________________
પ્રતિભા દર્શન
૪ ૧૪૯ બનાવવામાં પોતાનું જીવન સમર્પિત કર્યું. પોતાની સાસુના બહેનોને દીવાને અજવાળે કોડિયામાં કાળી મશમાં અણિયાળું નામ “શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરશી'ના નામથી સાંઠિકરૂં બોળી બોળીને અનેકવિધ પ્રકારનાં ચિત્રો દોરી આપે. સ્થપાએલી કર્વે યુનિવર્સિટીએ અસાધારણ પ્રગતિ સાધી. ઇ. મોર, પોપટ, રાસમંડળ, વલોણું, પાણિયારું, દેવી-દેવતા, સ. ૧૯૩૬માં હિંદુ યુનિવર્સિટીએ તેમને ડી. લિટની પદવી રામાયણ, મહાભારત જેવાં પરંપરાગત ચિત્રો દોરે. આખો એનાયત કરી. એસ. એન. ડી. ટી. યુનિવર્સિટીએ તેમને દિવસ મજૂરી કરે અને પછી છોકરાં યાદ આવે એટલે એકલાં પોતાના આજીવન કાર્યવાહક સભ્ય બનાવ્યાં. ઇ.સ. એકલાં ખૂબ જ રડે. જ્યારે રજા પડે એટલે ભાનુ (મોટો ૧૯૫૭ થી ૧૯૬૨ બાર વર્ષ પયંત તેઓ મહિલા દીકરો) ઘરે આવે અને એ પણ ચિત્રો દોરે. “ભણતાં-ચીતરતાં યુનિવર્સિટીના ઉપકુલપતિપદે રહ્યાં.
ભાનુએ વડોદરામાં ફાઈન આર્ટસનો કોર્સ પૂરો કર્યો. થોડો ૧૯૨૪માં તેઓ ગાંધીજીના સંપર્કમાં આવ્યાં.
; સમય સુરતની ગાર્ડન મિલમાં નોકરી કરીને વલ્લભઆશ્રમનું જીવન જોઈને તેઓ અત્યંત પ્રભાવિત થયાં હતાં.
- વિદ્યાનગરની ફાઈન આર્ટસ કોલેજના અધ્યાપક બન્યા. યરવડા મંદિરના બાપુના ૧૯૩૨ના આમરણ ઉપવાસ વખતે ભાનુ બાને એકવાર મુંબઈ “તાજ આર્ટ ગેલેરી બાપુને છોડી મૂક્યા ત્યારપછી તેઓ પ્રેમલીલા બહેનના બતાવવા લઈ ગયો. ત્યાં દેશના જાણીતાં મહિલા ચિત્રકાર પૂનાના ‘પર્ણકૂટી” નિવાસમાં રહ્યા હતા. પૂ. કસ્તૂરબાના બી. પ્રભાતનાં ચિત્રોનું પ્રદર્શન હતું. દીકરા ભાનુએ માને અવસાન બાદ કસ્તૂરબા સ્મારકનિધિ'ની રચના કરવામાં પ્રભાતની ઓળખાણ કરાવી, મુંબઈથી ફરીને વિદ્યાનગર આવી. ત્યારે નિધિના અધ્યક્ષ તરીકેનું કાર્ય પ્રેમલીલા બહેને આવ્યા બાદ માને કાગળ, શાહી, મેશ, ગુંદર આપ્યા. “મા” સંભાળ્યું હતું.
એ દોરવાનો પ્રારંભ કર્યો. સંતોકમાને ચિત્રો દોરવા મળ્યાં સૌરાષ્ટ્રની લોકશૈલીનાં ચિત્રોતો ધબકાર
તેથી એમના બત્રીશ કોઠે આનંદને દીવડા પ્રગટ્યા. તેમણે
ચાકળા, ચંદરવા, ઉલેચ, ઝૂલ, ટરપરિયા, ગણેશથાપણું, સંતોક મા
રાધાકૃષ્ણ, કાન-ગોપી વગેરે દોર્યા. બરોડા કે જ્યાં ભારતની ભારતમાં દરેક પ્રાંતને ચિત્રકલાની પોતાની આગવી સૌથી શ્રેષ્ઠ ફાઈન આર્ટસ ફેકલ્ટી કાર્યરત છે ત્યાં લોકકલાપ્રેમી શૈલી છે. સૌરાષ્ટ્રની ગ્રામ્ય નારીઓની તળપદ આલેખ અને કે. જી. સુબ્રમણ્યમે સંતોકમાનાં ચિત્રોનું પ્રદર્શન ગોઠવ્યું. ચિત્રની એક સમૃદ્ધ પરંપરા ગુજરાતમાં પ્રસન્નપણે પાંગરી છે. ૧૯૮૪માં, દિલ્હીમાં સંતોકમાનાં ચિત્રોનું પ્રદર્શન ભરાયું. આ જ સ્વરૂપના તળપદ આલેખની પરંપરાગત શૈલી ધરાવતાં એમ. એફ. હુસૈને પૂછ્યું, “મારે આ “મા” ને મળવું છે.' હોય એવાં ૮૯ વર્ષના એક નિરક્ષર મહિલા કલાકારની અહીં તેઓ “મા” ને બાળ-સહજ ભેટી પડ્યા અને માનાં અનેક વાત કરવી છે.
ચિત્રો ખરીદ્યાં. જર્મનીના એક સંગ્રહસ્થાનમાં નિવૃત ભારતને સ્વતંત્રતા મળી એ અરસાની વાત છે.
ડાયરેક્ટર ઉલ્લીબાયર મળવા આવ્યા. તેઓ સંતોકમાને આંકોલવાડીમાં રહીને જીવન પસાર કરતાં સંતોકબેન પાસે જર્મની, ઓસ્ટ્રેલિયા લઈ ગયા. ઉલ્લીબાયરે સંતોકમાને જમીન અને થોડાં ઢોર-ઢાંખર હતાં. કાળક્રમે એ બધું વેચાઈ
હિન્દુશાસ્ત્રોની વાતો પર આધારિત લંબાઈ (પટ્ટ) ધરાવતાં ગયું. એમના પતિ પ્રેમજીભાઈને છૂટક ખેતમજૂરી કરવાના
ચિત્રો દોરવાનું કહ્યું. ૧૯૮૭માં જહાંગીર આર્ટ ગેલેરીમાં દિવસો આવ્યા. સંતોકમા પારકાં કામ કરે, લોકોનાં દળણાં
અઢાર મીટર લાંબા પટ્ટચિત્ર નું પ્રદર્શન ગોઠવાયું. ‘ઇન્ડિયન દળી આપે, બરાબર આવાજ સમયે તેમના કટુંબ પર આપત્તિ એક્સપ્રેસ' માં સંતોકમાનાં ચિત્રોની સમીક્ષા કરતો લેખ આવી પડીઃ પ્રેમજીભાઈનું અવસાન થયું. એક દીકરી ને ત્રણ આવ્યો. ઉપર્યુક્ત દરેક ઘટનાક્રમને લીધે “સંતોક' માને દીકરાની માના નસીબમાં યુવાનવયે વૈધવ્ય આવ્યું. ઘરમાં
દેશવ્યાપી પ્રસિદ્ધિ મળી. અનાજ નહિ, તહેવારોમાં પણ ભૂખ્યા પેટે સૂઈ રહેવું પડે. હાલમાં સંતોકમાનાં ચિત્રો એર ઈન્ડિયા (બોમ્બે), બેંક સંતોકબેન કઠણ કાળજે કરીને બાળકોને જામનગરના અનાથ ઓફ અમેરિકા, બોમ્બે ડાઈંગ, વિપ્રો. મેક્સમૂલર ભવન, બાલાશ્રમમાં મૂકી આવ્યાં. દરરોજ સવારથી સાંજ સુધી ખેતર, આર્ટ હેરિટેઝ-દિલ્હી, જેવા વિશ્વવિખ્યાત સ્થળો પર ખેડમાં છુટક મજૂરી કરે. ઘેર આવીને ગામમાં ભરત ભરનારી શોભાયમાન છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org