________________
ક
૧૫૪ જે
બૃહદ્ ગુજરાત સરોજબહેને વિવિધ વ્યવસાયનો અનુભવ લીધેલો વિરાણી કન્યા વિદ્યાલય, બાર્ટન ટ્રેનિંગ કોલેજ અને હતો. ઓલ ઈન્ડિયા રેડિયો દિલ્હીમાં આસિસ્ટન્ટ તરીકે, કોટક કન્યા વિનયમંદિરના પ્રિન્સીપાલ તરીકે અઠ્યાવીશ વર્ષ સોવિયેત એમ્બેસીના માહિતી વિભાગમાં મદદનીશ સેવા આપી. આ ઉપરાંત અનાજ વિતરણ સમિતિના સભ્ય ભાષાંતરકાર તરીકે, ભારતીય કલાકેન્દ્રની નૃત્ય સંસ્થા બેલે તરીકે અને માનદ્ મેજીસ્ટ્રેટ તરીકે સેવાઓ આપી છે. સેન્ટરમાં નર્તિકા તરીકે, સુરતમાં શિક્ષિકા તરીકે કાર્યરત રહ્યાં. ૧૯૬૫માં રાજ્યપાલ દ્વારા રાજ્યકક્ષાનો ઉત્તમ શિક્ષકનો બારડોલીની આર્ટસ કોલેજમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ એવોર્ડ તેમને આપવામાં આવ્યો હતો. અને પ્રાધ્યાપિકા તરીકે પણ તેમણે કાર્ય કર્યું હતું.
આમ, જીવનના પ્રારંભિક સમયમાં રાષ્ટ્રીયલડતના તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ “પ્રેમ ઘટા ઝૂક આઈ કાર્યકર તરીકે અને ત્યાર પછી સામાજિક સેવાકીય ૧૯૫૯માં પ્રગટ કર્યો અને મુંબઈ સરકારનું પ્રથમ પારિતોષિક સંસ્થાઓમાં કાર્યરત રહ્યાં. કોટક ગર્લ્સ હાઈસ્કૂલના મળ્યું. ‘વિરાટ ટપકું' વાર્તા સંગ્રહથી આધુનિક વાર્તાકારની પ્રિન્સીપાલ તરીકે વિદ્યાર્થીઓમાં નિષ્ઠા, સત્ય, શિસ્ત અને પ્રતિષ્ઠા મળી. ‘વિરાટ ટપકું” તેમજ “નાઈટ મેર' નવલકથાને પ્રગતિ માટે આદર્શ બની રહ્યાં હતાં. આ સમયગાળા દરમ્યાન ગુજરાત રાજ્યનું બીજું પારિતોષિક મળ્યું હતું. આધુનિક | શાળા અને વિદ્યાર્થીઓએ વિજ્ઞાન, કલા, રમત, એન. સી. જીવનની આબોહવાનું સર્જન કરવામાં સરોજબહેનને સફળતા સી. કે શિક્ષણ જગત સાથે સંકળાયેલ વિવિધ પ્રવૃત્તિઓમાં સાંપડી છે.
અગ્રેસર રહી પ્રગતિ સાધી હતી. સુરતના દૈનિક “ગુજરાતમિત્ર'માં સ્ત્રીઓનો વિભાગ તવઉભેશ, નવા સોપાતતાં અધિષ્ઠાત્રી નારીસંસાર સંભાળતાં હતાં. નાટ્ય અને ગરબા પ્રવૃત્તિના
આચાર્યાશ્રી ચંદનાસૂરિજી કુશળ માર્ગદર્શક હતાં.
(જન્મ : ૨૬ જાન્યુઆરી ૧૯૩૭) મહિલા શિક્ષણના જાગૃત પ્રહરી
વીરાયતનના મુખ્ય અધિષ્ઠાત્રી આચાર્યાશ્રી ચંદનાચંદ્રકળાબેન મોદી
' સૂરિજી મહારાષ્ટ્રમાં વસતા પણ મૂળ રાજસ્થાનના પિતાની ચંદ્રકળાબહેનનો જન્મ ૧૯૨૮માં થયો હતો. પુત્રી છે. મહારાષ્ટ્રમાં મહાસતી સુમતિકુંવર સાથે મિલાપ રાષ્ટ્રીયતાના રંગે રંગાયેલા કટુંબમાં ઉછરેલાં ચંદ્રકળાબહેન થયો. અમરમુનિજી પાસેથી ૧૫ વર્ષની વયે દીક્ષા લીધા પછી ૧૯૩૯માં રાજકોટ સત્યાગ્રહ વખતે વાનરસેના બનાવી અનેક મુંબઈના ભારતીય વિદ્યાભવનના અધ્યાપકો પાસે ભણ્યાં. સ્થળોમાં પિકેટીંગમાં ભાગ લઈ જેલમાં ગયાં. ગાંધીજી
ભગવાન મહાવીરની ૨૫૦મી નિર્વાણ શતાબ્દિના રાજકોટ સત્યાગ્રહ વખતે આવ્યા ત્યારે એમની પ્રાર્થનાસભામાં
અવસર પર શ્રી અમરમુનિએ મહાવીર સ્વામિની કર્મભૂમિ તથા ફરવાના સમયે તેમનો લાકડી તરીકે ઉપયોગ કરતા. બિહારમાં કંઈક આયોજન કરવા વિચાર્યું. શ્રી ચંદનાસૂરિજીએ ૧૯૪૨ની લડતમાં પણ ભાગ લીધો, વિદ્યાર્થીઓમાં લડતની પ્રાચીન ગૌરવના પુનઃસ્થાપન માટે ત્યાં તપશ્ચર્યાનો પ્રારંભ સમજ કેળવવા અને પ્રોત્સાહન આપવા માટે વિશ્વભારતી
કર્યો. વીરાયતનની ભૂમિ પર આદિવાસી બાળકોને સાફસંસ્થાની સ્થાપના કરવામાં આવી, તેમાં વિદ્યાર્થીઓને
સુથરા રાખવાની સાથે શિક્ષણ અને સંસ્કાર આપવાના કાર્યથી મદદરૂપ થવા તેઓ કાર્યરત હતાં. ભારત સેવકસમાજના પણ પરિવર્તનના શ્રી ગણેશ કર્યા. અનેક મુશ્કેલીઓ વચ્ચે ત્યાંના સક્રિય કાર્યકર હતાં.
લોકોના મનમાં પ્રેમ અને મૈત્રી જગાવવા કામ ચાલુ રાખ્યું. રાજકોટના પછાત વિસ્તારમાં મહિલા ઉદ્યોગમંડળ
સ્થાનિક લોકોના સંપર્કથી તેની પીડાને જોઈ અને જાણી નામની સામાજિક સંસ્થા બહેનોને કામ આપવાના આશયથી તેના ઉકેલ માટે એક પછી એક સેવાસંસ્થાન ઊભું કરતાં ગયાં. શરૂ કરી, જેમાં મંત્રી તરીકે કાર્ય કર્યું. કબા ગાંધીના ડેલામાં જેમાં નેત્રજ્યોતિ સેવામંદિર, પોલિયો અને ઓર્થોપેડિક પૂતળીબા ઉદ્યોગ મંદિર નામની સંસ્થાના કમિટી મેમ્બર અને
સારવાર, વીરાયતન શિલાનિકેતન, સુધાસુમનમ, પછીથી આજ સુધી મંત્રી તરીકે કાર્યરત છે.
પુસ્તકાલય, ધ્યાન કેન્દ્ર, બ્રાહ્મી કલામંદીર, તેમજ પ્રતિદિન
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org