________________
પ્રતિભા દર્શન
જે ૧૫૩ તારી વિકાસ સાથે સંકળાયેલું નિખાલસ વ્યક્તિત્વ તલકચંદ શેઠ પુસ્તકાલય, રાજકોટ, શ્રી ગુલાબચંદ તલકચંદ
વિદ્યાલય-રાજકોટ, શ્રી જી. ટી. શેઠ ઓર્થોપેડિક હોસ્પિટલવસુબહેન ભટ્ટ
રાજકોટ, શ્રી શાંતિલાલ કેશવલાલ શેઠની આંખની હોસ્પિટલ વસુબહેન ભટ્ટનો જન્મ ૧૯૨૪માં વડોદરામાં થયો અને ફિઝીયોથેરાપી સેન્ટર-રાજકોટ વગેરે સંસ્થાઓમાં તેઓ હતો. પિતા રામપ્રસાદ બક્ષી વડોદરા રાજ્યના અમલદાર. આજ પણ અનેકવિધ હોદ્દાઓ પર સેવા આપે છે. અનેક નાનપણથી જ વસુબહેન સત્યનિષ્ઠ. અન્યાય સહન ન કરે, સંસ્થાઓમાં તેઓ ટ્રસ્ટીપદે સેવા આપે છે. અન્યાય કરનારને વાસ્તવિક્તા સમજાવી દે.
તેઓ બચપણથી કોંગ્રેસ સંસ્થા સાથે જોડાયેલાં છે. બી. એ.; બી. એડ. સુધીનો અભ્યાસ કરી શિક્ષિકા તેઓ ગુજરાત રાજ્યના સમાજ સુરક્ષાખાતાનાં મંત્રી તરીકે તરીકે હાઇસ્કૂલમાં જોડાયાં. ત્યાર પછી આકાશવાણી અને એમ. એલ. એ. તરીકે પણ ૧૯૮૫-૯૦ સુધી કાર્યરત અમદાવાદ કેન્દ્રમાં કાર્યક્રમ નિયોજક તરીકે જોડાયાં. ક્રમશ : રહ્યાં. તેઓ પોતાના અંગત જીવનમાં ખૂબ જ સાદગીપૂર્વક ઉચ્ચ હોદા પર ચઢતા ગયાં. ૧૯૭૭માં કેન્દ્ર નિયામકપદે રહે છે. આજના આધુનિક યુગમાં તેઓ શિક્ષણને વધુને વધુ આવ્યાં. કાર્યક્રમ નિયોજક હતા ત્યારે સમાજ જીવનના દરેક વ્યવસાયલક્ષી બનાવવાનું કહે છે. નર્સીગ-કેટરીંગ-સમેકિંગપાસા પર વિવિધ કાર્યક્રમોનું સફળતાપૂર્વક સંચાલન કર્યું હતું. ભરતગુંથણ વગેરે જેવા હુન્નર શીખવાથી જ વ્યાવસાયિક
વાર્તાઓ લખવાનો પ્રારંભ વિદ્યાર્થી અવસ્થામાં જ શિક્ષણ મળી શકે અને તેનાથી જ બેકારીની સમસ્યા હલ થઈ કરેલો. એમની વાર્તાઓમાં માનસશાસ્ત્રીય સૂઝ છે. સ્ત્રીના શકે, બહેનો આત્મનિર્ભર બની શકે. આજની પેઢીના સ્વભાવની ખાસિયતો અને નબળાઈઓને નિરૂપવાની શક્તિ યુવાનોની વિવિધ સમસ્યાઓના ઉપાય માટે જનજાગૃતિ અને છે. એમના ટૂંકી વાર્તાના સંગ્રહ “પાંદડે પાંદડે મોતી' પુસ્તકને સલાહકાર કેન્દ્રોની વિશેષ જરૂરિયાત છે, તે બાબત પર તેઓ ગુજરાત સરકાર અને ભગિની નિવેદિતા પારિતોષિક મળ્યાં ખાસ ભાર મૂકે છે. હતાં. તેમની કેટલીક વાર્તાઓ હિંદી, કન્નડ, મલયાલમ અને સામાન્ય જનસમાજમાં આરોગ્યવિષયક સભાનતા અંગ્રેજીમાં અનુવાદિત થઈ છે.
લાવવાની ખાસ જરૂર છે. તે માટે ખાસ અભિયાનની જરૂર તેઓ સમાજસેવા-સ્ત્રી સંસ્થાઓ સાથે સક્રિયપણે
છે. આ ઉપરાંત નીતિવિષયક બાબતોમાં નિર્ણાયક તરીકે સંળાયેલાં છે.
પાયાના કાર્યકરોની સામેલગીરી જ લોકશાહીને જીવંત રાખી
શકે તેમ છે. તેવું તેમનું મંતવ્ય છે. ગુજરાતમાં અનેકવિધ વિદુષી - સમાજસેવિકા
કારણોસર જે બહેનો ત્યજાયેલી છે. ગુમરાહ થયેલી છે તે માટે ડો. શ્રી સુશીલાબેન શેઠ
સુશીલાબેન એક દીવાદાંડી સમાન છે. ડો. શ્રી સુશીલાબેન શેઠનો જન્મ ૨૬, માર્ચ ૧૯૨૮માં
આધુનિક નવલકથાકાર મહિલા થયો હતો. તેઓ એમ. બી. બી. એસ. થયાં અને યુ. એસ.
સરોજબેન પાઠક એ.માંથી એમ. ડી.ની પદવી પ્રાપ્ત કરી. રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ કેશવલાલ શેઠને બે દિકરીઓ હીરાબેન અને
(જન્મ - ૧૯૨૯) સુશીલાબેન. બંને બહેનો સમાજસેવાના રંગે રંગાયેલી. બંને સરોજબેન અને રમણભાઈનો વ્યવસાય અધ્યાપકનો, બહેનોએ, બહેનોના સામાજિક-આર્થિક ઉત્થાન માટે પોતાનું અલગ અલગ જગ્યાએ કાર્યરત આ દંપતિનું જીવન સુખી અને જીવન સમર્પિત કરી દીધું.
સંપૂર્ણ વ્યક્તિ સ્વાતંત્રયવાળું હતું. રાજકોટમાં શ્રી કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ, શ્રી એચ. ટી. તેઓનો જન્મ કચ્છના ભચાઉમાં ૧૯૨૯માં થયો હતો. ચિકિત્સાલય અને પ્રસૂતિગૃહ, શ્રી ગુલાબચંદ તલકચંદ કેન્સર તેઓએ સેન્ટ ઝેવિયર્સ કોલેજ-મુંબઈ અને સુરતની એમ. ટી. હોસ્પિટલ, તેમજ શ્રી તલકચંદ વીરજી અને શ્રીમતી બી. કોલેજ અને ગુજરાત યુનિવર્સિટીમાં આર્ટસના વિદ્યાર્થી પાર્વતીબહેન તલકચંદ વિદ્યાલય–પાટણવાવ, શ્રી ગુલાબચંદ તરીકે એમ.એ.નો અભ્યાસ કર્યો.
Jain Education Intermational
Jain Education International
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org