SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે ૧૫૫ જ્ઞાનની વિસ્તરતી ક્ષિતિજો માટે ઋતમંદિર છે. આમ, છેલ્લા મહિલા પ્રવૃત્તિઓમાં કાર્યરત ૩૦ વર્ષથી વીરાયતનનું વટવૃક્ષ લોકોના સંતાપને શાતા આપી તારાબહેન શાહ રહ્યું છે. ધર્મપ્રવર્તન માટે ગુજરાત, બિહાર, રાજસ્થાન, તારાબહેનનો જન્મ પુનામાં ૧૯૨૯માં થયો. તેમનું મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ તેમજ આંતકવાદીઓના ભયથી પ્રાથમિક શિક્ષણ પુનામાં જ થયું. હાઈસ્કૂલ અને કોલેજનો ભયભીત પંજાબમાં સુવર્ણમંદીરમાં જઈ સાહસ સાથે અહિંસા અભ્યાસ વડોદરામાં કર્યો. તેઓ બી. એસ.સી; એમ. એડ. છે. અને મૈત્રીનો સંદેશો પાઠવ્યો હતો. દૂરના દેશોમાં ધર્મસંદેશ ૧૯૫૪માં અરવિંદભાઈ શાહ સાથે લગ્ન કર્યા. માટે વિદૂષી શિષ્યા સાધ્વી શ્રી શીલાપીજીએ લંડનમાં શ્રી તેઓએ અલિયાબાડામાં વિજ્ઞાન શિક્ષક તરીકે કારકીર્દિની ચંદના વિદ્યાપીઠની સ્થાપના કરી. અમેરિકા, આફ્રિકા અને શરૂઆત કરી. સેવાગ્રામ મુકામે બુનિયાદી તાલીમ લેવા ગયાં કેનેડામાં પણ અધ્યયન કેન્દ્રો ચાલે છે. ત્યારથી તેમના જીવનમાં પરિવર્તન આવ્યું અને રાષ્ટ્રીય . આમ, દેશ-વિદેશમાં ચાલતા આ ધાર્મિક સાંસ્કતિક સેવાના રંગે રંગાઈ ગયા. અભિયાન દરમિયાન ગુજરાતમાં ભૂકંપ આવતા વીરાયતનના શિક્ષિકાની નોકરી સાથે તેઓ બહેનોમાં જાગૃતિ સેવા અભિયાન સાથે શ્રી ચંદનારિજી અને શીલાપીજી લાવવા માટે પ્રયત્નશીલ બન્યાં. શહેરમાં અને ગ્રામ્ય કચ્છમાં આવ્યા. તુરત જ આસપાસના ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં વિસ્તારમાં મહિલા સંગઠ્ઠનો સાથે પ્રવૃત્ત થયાં. રચનાત્મક કાર્ય શરૂ કર્યું. ૧૯૫૦માં પૂતળીબા ઉદ્યોગમંદિર સંસ્થા સાથે જોડાયાં. શ્રી ચંદનાસરિજીનું સુત્ર છે : “ઊઠો, પ્રમાદ ન કરો” બહેનો સ્વાવલંબી બને તેવી પ્રવૃત્તિ શરૂ કરી નિરાધાર અને જે શુભ કાર્ય તમે બીજા પાસે કરાવો છો તે સ્વયં કરી, સત્કર્મ જરૂરિયાતવાળાં બહેનો માટે તેમણે આ સંસ્થામાં બાળ મંદિર, હંમેશા કરવા યોગ્ય જ હોય છે. તે સાધુ કરે કે શ્રાવક, આંગણવાડી, પ્રૌઢશિક્ષણની શૈક્ષણિક પ્રવૃત્તિ શરૂ કરી. તેઓએ સ્વાવલંબી કચ્છ પ્રોજેક્ટ પણ હાથ ધર્યો છે. બહેનોના રોજ-બરોજનો આર્થિક વ્યવહાર ચલાવવામાં તેમજ કચ્છના બાળકોને અને યુવાનોને આધુનિક શિક્ષણ, આર્થિક સ્વાવલંબનમાં મદદરૂપ બને તે માટે પૂતળીબા ઉદ્યોગમંદિરમાં મોતીકામ, ભરત ગૂંથણ, સિલાઈકામ, વ્યવસાયી તાલીમ, કોમ્યુટરના કોર્સ અને કલા કારીગરીમાં અથાણાં, મસાલા, શૈક્ષણિક સંસ્થાઓમાં નાસ્તા પહોંચાડવા નિપુણ બનાવવા વીરાયતનની જબરજસ્ત સ્ત્રી-શક્તિ કામે વગેરે વ્યાવસાયિક પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી, જેમાં અનેક લાગી ગઈ છે. આજે કચ્છ-ભૂજના વિસ્તારોમાં ભૂકંપ પછીના બહેનો જોડાયેલી છે. બીજા સપ્તાહથી આ પ્રવૃત્તિ અવિરતપણે ચાલુ રહી છે. ૨, ઓક્ટોમ્બર ૨૦૦૧ના રોજ જખણિયા ગામે ૨૫ એકરની પ્રૌઢશિક્ષણના વર્ગો અને બાલાવાડી ખાસ કરીને વિરાટ જગ્યામાં શ્રી ચંદનાસૂરિજીએ એજ્યુકેશન કોમ્લેક્ષ પછાત વિસ્તારોમાં ચલાવવામાં આવે છે. તેમનાં નેતૃત્વ હેઠળ વીરાયતન વિદ્યાપીઠનો પાયો નાંખ્યો છે. જેમાં ભૂકંપ પૂતળીબા ઉદ્યોગમંદિરે અગત્યની મહિલા સંસ્થા તરીકે પ્રતિષ્ઠા પ્રભાવિત વિદ્યાર્થીઓ માટે રહેણાંકની વ્યવસ્થા, ટીચર્સ ટ્રેનિંગ પ્રાપ્ત કરી છે. સેન્ટર, વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર, નિદાન કેન્દ્ર અને ભૂકંપ સ્ત્રી-આપઘાતની ઘટનાઓ માટે બહેનોમાં જાગૃતિ મ્યુઝિયમનું આયોજન કર્યું છે. આણવા પ્રયત્ન કર્યા હતા. તેઓ બહેનોને મૂંઝવતા અનેકવિધ આમ, જૈન સાધ્વીઓ દ્વારા વીરાયતન વિદ્યાપીઠ ઊભી પ્રશ્નોમાં રસ લઈ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં ઊડી દષ્ટિ થઈ રહી છે. જેમાં સ્ત્રીની સાધના શક્તિ, સખત મહેનત અને પરિશ્રમનાં દર્શન થાય છે. એકવીસમી સદિમાં જૈન પરંપરા. તારાબહેને રાજકોટની શ્રીમતી જે. જે. કુંડલિયા દર્શન અને સમાજને એક નવી ક્રાંતિકારી દષ્ટિ અને અર્થ ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજના આચાર્યા તરીકે સફળતાપૂર્વક કાર્ય મળ્યાં છે. નવયુગના પથદર્શન માટે આચાર્યશ્રી ચંદનાસૂરિજી કર્યું હતું. તેઓ શારદા વિદ્યાલય, જી. ટી. ગર્લ્સ હાઈસ્કૂલ જયોતિર્ધર બન્યાં છે. અને શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલયમાં ટ્રસ્ટી છે. ધરાવે છે. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy