________________
પ્રતિભા દર્શન
૪ ૧૫૧ મંજુલાબહેન ભાવિ પેઢી માટે સમાજસેવાનો આદર્શ બની ગયાં શિક્ષકનો એવૉર્ડ એનાયત થયો હતો. રાજકોટના નાગરિકો એમ કહીએ તો ખોટું નહીં ગણાય.
તરફથી તેમનું સન્માન થયું હતું. વાલજીભાઈ ભાલોડિયા
પ્રેરિત “સુભદ્રાબહેન ચી. શ્રોફ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક કન્યા કેળવણીના આરાધક
યોજના” રાજકોટના પરિઘમાં શરૂ થઈ છે. શ્રી સુભદ્રાબહેન ચીમનલાલ શ્રોફ
સ્વાતંત્ર્ય સેનાની સુભદ્રાબહેનનો જન્મ ૧૯૧૫માં જેતલસરમાં થયો.
ડો. ઉષાબહેન મહેતા ૧૯૪૨ની ‘હિંદ છોડો'ની લડતમાં જોડાઈ જેલવાસ વેઠ્યો. તે દરમ્યાન અનેક રાષ્ટ્રીય નેતાઓના સંપર્કમાં આવ્યાં. તેમની | (જન્મ : માર્ચ ૧૯૨૦) ક્ષમતાને ઓળખનાર દરબાર ગોપાલદાસ અને ભક્તિબાએ
રાષ્ટ્રીય લડતમાં જોડાઈને સભા સરઘસમાં જવું. સભા રાજકોટની કડવીબાઈ વીરાણી કન્યા વિદ્યાલયમાં સંચાલન સંબોધવી, પીકેટિંગ કરવું વગેરે જેવા અનેક કાર્યક્રમોમાં માટે બોલાવ્યાં. આ વખતે સૌરાષ્ટ્ર કન્યાકેળવણીની બાબતમાં
મહિલાઓ જોડાતી હતી. કેટલીક બાહોશ મહિલાઓ ઘણું પછાત હતું. વિદ્યાલયની સ્થાપનાથી વિદ્યાર્થીનીઓ
પરિણામની પરવા કર્યા વિના ભૂગર્ભ પ્રવૃત્તિઓમાં પણ શાળા અને છાત્રાલયમાં આવવા લાગી અને શૈક્ષણિક ક્ષેત્રે જોડાતી હતી, ઉષાબહેન આવી જ એક ભૂગર્ભ પ્રવૃત્તિના ચેતનાનો સંચાર થયો. આ સંદર્ભમાં સુભદ્રાબહેનનું મહત્ત્વનું સંચાલક હતાં. યોગદાન રહ્યું.
સમાજવાદી જૂથના ડો. રામમનોહર લોહિયા તેમજ સમાજ અને વ્યક્તિના જીવનમાં પરિવર્તન અને
અન્ય સાથીઓ દ્વારા ભૂગર્ભમાં એક આઝાદ રેડિયો પ્રસારણ વિકાસનો આધાર કન્યાકેળવણીમાં જ રહેલો છે. તેવું મંતવ્ય કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું હતું. તે દેશમાં જુદા જુદા ભાગોમાં ધરાવતાં સુભદ્રાબેને શિક્ષણક્ષેત્રને જ પોતાનો જીવનમંત્ર ચાલતી પ્રવત્તિઓના સમાચાર લોકો સુધી પહોંચાડવાનું કાર્ય બનાવી દીધો.
કરતું હતું. આ રેડિયોમાં હિંદીમાં સમાચાર અને પ્રવચન વિદ્યાલયમાં શિક્ષણ, પ્રવાસ કે ઉત્સવો દરેક બાબતો આપવાની જવાબદારી ઉષાબહેન પર હતી. આગવી રીતે રજૂ થાય. શિક્ષણ સાથે ભાર વિનાના ભણતરનો
ન્યાયાધીશ પિતાની પુત્રી સરકારની વિરુદ્ધના આદર્શ સાચવે. સંસ્થાના નાનામાં નાના માણસની મુશ્કેલીમાં
આંદોલનમાં ભાગ લઈ રાષ્ટ્રભક્તિનું ઉદાહરણ પૂરું પાડે એ સહભાગી બને. સંસ્થાના વિદ્યાર્થી કે કર્મચારીના પ્રશ્ન
પણ એક સાહસનું કામ હતું. ઉષાબહેન નાનપણથી સાવચેતીથી કામ લે, જેથી પ્રશ્નનો ઝડપી ઉકેલ આવે અને
વાનરસેના-માંજરસેનામાં જોડાઈ ‘વંદેમાતરમ'ના નારા પ્રશ્નો સરળતાથી હલ થઈ શકે.
લગાવતાં. એક વખત ધ્વજ હાથમાંથી પડી જતાં તેમણે એ તેમના હંમેશાં એકધારા તટસ્થ વલણને કારણે રંગના વસ્ત્રો જ પહેરી લીધાં હતાં. આવી હતી દેશભક્તિની વિદ્યાલય સંકુલ, શિક્ષણ અને વિદ્યાર્થીનીઓની પ્રગતિનો ખુમારી. ૧૯૩૨માં દાંડીકૂચ વખતે મીઠાનાં પડિકાં વેચ્યાં. આંક ઊંચો રહ્યો છે. સુભદ્રાબેન હંમેશાં સત્ય અને નિષ્ઠાના ‘હિંદ છોડો' આંદોલન વખતે જેલવાસ વેક્યો. આગ્રહી. સાદગી અને અપરિગ્રહને તેમણે સહજતાથી
“મહાત્મા ગાંધીજીનું સામાજિક-રાજકીય ચિંતન' એ જીવનમાં વણી લીધા હતા. ગાંધીયુગના આ આદર્શો પોતાનાં
વિષય પર મહાનિબંધ લખીને પી. એચ. ડી.ની ઉપાધી વિદ્યાલયના વિશાળ પરિવારમાં ઊતરે તે માટે હંમેશા તેઓ મેળવી. ત્યારપછી વિલ્સન કોલેજ અને રાજકોટની
ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં સેવા આપી. ૧૯૫૧થી મુંબઈ વિદ્યાલયમાં આ આદર્શોનું સંવર્ધન કરી રહી છે.
વિશ્વવિદ્યાલયમાં રાજ્યશાસ્ત્રના અધ્યાપક તરીકે જોડાયાં. ૧૯૬૬માં આચાર્યપદની જવાબદારીમાંથી મુક્ત થઈને આમ, સત્તાના રાજકારણ કરતાં રાષ્ટ્રીય ઘડતરના કાર્ય માટે તેમણે નિયામક તરીકે કાર્ય કર્યું. અત્યારે તેઓ સંસ્થાના ટ્રસ્ટી શિક્ષણક્ષેત્રે જોડાયા. તેઓ સફળ અધ્યાપકની સાથે શ્રેષ્ઠ વક્તા અને મંત્રી તરીકે કાર્યરત છે. ૧૯૬૪માં રાજ્ય સરકારનો શ્રેષ્ઠ પણ હતાં. એમના માર્ગદર્શન નીચે ઘણા વિદ્યાર્થીઓએ
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org