________________
પ્રતિભા દર્શન
જે ૧પ૯ ગાંધીવાદી વિચારધારાના અનુયાયી વિવેકાનંદના પ્રેરણાદાયી ચિંતનમાંથી “દરિદ્રનારાયણ' અને
જનસેવા એ જ પ્રભુસેવા'નો મહામંત્ર પામી ૧૯૮૦થી અનુબેન ઠક્ક
“સેવા-રૂરલ' સંસ્થાએ ભરૂચ જિલ્લાના આદિવાસી ગરીબ | (જન્મ : ઇ.સ. ૧૯૪૪ મૃત્યુ : ડિસેમ્બર ૨૦૦૧)
અને ગ્રામ્ય વિસ્તાર ગણાતા ઝઘડિયામાં સેવાયજ્ઞ આરંભ્યો કારકિર્દીની શરૂઆત તો શિક્ષિકા તરીકે કરી, પરંતુ છે. છેવાડે રહેલા માણસને આરોગ્ય સેવા પહોંચાડવાથી શરૂ મનમાં સ્વામી વિવેકાનંદના નવયુગીન આદર્શ “માનવસેવા થયેલી પ્રવૃત્તિએ આજે વ્યાપક રૂપ ધારણ કર્યું છે. ઝઘડિયાની એ જ પ્રભુસેવા'નું સ્વપ્ર રમી રહ્યું હતું. આ સમયગાળા કસ્તુરબા મેડિકલ સોસાયટીએ ૧૯૮૦માં સેવા-રૂરલને દરમ્યાન આણંદમાં હરિદ્વારના “મુનિ મહારાજના સંપર્કમાં પ્રસૂતિગૃહ સુપરત કર્યું. તેનું ૩૦ પથારીની હોસ્પિટલમાં આવ્યા. ગુરુનાં નામ પરથી ગોરજ પાસે “મુનિ સેવા આશ્રમ' રૂપાંતર કરી ગ્રામવિકાસના ભગીરથ કામનો પાયો આરોગ્યની નામે સેવાકાર્ય (૧૯૮૦)નો પ્રારંભ કર્યો. અહીં દિવસે પણ પ્રવૃત્તિથી નાંખ્યો. ખાવા ધાય એવા વેરાન વિસ્તારમાં પરાળની ઝૂંપડી અને પછી
આજે આજુબાજુના ૧૫૦૦થી વધારે ગામોનાં દર્દીઓ ઓરડી બાંધીને કામ શરૂ કર્યું.
હોસ્પિટલની સેવાનો લાભ મેળવી રહ્યાં છે. નેત્રયજ્ઞ અને અનુબહેને અનેક અગવડો અને અંતરાયોને પાર કરીને અંધજન પુનર્વસન કાર્યક્રમો, કોમ્યુનિટી હેલ્થ પ્રોજેક્ટ હેઠળ કંઈક વિશિષ્ટ પ્રદાન સમાજને આપ્યું. આશ્રમમાં માતૃ-બાળ આરોગ્ય અને શિક્ષણ માટે અનેક સેવાકાર્ય પરિવારમંદિર (અનાથાલય), ત્રણ વાનપ્રસ્થમંદિરો, કૃષિ- કરવામાં આવે છે. આરોગ્યમેળા અને નિદાન કેમ્પનું આયોજન મંદિર, શ્રમમંદિર, મંદબુદ્ધિની દીકરીઓ માટે મુક્ત છતાં થાય છે. ગ્રામ આરોગ્ય તાલીમ કેન્દ્ર પણ કાર્યરત છે. સલામત ભગિની મંડળ, કૈલાસ કેન્સર હોસ્પિટલ જેવા સેવા વિવેકાનંદ ગ્રામીણ ટેકનિકી કેન્દ્રમાં ટેકનિકલ મંદિર છે. અહીં નવજાત શિશુઓને સારસંભાળ, હૂંફ અને તાલીમની સાથેસાથે યુવાનો જીવનઘડતરના પાઠો શીખી વાત્સલ્ય મળી રહે, દીકરીઓને સીવણ, ચિત્રકામ, જવાબદાર નાગરિક બને તેના પર વિશેષ ભાર મૂકવામાં આવે ભરતગુંથણની તાલીમ પ્રાપ્તિ થાય છે. અદ્યતન તબીબી છે. આર્થિક રીતે નબળા વર્ગોનાં બાળકોનાં શિક્ષણના સાધનો જવલ્લે જ ઉપલબ્ધ હોય તેવાં ઉપકરણો અહીં માર્ગદર્શન માટે ટ્યુટોરિયલ વર્ગો ચાલે છે. હોસ્પિટલમાં છે. વાનપ્રસ્થમંદિરોમાં અનેકવિધ પ્રવૃત્તિથી વૃદ્ધો
મહિલા વિકાસના આયોજનના ભાગ રૂપે કેન્દ્ર દ્વારા પોતાનું શેષ-જીવન વ્યતીત કરી રહ્યા છે. અહીં પ્રવૃત્તિઓનાં
પાપડ, મસાલા, નાસ્તા અને ગારમેન્ટસની પ્રવૃત્તિઓ શરૂ આયોજનમાં શિક્ષિકાની શિસ્ત, પિતાની સંભાળ અને
કરવામાં આવી છે. આ ઉપરાંત સ્ત્રીશક્તિજાગૃતિ માટે વિવિધ માતાની મમતાનું અજબ મિશ્રણ જોવા મળે છે.
શિબિરો, કાર્યશાળાઓ, વ્યાખ્યાનોનું પણ આયોજન થાય છે. અનુબહેનને નિઃસ્વાર્થ સેવા કાર્યોની કદરરૂપે “અશોક
આ કાર્યના પ્રેરણાસ્રોત ડો. લતાબહેન દેસાઈ અને ગાંધીયા' એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. અનુબહેને
અનિલભાઈ દેસાઈ છે. અમેરિકામાં તબીબી સેવા આપતા આદરેલી આવી અમૂલ્ય સેવાપ્રવૃત્તિઓ માટે તેમને આજ સુધી
દંપતિએ રામકૃષ્ણ મિશનના સ્વામી શ્રી રંગનાથાનંદજીની અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યા છે. અનુબહેનની સમભાવભરી
પ્રેરણાથી પ્રેરાઈને સેવા-રૂરલ સંસ્થાની સ્થાપના કરી. સંસ્થાનું સેવાથી જે ઉર્જા પેદા થઈ તેણે સેવાઆશ્રમને બીજમાંથી
ધ્યેય છેવાડાના માણસને મદદરૂપ થઈ તેને બેઠા કરવા, વટવૃક્ષ બનાવી દીધો છે.
સ્વવિકાસ માટે પ્રયત્ન કરવા અને પાયાનાં મૂલ્યો જાળવવાનું સેવા-રૂરલ સ્થાપક
રહ્યું છે. લતાબહેને આ મૂલ્યોનું આરોપણ સંસ્થાના કાર્યકરો લતાબહેન દેસાઈ
તેમજ સમાજમાં પણ કર્યું છે. તેઓ અહીં જે કંઈ કાર્ય થાય છે
તેનો સંપૂર્ણ યશ “ટીમ વર્કને આપે છે. તેઓના મતાનુસાર (જન્મ : ૮-૮-૪૧ ખેડા)
સામાજિકસેવા, વૈજ્ઞાનિક અભિગમ અને આધ્યાત્મિક રામકૃષ્ણ પરમહંસ, મહાત્માગાંધી અને સ્વામી દૃષ્ટિકોણથી સમાજસેવાનું કામ કરતા ભૌતિક્તાથી પર થઈ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org
For Private & Personal Use Only