમારીમાં સતત સધિયારો આપી કલાકાર ગાયિકાનો રાજ્ય સરકારનો એવોર્ડ પણ તેમને ચાર વખત બનાવનાર રસિકભાઈ જ હતા.
મળ્યો છે. આમ, તેઓએ સુગમ સંગીતના ક્ષેત્રે અનેક સિદ્ધિ ૧૯૭૦માં તેમણે “ડિપ્લોમા ઇન પેઈન્ટીંગ” અને માત
પ્રાપ્ત કરી છે. ૧૯૭૨માં “આર્ટ માસ્ટર'ની ડિગ્રી મેળવી. ૧૯૭૪થી તેઓ હર્ષદાબહેન ગુજરાત સરકારની વેસ્ટઝોન કલ્ચરલ અમદાવાદની સી. એન. કોલેજ ઓફ ફાઈન આર્ટસમાં સેન્ટરની ગવર્નિંગ બોડીનાં સભ્ય રહી ચૂક્યાં છે. તેવી જ રીતે અધ્યાપિકા તરીકે ફરજ બજાવી રહ્યાં છે.
કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત ગુજરાતી સુગમ સંગીત ઓડિશન | ઊર્મિબહેન એક કુશળ અને જાણીતાં ચિત્રકાર છે.
કમીટિનાં સભ્ય તરીકે અમદાવાદ અને વડોદરા રેડિયો પર તેમનાં ચિત્રોને ગુજરાત રાજય લલિતકલા અકાદમી, મૈસુર
પણ સેવાઓ આપી ચૂક્યાં છે. તેઓ ગુજરાત સરકારના દશેરા, ચિત્રપ્રદર્શન, ઓલ ઈન્ડિયા આર્ટ એક્ઝિબીશન ગૌરવ પુરસ્કાર દ્વારા સન્માનિત થયાં છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા બોમ્બે આર્ટ ગુજરાતી ગરબા, ભજન, ગીત, ગઝલ અને લોકગીતો સોસાયટીનાં ચિત્ર પ્રદર્શનોમાં ઇનામો પ્રાપ્ત થયાં છે. ૧૯૯૩- દ્વારા ગુજરાતની પ્રજાના હૃદયમાં તેમણે સ્થાન મેળવ્યું છે. ટી. ૯૪ના વર્ષ માટે તેમને મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોસીંગ વી., રેડિયો તેમજ દેશ-વિદેશમાં અનેક સ્ટેજ શો દ્વારા લોકોને ડેવલપમેન્ટ ઓફ કલ્ચર, ન્યુ દિલ્હીની ફેલોશિપ પ્રાપ્ત થઈ મંત્રમુગ્ધ કર્યા છે. તેઓને મીરાં અને કબીરનાં પદો ખૂબ જ હતી. ઊર્મિબહેને સી. એન. કોલેજ ઓફ ફાઈન આર્ટસ અને ગમે છે. પૂનામાં “બુદ્ધિહોલ'માં સંકિર્તન બાદ ભક્તિ સંગીત કલા વિદ્યાલય (વિદ્યાનગર) મૌલિક આર્ટ ગેલેરી ખાતે પ્રત્યે વધુ રુચિ રહી છે. પોતાનાં ચિત્રનાં પ્રદર્શનો યોજ્યાં છે તથા વિવિધ ગૃપ શોમાં
સફળ નૃત્યાંગતા અને અભિનેત્રી પણ તેમનાં ચિત્રો પ્રદર્શિત થયાં છે. | ઊર્મિબહેનને જ્યોતિસંઘ (અમદાવાદ), સંસ્કાર
આશા પારેખ પરિવાર (વડોદરા), મુંબઈ ખડાયતા સમાજ, અપંગ માનવ ભારતીય ફિલ્મના અભિનય તેમજ નૃત્ય ક્ષેત્રે આશા મંડળ તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જેવી સંસ્થા પારેખે સફળ અભિનેત્રી તરીકે પોતાની આગવી પ્રતિભા તરફથી પુરસ્કાર પ્રદાન થયા છે. સી. એન. વિદ્યાવિહાર ઊભી કરી છે. ગુજરાત સરકાર દ્વારા “અખંડ સૌભાગ્યવતી’ તરફથી ઉત્તમ શિક્ષક તરીકેના સન્માનરૂપ “સ્નેહરશ્મિ ફિલ્મની શ્રેષ્ઠ અભિનેત્રી તરીકેનો એવોર્ડ અને ફિલ્મફેર પારિતોષિક અને (૧૯૯૫-૯૬) ગુજરાત લલિતકલા એવોર્ડ (૧૯૭૨) પણ તેમને મળ્યો. સંગીત નાટ્ય અકાદમી તરફથી “લલિતકલા ગૌરવ” પુરસ્કાર એનાયત અકાદમીએ તેમને “નૃત્ય શિરોમણી’નો શિરપાવ આપ્યો. થયો છે.
તેમણે પોતે સ્થાપેલી નૃત્ય અકાદમી કલાભવન-મુંબઈમાં | ઊર્મિબહેનનાં ચિત્રો ગુજરાત રાજ્ય લલિતકલા આજે પણ અનેક કલાકારો તૈયાર થાય છે.
www.jainelibrary.org
Jain Education International
in Education Intermational
For Private & Personal Use Only
For Private & Personal Use Only