________________
૧૫૦ જે
બૃહદ્ ગુજરાત ડાંગમાં ઋતંભર વિધાપીઠનાં પ્રેરણામૂર્તિ
મહિલા અને બાળપ્રવૃતિના આદર્શ પૂર્ણિમાબહેન પકવાસા
મંજુલાબહેન દવે પૂર્ણિમાબહેનનો જન્મ ૧૯૧૩માં સુરેન્દ્રનગરમાં થયો
(જન્મ : જૂન ૧૯૧૫) હતો. માતા-પિતા તરફથી આધ્યાત્મિક અને માનવપ્રેમનો
ગુજરાતના પાયાના જે કેટલાંક અગ્રિમ મહિલા વારસો મળેલો હતો. તેમણે ગાંધીજી પાસેથી નારી જાગૃતિ કાર્યકરો છે તેમાનાં મંજુલાબહેન એક છે. મંજુલાબહેનના પતિ અને અમૃતલાલ શેઠ (કાકા) પાસેથી આઝાદીની લડત અંગેનો જયંતિભાઈ પણ સુધારક વિચારસરણી ધરાવતા હતા. ખ્યાલ મેળવ્યો હતો. પૂર્ણિમાબહેને સસરા મંગળદાસજીના મંજુલાબહેને સુરેન્દ્રનગર અને મીઠાપુરથી મહિલામંડળ આદર્શ પ્રમાણે પછાત અને કચડાયેલા વર્ગની સેવા કરવાનું અને બાલમંદિરની પ્રવૃત્તિઓ શરૂ કરી હતી. ત્યારપછી બીડું ઝડપ્યું હતું.
જયંતિભાઈની બદલી જામનગરમાં થતાં અહીં બાલમંદિર,
કુમાર મંદિર અને સર્વોદય મહિલા મંડળની સ્થાપના કરી. વર્ગ માટે વિશેષ પુરુષાર્થ કરેલો હતો. ગુજરાતના છેવાડાના પરુષાર્થ કરેલો હતો. ગુજરાતના છેવાના
ત્યારથી તેમ
ત્યારથી તેમનો જાહેર જીવનમાં પ્રવેશ થયો. વિસ્તારમાં કે જ્યાં આયોજિત વિકાસનાં પરિણામો પહોંચ્યાં ૧૯૫૫માં “જિલ્લા સમાજ કલ્યાણ સંઘ” ની સ્થાપના નથી તેવા ડાંગ જિલ્લાને તેઓએ પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. કરી, કેન્દ્રીય સમાજ કલ્યાણ બોર્ડની યોજના નીચે સ્ત્રીઓ પૂર્ણિમાબહેને આ વિસ્તારમાં ઋતંભરા વિદ્યાપીઠની સ્થાપના અને બાળકોના સર્વાગી વિકાસની પ્રવૃત્તિઓ શરૂ થઈ. કરી.
પરિણામે બહેનોમાં જાગૃતિ આવી. વિદ્યાપીઠમાં બહેનોને શિક્ષણ, વન્ય વનસ્પતિની
તેમની સંસ્થા અનેકવિધ વિભાગો ચલાવે છે. તેની ઓળખ, શિષ્ટવાંચન, વ્યાયામ, વિવિધ શારીરિક શિક્ષણ, મદદથી છેલ્લા ૩૫ વર્ષમાં અનેક સ્ત્રીઓના જીવનને નવો હથિયારો ચલાવવાની તાલીમ આપવામાં આવે છે. ટૂંકમાં અર્થ અને નવજીવન મળ્યું છે. સ્ત્રીઓ માટે મહિલા બહેનોનો સર્વાગી વિકાસ થાય અને મહિલાઓ વધુ સશક્ત પુનઃસ્થાપન કેન્દ્ર, મહિલા અત્યાચાર પ્રતિકાર કેન્દ્ર, મહિલા બને એ જ એમનો જીવનમંત્ર છે. વિદ્યાપીઠમાં નિયમિત રીતે છાત્રાલય, બાલ પ્રતિષ્ઠાન બાલિકા સંરક્ષણગૃહ, તે ઉપરાંત પ્રાર્થના, સ્વાશ્રય, સ્વાવલંબન, સાદગી, સંયમ, ધ્યાન, યોગ, આશ્રમગૃહ, પ્રિવેન્ટિવ અને રેસ્કયુ હોમ, કુટુંબ સલાહ કેન્દ્ર, પ્રાણાયામ વગેરેની તાલીમ પણ આપવામાં આવે છે.
બાલ માર્ગદર્શન કેન્દ્ર, આરોગ્ય કેન્દ્ર, પુસ્તકાલય વગેરે પૂ. મહાત્મા ગાંધીજી, જવાહરલાલ નહેરુ અને સરદાર
વિભાગો સંસ્થાના કાર્યક્ષેત્રના મુખ્ય અંગો છે. પટેલ જેવા અનેક મહાનુભાવો સાથે તેમને નિટનો સંબંધ
| ગુજરાત મહિલા કલ્યાણક્ષેત્રે ઉત્તમ કાર્ય કરનાર સંસ્થા હતો. વર્તમાન સમયમાં સંસ્થાની પ્રવૃત્તિ સુંદર રીતે ચાલી રહી
તરીકે વિકાસગૃહને પ્રથમ પારિતોષિક મળ્યું છે. તો છે. અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહાનુભાવો આ
મંજુલાબહેનને બાલકલ્યાણક્ષેત્રે શ્રેષ્ઠ કામ કરનાર વ્યક્તિને
મંજુલાબહેનન બાલકલ્યાણલત્ર શ્રી સંસ્થાની મુલાકાત લઈ ધન્યતા અનુભવે છે.
મળતું પારિતોષિક અને “ચંપાબહેન ગોંધિયા એવોર્ડ પણ
અર્પણ થયો છે. કેળવણીના ક્ષેત્રે પણ તેમનું સક્રિય યોગદાન ડાંગ વિસ્તારના લોકોને તેમના પ્રત્યે આદર રહેલો છે.
રહ્યું. ગુજરાત યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટર કારણ કે તેઓએ અહીં અનેક પ્રકારના વિકાસનાં કાર્યો કર્યા
તરીકે તેમજ અલિયાબાડાની ગંગાજળા વિદ્યાપીઠ અને છે. તેઓ ડાંગના લોકો માટે પ્રેરણામૂર્તિ છે. એમના “જય
જામનગરની મહિલા કોલેજ સાથે ઘનીષ્ઠપણે સંકળાયેલા હતાં. બદ્રીનાથ કી’ અને ‘જીવન શિલ્પીઓ' નામનાં બે પુસ્તકોનું પ્રકાશન થયું છે.
આ ઉપરાંત જિલ્લા સમાજકલ્યાણ સંઘના માનદમંત્રી, STARS ]
જેલમાંથી મુક્ત થયેલ કેદીઓ માટેની સહાય સમિતિના YAYAS YAS YAS YAL
સભ્ય, બાળ અદાલતના માનદ મેજીસ્ટ્રેટ તરીકે પણ તેમણે SUL SUO
કાર્ય સંભાળ્યું હતું. આમ, મહિલાપ્રવૃત્તિના અગ્રણી
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org